________________
૮૦,
()
Regd. No. MH. By / South 54 Licence No. : 37
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ : ૪૭ અંક: ૧ કે.
બુદ્ધ જીવન
છુટક નકલ રૂ. ૧–૫૦
મુંબઇ તા. ૧-૫-૮૫ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરસમાં એર મેઈલ ૬ ૨૦ % ૧૨ સી મેઈલ : ૧૫ ૯
તંત્રી : રમણલાલ ચી. શાહ.
અનામત વિરોધી આંદોલન ' લગભગ બે માસથી ગુજરાતમાં ચાલતા અનામત વિરોધી માટે જુદી અનામત બેઠક રાખવાનું વિચાર્યું ત્યારે ગાંધીજીએ આંદોલને ભયંકર. હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રજાની એને વિરોધ કરી ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી, લાગણીઓ સાથે રમત રમવી એ કેટલી ભયંકર બાબત છે. તેની
કારણ કે અનામત બેઠક દ્વારા સંપથી રહેતી પ્રજામાં વર્ષ પ્રતીતિ આ દિલને કરાવી છે. કેઈ પણ પ્રજાને ઉશ્કેરવાનું અને વર્ગવિગ્રહનાં બીજ રોપાય છે. પછાત વર્ગના ઉદ્ધાર કામ સહેલું છે, પરંતુ એક વખત ઉશ્કેર્યા પછી ઈચ્છાનુસાર માટે જે બુદ્ધિપૂર્વક વિચારવાની દાનત હોય તે તરત અમલમાં અંકુશમાં લેવાનું કામ ઘણું જ કપરું છે. ઉશ્કેરણી કરનારા આવે એવી બીજી ઘણી યોજનાઓ થઈ શકે છે, જે દ્વારા "શ્રમમાં રહે છે અને ભૂલથાપ ખાઈ જાય છે. સુરવાળે સમગ્ર પ્રજામાં પ્રેમ અને યહકાર સહિત વિકાસનાં ઘણુ કાચી કરી શકાય. પ્રજાને જાનમાલ સહિત બહુ મોટું નુકસાન વેઠવું પડે છે.
પ્રજાના નબળા વર્ગોને કેટલીક દૃષ્ટિએ અન્યાય જરૂર ભારતમાં આદિવાસી, પછાત વર્ગો, અનુસૂચિત કે
થત આપે છે. પરંતુ તેને ઉપાય એ ન હો અર્થાત સમગ્રપણે ગરીબ લોકોની સંખ્યા ઘણી જ મોટી
જોઈએ કે જેથી બીજા વર્ગને અન્યાય થાય. અન્યાયની છે. પ્રજાનૈ એક વર્ગ અમનચમન કરે અને બીજો વર્ગ
ક્રિયા-પ્રતિક્રિયા જે વધુ ચાલે તે પ્રજાના વિભિન્ન વર્ગો પિટને ખાડે પણ ન પૂરી શકે એવી પરિસ્થિતિ વચ્ચે વેર અને વૈમનસ્ય વધે; હુલ્લડો થાય; અશાંતિ પ્રવર્તી લોકશાહીમાં ઝાઝો સમય ચલાવી શકાય નહિ, પછાત વર્ગના
એક વખત બાજી હાથમાંથી ચાલી ગયા પછી પરિણામ ઉદ્ધાર માટે અનેક ઉંપાયે વિચારવા પડું, વિચારાયા પણ છે. ભયંકર આવે, જખમ જલદી રૂઝાય નહિ. અને વેરની કેટલાકને અમલ પણ થાય છે. તે પણ આઝાદી મળ્યાં પરંપરા લાંબા ગાળા સુધી ચાલ્યા કરે. ૩૭ વર્ષ થયા છતાં દલિત શેષિત વર્ગને બહુ ઉદ્ધાર થયા
ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન અગાઉ પણ "હાય એવું દેખાતું નવા. બે વગ વચ્ચે અસમાનતાની ખાઈ
થયું હતું એ માત્ર મૂર્ખતામયું હતું એમ હજુ ૫ણુ ઘણી ઊંડી અને વ્યાપક છે. એ દૂર કરવાને માટે
કહેવાય? એમાંથી જ સરકારે શીખ લેવી જોઈતી સામાજિક અને રાજકીય સ્તરે ઘણી વૈજનાઓ અમલમાં
હતી. તેને બદલે સત્તાને દુરુપયોગ કરીને અનામત આવી છે. તે પણ હજુ એ દિશામાં ભગીરથ કાર્ય કરવાની
બેની ટકાવારી વધારીને ૪૯ ટકા સુધી લઈ જવાનું જરૂર છે. * '' આવી બધી જનાઓમાંથી એક યોજના તે અનામત
નક્કી કર્યું તથા રોસ્ટર અને કેરીફેરવર્ડની પદ્ધતિ બેઠકેની છે. પછાત વર્ગ માટે સરકારી નેકરીઓમાં, મ્યુનિસિપલ
પણુ અખત્યાર કરવાનું વેચાય" એ. ગુજરાત સરકારનું પેરેશનમાં, શાળા-કોલેજોમાં કેટલીક કરી અનામત
સત્તાના મદમાં લેવાયેલું ગેરડહાપણભર્યું આંધળુ સાહસ રખાય છે. એવી જ રીતે વિદ્યાભ્યાસના ક્ષેત્રે મેડિકલ,
હતું. આવું પગલું મનસ્વીપણે લેવાને બદલે પ્રજાના જુદા એન્જિનિયરિંગ વગેરે કોલેજોમાં કે આઈ. આઈ. ટી. વગેરે
જુદા વર્ગના આગેવાનોની સાથે ચર્ચા-વિચારણા કરીને ઇન્સ્ટિટયૂટોમાં કેટલીક બેઠકે વિદ્યાથીઓ માટે અનામત રખાય છે.
તેમના બહુમતી અભિપ્રાય અનુસાર લેવાયુ હાત તે માટલે એથી નબળા વર્ગને કેટલેક લાભ જરૂર થયેલ છે. પરંતુ
પ્રિબળ વિરોધ ન થાત. પરંતુ જે પગલુ સરકારે લીધું તે એથી કેટલાયે તેજસ્વી વિદ્યાથીઓને અન્યાય થયો છે. વળી
પછાત વર્ગના ક૯યાણની ભાવનાથી પ્રેરાઇન જેટલું લેવાયું જે અનામત બેઠકનું સર્વેક્ષણ કરવામાં આવે તે જણાશે કે
તથા વિશેષ રજદારી નાનાલાલની ગણતરીને વિચાર કરીને આવી કેટલીય મેથિી બેઠકે કક્ષાહીન વિદ્યાથીને પ્રવેશ આપવાને
લવાયુ હતુ. આવા દક્ષી પગલાને કુદરતી પ્રતિકાર થાય એ કારણે વેડફાઈ ગઈ છે. આ બાબતમાં સત્તાવાર તપાસ થાય
દેખીતું છે. યુવાન વિદ્યાથી એનું જુસ્સાવાળું અસહિષ્ણુ માનસ અને દુર્વ્યય અટકાવવાના પગલાં લેવાય તે આવશ્યક છે.
કયારે વિફરે એ ભાખી શકાય નહિ. * નેકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકે ગુજરાતમાં વિદ્યાથીઓએ જે અલન જગાવ્યું અને રખાય એથી પ્રજામાં વર્ગભેદની રેખા વધુ ઘેરી બને છે, કેટલાક રાજદ્વારી પક્ષને સબળ ટકે મળ્યા વગર રહે નહિ. તે વર્ગમાં પરિણમે છે. આઝાદીની લડત દરમિયાન આંદોલન હિંસાત્મક સ્વરૂપ પકડે એવું ઈચ્છનારા અને એમાં -અંગ્રેજએ જયારે પાર્લામેન્ટ અને મેસેલ્ફીમાં પછાત વર્ગ રાચનારા સ્વાથી રાજદ્વારી પુરુ કે પક્ષો પણ હશે.