________________
પ્રબુદ્ધ વન
સરકારની નામોશી થાય એ કેટલાક વિરોધ પક્ષને ગમતી વાત છે.
આમાં નિર્દોષ માણસેના મરણની વાત અત્યંત ગંભીર શું સત્તાધારી પક્ષ કે શું વિરોધ પક્ષે, સૌને પ્રજાકલ્યાણ કરતાં લેખાય. પરંતુ એ વાત બાજુ પર રાખીએ તે સત્તા વધુ વહાલી છે, બલકે પ્રજાના ભોગે પણ તેઓને પણ જેટલું આર્થિક નુકસાન થાય છે તેના આંકડા પિતાને, સત્તા ધરાવવાની લાલસા છે. આ અત્યંત દુ:ખદ, પણ નાના નથી. લાખ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ બગડે,. શેચનીય = દશા છે. ગાંધીજીના ગુજરાતમાં તે એ શરમ , લોકસેવકને માર પડે, સમાચાર પત્રેની કચેરી પર હુમલા જનક ગણાય:
થાય ઈત્યાદિ ઘટનાઓ માત્ર ગુજરાત માટે જ નહિ, સમ, અદાલમ થાય એટલે એને દબાવવા માટે પોલીસ દળને દેશ માટે કલિંગરૂપ ગણાય. ઉપયોગ કરે પડે પ્રજાના જે રક્ષક તે જ પ્રજાના પ્રહાર
ગુજરાતમાં બે પાંચ વર્ષે એકાદ અદિલન ઉભું બને. પરસ્પર એથી વૈરવૃત્તિ વધે પોલિસ દળના બળના ઉપ- થાય છે. ગુજરાતી પ્રજા શાહી અને વ્યવહારું ગણાય છે.
ગની મર્યાદા જેટલી અકિવી એ હંમેશાં મુશ્કેલ અને પ્રસંગે તે પોતાનું ખમીર પણ બતાવી શકે છે. મતભેદની બાબત ગણાય. રમખાણોને શાંત કરવા માટે પરંતુ આવા અદિલનમાં તે શાણપણને બદલે નવું ગાંડપણ અને સહેજ વધુ બળ વપરાય છે તે દમન કે અત્યાચારમાં ગણાય. દેખાય છે. સત્તાધારીઓની કુમતિના કારણે એ ગાંડપણ વકર્યું ગુજરાતના ન્યાયમૂર્તિઓએ પણ એની ટીકા કરી છે. પોલીસને છે. પિતાના હઠાગ્રહને લીધે પ્રજાને કેટલે બધે ભોગ લેવાય પિતાના ઉપર થતી અંગત હુમલાના કારણે પ્રતિકારરૂપે છે ! પ્રજાને વિશ્વાસ ગુમાવી દેતા તરત રાજીનામું આપવાની વેરભાવપૂર્વક વધુ બળ વાપરવાનું મન કુદરતી રીતે થાય. નૈતિક હિંમત આજના સત્તાધીશોમાં કયાં છે? એની સામે પ્રચંડ વિરોધ જાગે. પ્રજા અને પાલનહાર વચ્ચે ગુજરાતના સત્તાધીશમાં સાચું ડહાપણ કયારે આવશે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય. અનેકના જાન જાય. કરોડોની જે પ્રજાપાલકે પ્રજા સાથે વેરભાવથી તે તેઓ પ્રજાનું મિલકતને નુકસાન થાય. કેટલાકને અંગત વેર લેવાની તક મળે.
કેટલું ભલું કરી શકે? બલકે, ભલું કરવાની સાચી ભાવના, કોમવાદી કે અસામાજિક તો ચોરી, લૂંટફાટ, ખૂન, આગ એમના 'મામાં કેટલી હશે તે પ્રશ્ન થાય. લગાડવી વગેરે અપકા કરી રાગે. કેટલાંય ઘરબાર કે નોકરી
ન્યાય પ્રવતવવાને માટે સરકારને અન્યાયી વર્તન કરવું વગરના થાય. ચારેબાજુ અશાંતિ પ્રવર્તે. વિરોધ પક્ષે એમ પડે એ વર્તમાન સમયની કેટલી મેટી દુખદ વિસંગતિ, માને કે જ્યાં સુધી ભડકે ન થાય ત્યાં સુધી સરકારની અખ ગણાય ! ખૂલે નહિ; સરકારનું પતન કરાવવું પિતાને ફાવે નહિ. સરકાર માસામ હોય કે પંજાબ, ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત--. પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી જલદી નમતું આપે નહિ. mત્તાને ભારતમાં વારંવાર જુદા જુદા નિમિત્તે રમખાણો ફાટી નીકળે દુરુપયેાગ કરી સરકાર પ્રજાને રંજાડે અને ભડકે મોટે થઈ છે. કેટલું મોટું બલિંદાન લેવાય છે. ભારતના આ દુર્ભાગ્ય જાય તો ગભરાય. પછી ડાહી ડાહી વાતો કરે, વાટાઘાટોન દ્વાર માટે કયા પાપાચરણવ જવાબદાર ગણીશું? ખુલ્લા મૂકે, નિ મોકુફ રાખે, પૂર્વવત્ પરિસ્થિતિ - ગુજરાત રાજયની સ્થાપનાની રજતજયંતીની ઉજવણી સ્થપાતાં કેટલાક સમય ચાલ્યા જાય અને પ્રજા વિકાસ અને કેવી અમંગળ બનાવી દેવાઈ! સાને સદ્બુદ્ધિ મળે એવું પ્રગતિની દૃષ્ટિએ પાંચ-દસ વર્ષ પાછળ પડી જાય. વગર પ્રાર્થવું રહ્યું ! વિચારેલું એક ખાટું પગલું કેવાં ભયંકર પરિણામે સજે'!
રમણલાલ ચી. શાહું, સ્વ. ઈન્દ્રજિત મેગલ
રમણલાલ ચી. શાહ તા. ૧૭મી એપ્રિલે રાત્રે મારા શિક્ષકવર્ય શ્રી ઇન્દ્રજિત એમની સાથે બને દિવસ રૂબરૂ વાતચીત કરવાની તક મળી મોગલનું મુંબઈમાં અવસાન થયું.
નહિ. વળી મારે એમને એક લખાણ પણ આપવાનું હતું, તા. ૧૮ મી એ સવારે હું બહારગામ ગયા હતા. ત્યાં પરંતુ બંને દિવસ તેઓ વહેલા ચાલ્યા ગયા. એટલે મોગલ સાહેબના ગુજરી ગયાના સમાચાર જાણી માધાત આપી શકાયું નહિં. ત્રીજે દિવસે તા. ૧૭મી એ તેઓ અનુભ.
હેલમાં પ્રવેશ કરે કે તરત તેમના હાથમાં લખાણ - શ્રી મુંબઈ જેન યુવક સંધ તરફથી તે. ૧૫, ૧૬, આપી દેવાની સૂચના કાર્યાલયના એક ભાઇને મેં આપી ૧૭ અને ૧૮ એપ્રિલે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના હતી, પરંતુ તે દિવસે તે મેગલ સાહેબ વ્યાખ્યાનમાં આવ્યા જ. હાલમાં વસંત વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. જૈન નહિ. તે રાત્રે તેમનું અવસાન થયું. જાણે મેગલ સાહેબને યુવા સંધના ઘણા કાર્યક્રમમાં મોગલ સાહેબ ઉપસ્થિત મળવાની તક કંઈક દૈવી સકેતપૂર્વક ઝુંટવાઈ ગઈ ન હોય ? રહેતા. કાર્યક્રમને અને મારે તેમને અચૂક મળવાનું થતું. ' મેગલ સાહેબના સંપર્કમાં હું છેલ્લાં ૪૫ વર્ષથી હતે. અમે પરસ્પર હંમેશાં મળવા માટે રાહ જોતાં તેઓ તા. ૧૫ ઇ. સ. ૧૯૪૦માં મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં મીએ અને તા. ૧૬ મીએ એમ બંને દિવસ વ્યાખ્યાન અંગ્રેજી ચોથા (હાલના આઠમ) ધોરણમાં હું દાખલ થયા, સાંભળવા આવ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં તેઓ આવી ત્યારે મારા વર્ગ શિક્ષક મોગલસાહેબ હતા. પહોંચતા. પાછળની એકાદ ખુરશીમાં ચૂપચાપ બેસી જતાં. બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં મારો પ્રથમ દિવસ મેગલ– મંચ પરથી મોગલસાહેબ પર મારી દૃષ્ટિ પડતી. તેઓ કંઈક
સાહેબના શિક્ષણથી થયો. તેઓ અમને અંગ્રેજી શીખવતા. થાકેલા અને નિરુત્સાહી જણાતા. કદાચ ઉંમરની અસર હશે
રોજ સવારે પહેલ પિરિયડ મોગલ સાહેબને હેય. ત્યારે એમ લાગ્યું. એમની સાથે રૂબરૂ વાત કરવી હતી, પરંતુ એમની ઉંમર ત્રીસેક વર્ષની હશે! તેજસ્વી મુખમુદ્રા, સહિ વ્યાખ્યાન પુરું થતાં તરત જ તેઓ ચાલ્યા જતા. એટલે
(અનુસંધાન પૃષ્ઠ ૧૧ ઉપર)