________________
પ્રત જીવન
ભોપાળના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સંધનું એક પ્રતિનિધિમંડળ તા. ૨૦-૧-૧૯૮૫ના રોજ પાળ ગયું હતું. ગેસ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ આ પ્રતિનિધિ મંડળે નિરાધાર કુટુંબે પગભર થાય એ રીતે જના કરી સહાય આપી છે. કચછી-સમાજના ત્યાંના અગ્રણી શ્રી ઝવેરચંદભાઈ મારુ અને તેમનાં કુટુંબીજનેએ પ્રતિનિધિ. મંડળની આગતાસ્વાગતા કરી હતી અને મહાત્મા ગાંધી
સ્મારક ચિકિત્સાલયના ડે. ભંડારી, મેડિકલ કોલેજના ડે. 'તિવારી વગેરેએ સારો સહકાર આપ્યો હતે. તે માટે અમે તેઓના ઋણી છીએ. શ્રદ્ધાંજલિ
સંધના સ્થાપક સભ્ય અને સંધના વર્ષો સુધી કષાધ્યક્ષ, મંત્રી અને ઉપપ્રમુખના હોદ્દા પર રહી સેવા આપનાર શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીનું તા. ૧૭-૧૦-૮૪ના રોજ નિધન થયું. એમના દેહાવસાનથી સંધને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અપે' એવી પ્રાર્થના. અભિનંદન ' 'સંધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાકની શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી તે માટે અને તેમના પ્રવાસ-વર્ણનના પુસ્તક “પાસપિટની પ’ ને ગુજરાતી સાહિત્ય પરિષદ લલિત નિબંધ અને પ્રવાસવર્ણન માટેનું કાકાસાહેબ પારિતોષિક એનાયત કર્યું તે માટે તેમને હાર્દિક અભિનંદન. આભાર
* વર્ષ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની પંદર સભા મળી હતી. કારોબારી સમિતિ, સહયોગ સમિતિ અને કારોબારી સમિતિના નિયંત્રિત સભ્યોને દિલ અને ઉમંગથી સહકાર મળે છે અને અમને આનંદ છે. '
* સંધની પ્રવૃત્તિઓને અમે વિસ્તાર કરી શકયા એનું કારણ એ છે કે જવાબદારીની પરસ્પર વહેંચણી થઈ શકી છે. આ માટે શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના મંત્રી, પ્રેમળ જ્યોતિ, વસંત અને પર્યુષણ વ્યાખ્યાનમાળા, વિદ્યાસત્ર, અશ્યિ સારવાર કેન્દ્ર, પરિસંવાદ વગેરેના સંયેજ છે કે પ્રમુખે ઉપરાંત આચાર્ય શ્રી વિજ્યવલ્લભરિ સ્મારક વ્યાખ્યાનશ્રેણીના સંયોજકે શ્રી શૈલેશ કોઠારી અને શ્રી પન્નાલાલ કે. છેડા, અભ્યાસ વર્તુળના અને ધરમપુર આદિવાસી વિસ્તાર કેન્દ્રના સં. સુબોધભાઈ એમ. શાહ અને શ્રી ઉષાબેન મહેતા, મહિલા ચર્ચાસભાના સં. શ્રીમતી જયોત્સનાબેન શેઠ, વાર્ષિક સ્નેહ સંમેલનના સં. શ્રી જયંતીલાલ પી. શાહ, ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર પુરસ્કારના ૨૪. શ્રી અમર જરીવાળા, શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિકના સં. શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ચીમનલાલ ચકુભાઈ શાહ વ્યકિતત્વ દર્શન (વીડિયો)ના સં. શ્રી ચંદ્રકુમાર જે શાહ, શ્રીમતી ધીરજબેન દીપચંદ રમકડાંધરના સં. ડે. અમૂલ શાહ અને શ્રી અરવિંદભાઇ ચેકસી, મહિલા વાવ તાલીમ વર્ગના સં. શ્રીમતી મીરાબેન મહેતા અને શ્રીમતી તારાબેન
ર. શાહે અને જુદી જુદી ઉપસમિતિના સભ્યોએ પ્રેમાળ સહકાર આપે છે. વર્ગની કામગીરીની સફળતાનો ય અ, સે મિત્રોને ઘટે છે.
* સંધની પ્રવૃત્તિને લોકે સુધી પહોંચાડનારું માધ્યમ છે પ્રેસ. ચોથી જાગીરના ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીભાષાનાં માતબર દૈનિક અને સંચાલકોએ સંધની દરે. પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંધને સમાજમાં નવું પરિમાણ આપ્યું છે. દરેક વર્તમાનપત્રો કે સામયિકેને, અમે અત્રેથી આભાર માનીએ છીએ,
* ચેકકસ પ્રવૃત્તિ માટે મળેલા માતબર રકમના દાન, ઉપરાંત પયુંષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે કે વર્ષ દરમિયાન સંધની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચ કરનાર દાતાઓ તે કેમ ભૂલાય? આપણી પ્રવૃત્તિઓને તે તે આધારસ્થંભ છે.
* આપણી વ્યાખ્યાનમાળાઓ, પરિસંવાદ અને વ્યાખ્યાન શ્રેણી કે વાર્તાલાપના વિદ્વાન વક્તાઓ તે આપણી પ્રવૃત્તિનું અંગ છે, એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાને, આભાર માનીએ છીએ.
* સંધને કર્મચારીગણ પણ આપણી પ્રવૃત્તિમાં એટલો જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નેધ લેતા અમને આનંદ થાય છે.
અમને આશા અને શ્રદ્ધા છે કે આ જ ઉમંગળ સહકાર ભવિષ્યમાં સંધને મળતા રહેશે અને એથી સંધની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે.
લિ. ભવદીય, પન્નાલાલ શાહ
- ચીમનલાલ જે. શાહ ધનવંત તિ, શાહ
કે. પી. શાહ સહમંત્રીઓ કારેબારી સમિતિએ મંજૂર કર્યો તા. ૯-૪-૮૫ વાર્ષિક સામાન્ય સભાએ મંજૂર કર્યો તા. ૩૦-૪-૮૫
શ્રી મુંબઈ જન યુવક સંઘનાં પ્રકાશનો ક સત્યમ, શીવમ સુંદરમ
લે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ચિંતનયાત્રા લે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
કિ. ૭-૦૦ એ અવગાહન
લે. શ્રી ચીમલાલ ચકુભાઈ શાહ કિ. ૨૦/સમયચિંતન છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કિ. રૂ. ૩૦/પુરતો “સંધના કાર્યાલયમાંથી મળશે.
હાલ અઝા,
આ રાશિ ધરાવનાર પર , શાજિક
લિ. મંત્રીએ