________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૫ જવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ મંદિરને આર્થિક
- અગ્રણી પત્રકારની તસવીરે અર્પણ કરવાને સમારંભ: સહાય માટે દાતાઓ તરફથી . ૧૦,૨૫૩/- ની રકમ મળી
ઈ. સ. ૧૯૮૩માં સંધે પત્રકારત્વ વિષે એક પરિસંવાદ હતી, જે શ્રમ મંદિરને મેકલી આપવામાં આવી છે.
જ હતું. ત્યારે એ પ્રસંગને અનુરૂપ ભારતના ચાર અગ્રીમ - * પંજાબમાં લશ્કરી પગલાં: હવે શું? એ વિષય
પત્રકાર સૈયદ અબ્દુલ્લા, ઍલવી સ્વામીનાથ સદાનંદ, પર જનતા શાસન કાળના રેલવે મંત્રી અને સંસદસભ્ય
બેન્જામિન હાનિમેન અને અમૃતલાલ શેડની તસવીરો તૈયાર પ્રા, મધુ દંડવતેનું એક પ્રવચન સોમવાર, તા. ૧૬-૭-૧૯૮૪
કરાવી હતી. એ તજવીરે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘને અર્પણ ના રોજ ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ
કરવાને એક સમારોહ ડે. રમલાલ ચી. શાહના પ્રમુખ સ્થાને સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું.
ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટીરૂમમાં શનિવાર, તા. ૨૮૫૭૮૪ * * ઈંગ્લેન્ડના યાત્રા-પ્રવાસ વિષે સંઘના પ્રમુખ છે.
ના રોજ યોજાયેલ હતો. આ તસવીરો શ્રી મીનુ મસાણીના વરદ રમણલાલ ચી. શાહ અને પ્રા, તારાબેન ર. શાહનો એક
હસ્તે અપૅણ રવામાં આવી હતી. શ્રી મીનુ મસાણી ઉપરાંત રસપ્રદ વાર્તાલાપ મંગળવાર, તા. ૨૪-૭-૮૪ ના રોજ
મુંબઈ સમાચાર'ના તંત્રી શ્રી જેહાન દારૂવાલા, શ્રી મોહનલાલ સંઘના સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું. તેઓ લંડન ગયા
મહેતા સોપાન, ફી પ્રેસ જર્નલના સમાચાર તંત્રી શ્રી પી. આર. કે, ત્યારે તા. ૩-૫-૫ના રોજ સંઘના સભાગૃહમાં એક શુભેચ્છા
મેનન, લેકસત્તા (મરાઠી) ના તંત્રીશ્રી માધવ ગડકરી, સભારંજના સમારંભ પણ યોજવામાં આવ્યા હતા.
પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ અને શ્રી અમર જરીવાલાએ . * ચૂંટણી, ૧૯૮૪ : એક વિશેષણ એ વિષે શ્રી
ઉપરોકત ચાર અગ્રીમ પત્રકારોના પત્રકારત્વના ક્ષેત્રે એમના અમર જરીવાલાના પ્રમુખસ્થાને સંઘના સભાગૃહમાં શનિવાર,
પ્રદાન વિષે વકતવ્યો કયાં હતાં. તા. ૧૨-૧–૮૫ ના રોજ એક ચર્ચાસભા યોજવામાં આવી હતી, જેમાં પ્રા. નગીનદાસ સંઘવી, ડે. આલુ દસ્તુર અને
નવી પ્રવૃત્તિઓ રામુ પંડિત ૧૯૮૪ ની લેકસભાની ચૂંટણીનાં પરિણામોનું
(૧) ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર સરસ વિશ્લેષણ કર્યું હતું.
પુરસ્કાર * લગ્નજીવનની સ્થિરતા ક્ષીણ થઈ રહી છે? અગ્રીમ પત્રકારની તસવીરો મુંબઈ ગુજરાતી પત્રકાર એ વિષય પર શનિવાર તા. ૬-૪-૧૯૮૫ ના રોજ સાંજના
સંઘને અર્પણ કરવાના સમારોહમાં સાથે રૂ. ૫,૦૦૦/૪-૦ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરમાં એક ચચાસણા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર પુરસ્કાર રાખવામાં આવી હતી. ફેમિના'ના તંત્રી શ્રીમતી વિમલા પ્રતિવર્ષ મુબઈના શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારને એનાયત કરવાની પાટીલ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમીના નકવિએ આ જાહેરાત કરી હતી. ત્યાર બાદ સંઘની કારોબારી સમિતિએ વિષયને સુંદર ન્યાય આપે હતે. શ્રીમતી બકુલ પટેલ
રૂ. ૫,૦૦૦ને બદલે રૂ. ૧૧,૦૦૦/ન અને મુંબઈના બદલે ભારતના અતિથિર્વિશેષ હતાં.
શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારને આ પુરસ્કાર સ્વ. ચીમનલાલ ચકુભાઈ * સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની તૃતીય પુય
શાહના નામથી પ્રતિ વર્ષ આપવાનું ઠરાવ્યું છે. સ્વ. ચીમનલાલ તિથિ નિમિત્તે મગળવાર, તા. ૨૦-૧૧-૧૯૮૪ ના રોજ
ચકુભાઈ શાહના સુપુત્રોએ આ માટે રૂ. ૫૧,૦૦૦/-નું દાન સાંજના ૬-૧૫ કલાકે સંધના સભાગૃહમાં શ્રી મનમોહન
સંઘને આપ્યું છે. માટે તેમની આ ઉદારતા માટે અમે સાયગલના જિનેને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતે.
આભાર માનીએ છીએ. * મેઘદૂતમને દશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ શ્રી ધીરજ
(૨) શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક ચાવડાએ તા. ૨–૧-૧૯૮૫ના રોજ બિરલા ક્રીડ
પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલ શ્રેષ્ઠ કેન્દ્રમાં રજૂ કર્યો હતે. મહાકવિ કાલિદાસના ખંસ્કૃત શ્લેકે
લખાણ (એક અથવા વધુ લેખો) માટે રૂ. ૧,૦૦૦/-નું શાસ્ત્રીય પદ્ધતિથી શ્રી રઘુનાથ શેઠે રજુ કર્યા હતા, અને તેનું
શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક પ્રતિવર્ષ આ૫આ ગ્રેજીમાં વિવેચન શ્રી હરીશ ભિમાણીએ કર્યુ હતુ.
વાનું સંધની કારોબારી સમિતિએ કરાવ્યું છે. આ માટે તદુપરાંત ભારતની કલા, હન્નર, ઉદ્યોગ અને વિજ્ઞાન વિષયક
શ્રીમતી કમલાબેન સુતરિયા તરફથી સંધિને ૧૧,૦૦૦/-નું.
દાન મળેલ છે. આ માટે અમે તેઓને ગુસ્વીકાર પ્રગતિને ફિલ્મમાં મઢીને Indian Hands ના નામે પ્રદર્શિત કરવામાં આવી હતી. '
,
કરીએ છીએ. આ પારિતોષિક માટેનું વર્ષ જાન્યુઆરીથી * પયુંષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ બાદ તા.
ડિસેમ્બર સુધીનું ગણાશે અને ૧૯૮૫ના વર્ષનું પારિતોષા
૧૯૮૬માં અપાશે. . ૧-૯-૮૪ ના રોજ સીમિત રણે એક સ્નેહમિલન સંધની કારોબારી સમિતિના સભ્ય શ્રી જયંતીલાલ ફત્તેચર
(૩) સ્વચીમનલાલ ચકુભાઈ શાહ : વ્યકિતત્વ
- દશનની વીડિ શાહના નિવાસસ્થાને થયું હતું. '
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહના વ્યકિતત્વને જીવંત * સંધના પેટ્રને, આજીવન અને સામાન્ય સભ્યોનું
પરિચય થાય એવી વીડિયો ફિલ્મ કે કેસેટસ તૈયાર વાર્ષિક સ્નેહ સંમેલન શનિવાર, તા. પ-૧-૮૫ના રોજ
કરાવવાની સંધની કારોબારી સમિતિના નિમંત્રિત. સભ્ય એપેરના ૩-૦૦ કલાકે બિરલા કીમ કેન્દ્રમાં રાખવામાં
શ્રી ચંદ્રકુમાર જે. શાહે રૂ. ૨૫,૦૦~-નું દાન આપવાની આવ્યું હતું.
ભાવના સાથે દરખાસ્ત મૂકી, જેને સંધની કારોબારી * એના ફાઉન્ડેશનના સહયોગથી તા. ૧૫ અને ૧૬મી સમિતિએ સાભાર સ્વીકાર કર્યો. અત્રે એ વાતની સાભાર નેધ ડિસેમ્બર, ૧૯૮૪ના રોજ ધરમપુરના આદિવાસી વિસ્તારના
લેતા આનંદ થાય છે. આ રીતે વીડિયો ફિલ્મ કે કેસેટસ તૈયાર સેવાકાર્યમાં રસ ધરાવતી વ્યકિતઓની તે વિસ્તારની એક કરવામાં ઉપરોકત ૨ ૨૫,૦૦૦/-થી જેટલું વધારે ખર્ચ *મુલાકાત લકઝરી બસ દ્વારા ગોઠવવામાં આવી હતી. . થાય તે પણ મેળવી આપવાની તેમણે જવાબદારી સ્વીકારી છે.