________________
પ્રહ છવન
તા, ૧૬-૪-૮૫
h
આસપાસના વાતાવરણ પ્રદષ્ટિ બદલાવા લાગે છે. દરેક સમસ્યાને ઉકેલવાનું સરળ બની જાય છે. દરેક મુશ્કેલીઓમાં [વચ્ચે મન નિર્ભય બની જાય છે. અને તુચ્છ સ્વાર્થી અને મતભેદથી થકિન પર બની જાય છે. જાણે સોનું અગ્નિમાં પીને શુદ્ધ બને છે. જે વાત શાસ્ત્રો વાંચી અને ઉપદેશે સાંભળીને નથી સમજી શકાતી, એ જિંદા શુદ્ધ આચારવિચાર અને સત્સંગથી શકય બની જાય છે,
- દરેક માનવીમાં બળ, બુદ્ધિ તથા ભાવનામાંથી કોઈને કોઈ ગુરુની વિશેષતા હોય છે. એ પ્રમાણે ઉપાસના માર્ગ પસંદ કરી શકાય છે. બુદ્ધિપ્રધાન લેકે જ્ઞાન દ્વારા સુષ્ટિ. તેમ જ ઇશ્વરને જાણવાનો પ્રયત્ન કરે છે. શરીર અને મન પર સંયમ રાખીને એગિક ક્રિયાઓ દ્વારા ઇશ્વરને પામવાને પ્રયત્ન કરે છે. કર્મઠ ઋકિત, જેને પિતાના બાહુબળ પર ભરોસો છે, એ જીવનભર પિતાના પરિવાર, સમાજની જવાબદારીઓને પ્રસન્નતાપૂર્વક વહન કરે છે. પિતાના પ્રત્યેક શ્વાસો ઉપયોગ બીજાના ભલા માટે કરે છે. અને બધી જ ચિંતાઓથી અલિપ્ત બની કમળવત જીવન જીવે છે. એને ચિંતા હોય તે પણ શું? જે પિતાનું કામ કરે છે, પરિણામની આશા જેના મનમાં નથી, એ કમગી છે. ત્રીજો પ્રકાર ભાવુક લે છે, જે પિતાના નિર્મળ હદયથી પરમાત્માને પ્રેમ કરે છે. તે માત્ર એની નિકટતા, એનું અનુસધાન ચાહે છે.
લગ્નજીવનની સ્થિરતા વિષે વાર્તાલાપ
2 રેહિણી ભટ્ટ વિશ્વસંસ્થાએ ૧૯૭૫ના વર્ષથી એક દાયકે “અતિરરાષ્ટ્રીય મહિલા દશક' તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ૧૯૮૫ના વર્ષમાં આ દાયકે સમાપ્ત થઈ રહ્યો છે. આ દાયકા દરમિયાન તેમ જ તે પૂર્વે પણ પુરુષપ્રધાન સમાજમાં નારીની પરિસ્થિતિ વિશે ગંભીર વિચારણુઓ થઈ છે. પુરુષપ્રધાન સમાજમાં નારીને દ્વિતીય દરજજાના ઢાંચામાં ગોઠવી દેવાઇ છે. સમાજમાં નારીના પ્રસ્તુત પરિસ્થિતિ પરત્વે જાગૃતિ કેળવવા ઠેર ઠેર–નારી મુકિત મલિન ચાલી રહ્યું છે. આપણા દેશમાં પણ નારી-મુતિ ચળવળને જુવાળ પાશ્ચમના દેશેમાંથી જ આવ્યા છે. પશ્ચિમની મહિલાઓની જાગ્રતની ચળવળ સાથે જ ત્યાંની મહિલાઓ સામે બીજો એક ગંભીર પડકાર ઊભો છે. આધુનિક શોધ, મુકત સાહચર્ય વગેરે બાબ તેને લઇને, સમાજના મહત્તાના ગ સમી લગ્નવસ્થાના . - પાયા હચમચી ગયા છે, તેને સ્થિર રાખવાને.
આધુનિક શેના ફાયદાઓ સાથે તેની આડઅસર પણ 'ધણી થઇ રહી છે. માથુસ માણસથી વિખૂટો પડી રહ્યો છે એકલતા, હતાશા, નિરાશા અનુભવી રહ્યો છે પરસ્પર ભેગાં રહેવાની વૃત્તિ અને ભાવનામાંથી જ સમાજરચના કુટુંબવ્યવસ્થા, લગ્ન સંસ્થાનું સર્જન થયું છે. આ સંસ્થા જ માસને એકલા પડતે બચાવી. શકશે. તેની માનવીય સંવેદનાને કુઠિત થતી અટકાવી શકશે. આ પરિસ્થિતિની પૂર્વભૂમિકા સાથે “આપણે ત્યાં લગ્ન વ્યવસ્થાની સ્થિરતા ક્ષીણુ થઈ રહી છે? એ વિશે વિચાર કરવાને સમય પાકી ગયો છે. તાજેતરમાં જ મુબઈ જૈન યુવક સાથે ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરમાં શહેરની અગ્રણી માતેલાઓના આ વિશેના એક પરિસંવાદનું આયે.જન કર્યું હતું. વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી અમીના નકવી, મહિલા સામાયિક ફેમિનાર ના તંત્રી વિમલા પાટિલ અને જાણીતા મેનેજમેન્ટ કન્સલટન્ટ શ્રીમતી બકુલ પટેલે ઉકત વિષયની વિસ્તૃત છણાવટ કરી હતી.
સૌ પ્રથમ શ્રીમતી પાટિલે સૌભાગ્યનું પ્રતીક ગણાતી બિન્દી આજની સ્ત્રીઓ શા માટે કરે છે તે વિશે કહ્યું હતું,
ત્યાર બાદ લગ્ન સંસ્થાના આરંભ વિશે બેલતાં તેમણે કહ્યું કે માનવ સિવાય બીજા કોઈ પ્રાણીમાં આ વ્યવસ્થા પ્રવર્તતી નથી. લાખ વર્ષમાં પૂર્વ ભટકતા માનવીના જીવનમાં ત્રણ મહાન પરિવર્તન આવ્યાં. (1) અકસ્માતે આગની શોધ" થઈ. (૨) વરસાદ અને (૩) તેણે તેની ગુફાની સામેની જમીનને ટુડે સાફ કરી, ખેતી વિકસાવી, તેમાંથી માલિકી ભાવ જ કે મારી આ જમીન “મારા જ વંશ ભોગવે. અને તેમાંથી જ લખવ્યવસ્થા નિપજી. તેને ખાતરી જોઈતી હતી કે તેની સાથેની સ્ત્રી તથા બાળકો તેનાં જ છે અને રહેશે. આમ પુરુષે પિતાની જરૂરિયાત માટે આ આખી વ્યવસ્થા ઊભી કરી. - ત્યાર બાદ અન્ય પરિવતની સાથે આ વ્યવસ્થાની વિચારવામાં પણ અનેક પરિવર્તનો આવ્યાં આપણે આઝા. થયાં પછી, ખાસ કરીને છેટલાં ૪૦ વર્ષોમાં સ્ત્રીઓ વધુ ઝડપથી બદલાઈ રહી છે. પુરુષે આ પરિવર્તન પરત્વે એટલા સભાન
ઉપાસનાની પદ્ધતિ દેશ, કાળ અને સ્થિતિ પ્રમાણે રચાય છે. પરંતુ એ બધામાં મૂળ ભાવના તે એક જ છે. એની ભાષા, વંદનના પ્રકાર અને નામસ્મરણ માટે ગમે તે શબ્દો હૈય, પરંતુ બંધાને અર્થ તે એક જ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશને # સત્યમ, શિવમ, સુંદરમ
લે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
* ચિંતનયાત્રા
લે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
* અવગાહન - લે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કિ. ૨૦/-..
હાલ અમાપ, * સમયચંતન • લે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
"કિ. રૂા. ૩૦/- પુસ્તકે “સંધના કાર્યાલયમાંથી મળશે. , , , : ; ' ' શિ, મંત્રીઓ