________________
તા. ૧-૫ ૮૫
પ્રબુદ્ધ જીવન
ઈ. સ. ૧૯૮૨ માં પયુંષણ વ્યાખ્યાનમાળાના ખર્ચની 'ચિંતા ન રહે તે માટે મે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ તરફથી
રૂ. ૧,૫૦,૦૦૦/- ને આથિંક સહયોગ મળે. ત્યાર બાદ (પયુંષણ વ્યાખ્યાનમાળામાં કલેઝ ટી. વી. સર્કિટની વ્યવસ્થા કરવામાં આવે છે. પરિણામે પયુંષણ વ્યાખ્યાનમાળાને ખર્ચ વધે. આ રીતે વધેલા ખર્ચની જવાબદારી સંધને ભોગવવી ન પડે એ રીતનું આર્થિક આ જન મે. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી જયંતીલાલ પી. શાહ અને ભાઈઓએ સ્વયંસ્ફરસ્થાથી કયુ" અને બીજા રૂ ૧,૦૦,૦૦૦/- નું દાન સંઘને આ વર્ષે નવેમ્બર માસમાં આપ્યું એ પહેલાં આ વર્ષની પયુંષણ વ્યાખ્યાનમાળામાં થયેલા વધારાના ખર્ચ માટે ? ૧૭.૦૦૦/–ને ચેક પણ તેઓએ સ્વયંસ્કૃણાથી મોકલી આપ્યો. આવી ઉદાર ભાવના માટે અમે તેઓને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ વિદ્યાસત્ર
વ, મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનું તા. ૭, ૮ અને ૯, જાન્યુઆરી, ૧૯૮૫ ના રોજ ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના ભાલચંદ હીરાચંદ સભાગૃહમાં ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને આયોજન થયું હતું. વ્યાખ્યાતા પ્રા. ચી. ના. પટેલે ‘વામીકિ, શેક્રસ્પીઅર અને ગાંધીજીને પ્રેમ ધમ" એ વિષય પર ત્રણ વ્યાખ્યા આપ્યાં હતાં વિદ્યાસત્રના સંયોજક શ્રી તારાબેન ર. શાહને અમે આભાર માનીએ છીએ. પરિસંવાદ
સંધના ઉપક્રમે શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિના આર્થિક સહાગથી શુક્રવાર, શનિવાર અને રવિવાર, અનુકમે તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર, ૧૯૮૪ ના રોજ વાલચંદ હીરાચંદ સભાગૃહમાં લિદાસ. શસ્પીઅર અને ટાગોરની નારીસ”િ એ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મા પરસંવાદનું ઉદ્ધાટન વિકમ યુનિવર્સિટી, ઉજજૈનના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. વી. વેન્કટાચલમે કયુ" હતું, જ્યારે પ્રમુખસ્થાને છે. રમણલાલ ચી. શાહ હતા. ઉદઘાટક અને પ્રમુખશ્રી ઉપરાંત શ્રી ચંદ્રવદન ચી. મહેતા, શ્રીમતી દુર્ગા ભાગવત અને ડો. એન. એમ. પંડયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા
શનિવાર, તા. ૨૯-૯-૮૪ના રોજ પ્રથમ બેઠક પ્રા. ચી. ના પટેલના પ્રમુખપદે મળી હતી. વિષય હતે: “કાલીદાસ. શેકસપીઅર અને ટાગેરનાં નારીપાત્રમાં પ્રગટ થતા પ્રણય, વિરહ અને શૃંગાર'. વ્યાખ્યાતાઓ હતાં કવિલેજ' ના તંત્રી છે. ધીરુ પરીખ, પ્રા. ઈલાબેન પાઠક અને પરબ'ના તંત્રી પ્રા. ભોળાભાઈ પટેલ.
શનિવારની બીજી બેઠકને વિષય હતે: “ત્રણે ય સજ કેનાં નારી પાત્ર દ્વારા પ્રતિબિંબિત થતું તત્કાલીન સમાજ જીવન - અને રાજ્ય-વ્યવસ્થા.” અધ્યક્ષસ્થાને હતા ડે. મધુસૂદન પારેખ,
જ્યારે વ્યાખ્યાતા તરીકે પ્રા. જયાનન્દ દવે, પ્રા. અનિલા દલાલ અને આચાર્ય જયેન્દ્ર ત્રિવેદી પધાર્યા હતા.
રવિવારે તૃતીય બેઠકને વિષય હતે: “ત્રણેય સજન
નારીપાત્રોનાં મને વ્યાપાર અને સંવેદના દ્વારા પ્રગટ થતી સનાતન ખોજ, પ્રતે અને સત્ય, આ બેઠકનું પ્રમુખ સ્થાન છે. રમણલાલ ચી. શાહે શોભાવ્યું હતું, જ્યારે વ્યાખ્યાતાઓ હતા ડે. ગૌતમ પટેલ, ડો. રાજેન્દ્ર નાણાવટી, છે. સુરેશ ઉપાધ્યાય અને, “શબ્દસૃષ્ટિ' ના સંપાદક છે. સુમન શાહ,
ચારેય બેઠકોના પ્રારંભ અને અંતમાં જાયેલ સંસ્કૃત કે, શેકસ્પી બરના સેનેટસ અને રવીન્દ્ર કવિતાના પઠનમાં સર્વશ્રી પ્રતાપ ઓઝા- મીનળ પટેલ, પ્રા. બકુલ રાવળ, નલિની અને બળવંત મડગાંવકર અને શ્રીમતી વાસંતી દાણીએ ભાગ લીધો હતે.
આ પરિસંવાદના સંયોજકે શ્રી અમર જરીવાલા, ડે. ધનવંત શાહ અને શ્રી પન્નાલાલ ૨. શાહને આવો ઊંચી કેટ અને રૂચિને પરિસંવાદ યોજવા બદલ અમે અત્રે આભાર માનીએ છીએ. આચાર્ય શ્રી વિજયવલભસૂરિ સ્મારક વ્યાખ્યાન શ્રેણી
સંઘના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઇ પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીને આ વર્ષથી પ્રારંભ થયો છે. શુક્રવાર, તા. ૨૧-૮-૮૪ ના રોજ સવારના ૯-૦ કલાકે બિરલા કીડા કેન્દ્રમાં પૂ. આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિનસૂરિ અને પૂ. આચાર્ય શ્રી વિજયજનક ચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી શશિકાન્ત મહેતાએ “જપ સાધના” એ વિષય પર અને પૂ મુનિશ્રી ધર્મ ધુરંધરવિજયજી મહારાજે “આ. શ્રી વિજયવલ્લભસૂરિનો જીવન સંદેશ' એ વિષય પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમે અને વાર્તાલાપ
સંધના ઉપક્રમે વર્ષ દરમિયાન નીચે મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાર્તાલાપ જાયા હતા.
ને “ગુજરાતના રાજકીય પ્રવાહો' એ વિષય પર શુક્રવાર, તા. ૨૦-૪-૮૪ ના રોજ ગુજરાત રાજ્યના એક વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને પરમાનંદ કાપડિયા સભાગૃહમાં વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે.
* ભારતમાં અંધત્વ: એક પડકાર એ વિષય પર વાનિવાર, તા. ૨૮-૪-૧૯૮૪ના રોજ રોયલ કોમનવેલ્થ સંસાયટી ર ધ બ્લાઈન્ડ (યુ. કે.) ના ડિરેકટર શ્રી એલન ડબલ્યુ. જન્મ અને એ જ સંસ્થાના એરિયાના ડિરેકટર પ્રજ્ઞાચક્ષુ ડો. રાજેન્દ્ર વ્યાસને એક વાર્તાલાપ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું.
* મહારાષ્ટ્રના સાંપ્રત પ્રવાહ વિષે લોકસત્તા (મરાઠી) ના તંત્રી શ્રી માધવ ગડકરીનું પ્રવચને શુક્રવાર, તા. ૧૧-૫-૮૪ના રેજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જવામાં આવ્યું હતું.
* મિશ્ર સરકાર : એક વિકલ્પ એ વિષે “અભ્યાસ વર્તુળના ઉપક્રમે “ગ્રંથ' (માસિક)ના તંત્રી શ્રી યશવંત દશીએ શુક્રવાર, તા. ૧૫-૬-૮૪ના રોજ સંઘના સભાગમાં એક વાર્તાલાપ આપ્યો હતે. * * રકતપિત્ત કોને થયે છે...ભિક્ષકને કે સમાજને? એ વિષય પર રક્તપિત્તના દરદીઓની સારવાર અને એને પગભર કરતી સંસ્થા-શ્રમ મંદિર ટ્રસ્ટના સંચાલક શ્રી સુરેશ સેનીને એક વાર્તાલાપ શનિવાર, તા. ૩૦-૬-૮૪ના રોજ