SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૮૫ થયા નથી કે પછી સ્ત્રીના લતિ પરિવતન સાથે તેમ દમ મિલાવી સાથે રહી શકયા નથી. પ્રયુદ્ધ જીવન તેમણે પોતાના સમયની યુવતી અને ઋાજની પેઢીની યુવતીની સરખામણી કરતાં કહ્યું કે આધુનિક મેાજશાખ, ભૌતિક સુખ--સુવિધાઓ ભાગવતી આજની પેઢીની કરીએનુ વૈચારિક સ્તર વિશેષ પુખ્ત અને પરિપકવ છે તે પેાતાની સ્થિતિ પરત્વે સભાન અને સજાગ છે. છતાં આપણા આર્થિક, • સામાજિક, અતરિક જીવનની અસ્થિરતાને કારણે કશીક ઉપ સાલે છે. પુરુષ અને સ્ત્રીએ ભેગાં મળી આ ઉગ્રુપ પૂરી કરવાની છે. છેલ્લી ધારાશાસ્ત્રી અમીના નવીએ કાનૂની પાસાની છણાવટ કરતાં કહ્યું કે આઝાદી પછી ભારતીય નારીમાં વૈચારિક અને રા ક્ષણિક પરિવતન આવ્યુ` છે. નારીની વિચારધારા બદલાઇ છે, લગ્નની પાલખી જે ધરે ઊતરી હોય, ત્યાંથી જ વિદાય થાય એવી વિચારણા આજે ક્ષીણ થઇ રહી છે. ત્રી વધુ સજાગ અને સમજદાર ની છે. એટલે જ ૪૦ વષ' અગાઉ પુરુષ સ્ત્રીમા સાથે જેવા વ્યવહાર કરતાં તે હવે કરી શકતા નથી. પહેલાં દરની ચાર દીવાલ વચ્ચે વસતી નારીને બહારની દુનિયાની તસુભાર જાણું ન થતી. પરંતુ નારીએ સાધેલી શૈક્ષણિક પ્રગતિથી પેાતાને મળતી કાનૂની સલામતી અને હકકથી તે વાક્ થઇ છે, ૧૯૫૫ ના હિન્દુ ધારાથી પુરુષો પર આડતા નિયત્રણા આવી ગયાં છે. અલખત્ત ધારાકીય સંરક્ષણથી સ્ત્રી પુરુષ કરતાં ચડિયાતી ની છે એમ નથી. પરંતુ મેધા અને ખર્ચાળ ખન' જતા જીવનધારણમાં ધરના ખે છેડા ભેગા કરવા, મધ્યમ વર્ગની સ્ત્રીને પણ રાજગારી રળવા બહાર નીકળવું પડયુ છે. આ સ્ત્રી કૌટુબિક જવાબદારી નિભાવવા સાથે અઢારની જવાબદારી પણ બજાવે છે. ત્યારે સવારનું ગૃહકાય પતાવી, તારીએથી સાંજે થાકીપાકી આવતી સ્ત્રીની માસિક સ્થિતિ સ્વાભાવિક જ તંગ હાય. શ્મા અતિ ગભીર સ્થિતિ છે. ચ્છા કટાકટીભરી પળેા પુરુષ સ્ત્રીને સાથ આપી જાળવી લે, સંભાળી લે તેા લગ્નજીવનની સ્થિરતાને આંચ આવે નહી, આ ક્ષથી જ અને વચ્ચેની સમજણ આરભ થાય છે. શ્રીમતી બકુલ પટેલે પરિસંવાદના ઉપસ’હાર કરતાં કહ્યું કે 'તે વિદુષીએ મહત્ત્વની વિચાર–પ્રક્રિયા દર્શાવી છે. વળી લગ્નજીવનની સ્થિરતા ક્ષીણુ થઇ રહી છે એવા પ્રશ્નને સીધેસીધે હા કે ના માં જવામ માપી શકાય નહીં. લગ્ન–સસ્થા ખે વ્યકિતના પાયા પર નભે છે. પુરુષ અને ઔ ખતેની સમાન જયાખદારી છે. પુરુષે પશુ અષા રસ્તે આવવું જોઇએ, પણ પુરુષ આ સ્વીકારતા નથી, મા સમાન જવાબદારી સ્વીકાર કરી, પુરુષ સ્ત્રીને તેની ક્ષમતા – ક્ષતિ સહિત જેવી છે તેવી સ્વીકારે તેમ જ રત્રી પશ્ન પુરુષને જેવા છે તેવા જ સ્વીકારે ત લગ્નજીવનની સ્થિરતા પર હાઇ ખતરા નથી. પરન્તુ મા આદશ પરિસ્થિતિ છે. વળી અદ્લાતા સમયમાં સામાજિક સદ'માં લગ્નની સુસંગતતા કેટલી જળવાઇ રહી છે તે તપાસવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સફળ સ્થિર લગ્નનું પ્રમાણ ઘટી રહ્યુ` છે. આછી સ્થિરતા પ્રતિની આ ગતિ માપણી પ્રગતિ છે કે પછી પતન છે તે એક પ્રશ્ન છે. સમારંભના આરંભે ડેટ ાર. સી. શાહે તથા પ્રા. તારાબહેન માર. શાહે સધની પ્રવૃત્તિના તથા પ્રસ્તુત પરિસંવાદના માર્યેાજનના હેતુ વિશે કહ્યું હતું. રસપ્રદ પ્રશ્નોત્તરી અને શ્રીમતી જ્યોત્સના શેડની આાભારવિધિ માદ ક્રાય'ક્રમનું સમાપન થયુ હતુ. શ્રીમતી ધીરજએન દીપચંદ શાહુ રમકડાં ઘર ઉદ્ઘાટન સમારંભ 'સ'ધ' ના ઉપક્રમે શ્રીમતી ધીરજએન દીપચંદ્ર શાહે રમકડાં ઘર નું ઉદ્દધાટન રવિવાર, તા. ૫-૫-૮૫ના રાજ રાખવામાં આાવ્યું છે, જેના સવિગત કાર્યક્રમ આ પ્રમાણે છે : અતિથિ વિશેષ સ્થળ પ્રમુખ : કુ. પ્રાચી ધનવ'તભાઇ શાહ (ઉ. વ. ૧૦) ઉદ્ઘાટક : ક઼, ગૌરી સુધીરભાઇ શાહુ (ઉ. વ. ૮) સમય : અમુલ શાહે સાજ 13 ૨૪૯ : કુ. નીશિતા નીતિનભાઇ શાહ (ઉ. વ. ૬) : પાનઃ કાર્ડિયા સભગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ શેડ, રસધારા -એપરેટિવ સાસાયટી લિ., ખીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુખ–૪૦૦ ૦૦૪, ફોન : ૩૫૦૨૯૬. રવિવાર, તા. ૫-૫-૮૫ના રોજ અપેાના ૪-૦૦ કલાકે, સૌને ઉર્પાસ્થત રહેવા સ્નેહભર્યુ" નિમંત્રણ છે, સત્ર સમાચાર ભકિત સ’ગીતના કાર્યક્રમ ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મત્રીએ ‘સધ'ના ઉપક્રમે રવિવાર, તા. ૫-૫-૧૯૮૫ના શ સવારના ૯-૩૦ ક્લાકે ભારતીય વિદ્યા ભત્રનના ભાગૃ ચેાપાટીમાં ભકિત સંગીતના એક કાયક્રમ ચાજવામાં આવ્યે છે, જેના વિગતવાર કાય`ક્રમ હવે પછી જથ્થાવવામાં આવશે. લિ. મત્રીએ ભુલ સુધાર પ્રબુદ્ધ જીવન' ના આ અંકમાં 'ધ'ના પ્રકાશમાની વિગતા અન્યત્ર આપી છે. તેમાં સ્ત્ર. પાન‘ઢ કાપડિયા ના પુસ્તકેની કિંમત ભૂલથી જાવેલ નથી. સત્યમ, શીયમ, સુંદરમ્ ની કિંમત રૂ. ૩-૦૦ અને ચિંતનયાત્રા ની કિંમત રૂ. ૭-૦૦ છે. લેાક્શાહી, જાહેર જીવન લે. પુષાત્તમ માવળંકર, સનિષ્ઠ મહારાષ્ટ્ર સાસાયટી, એલિસ શ્રીજ, કિંમત રૂ. ૧૦-૦૭ સાભાર સ્વીકાર જૈન સાહિત્ય સમારોહુ (ગુચ્છ-૧) સ’પાદઃ રમણુલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઇ કારા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને પ્રા. ગુશાખ દેઢી પ્રકા. મંત્રીએ મહાવીર જૈન વિદ્યાલય, એગષ્ટ ક્રાંતિ માગ` મુંબઇ-૪૦૦૦૩ કીમત રૂા. ૩૦-૦૭ સામાન્ય ચૂંટણી: પ્રકાશન, ૪ ગોપિ‚ અમદાવાદ ૩૮૦૦૦૬
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy