________________
તા. ૧૬-૪-૮૫
ઇન્વેસ્ટમેન્ટસ-પરિશિષ્ટ ૩” મુખ
૫૦૦-૦૦ રસધારા ા આપ સેાસાયટીના શેર ૧૦ શેર ૨૦૦૦૦-૦૦ તાતા ઓઇલ મિલ્સ લિ., ડીખેચર ૨૦૦ ૧૫૦૦૦-૦૦ ખાષે ડાઇ'ગ કુ, ડીખેન્ચર ૧૫૦ ૧૫૦૦૦-૦૦ વાલ્ટાસ રાઇસ ડીમેન્ચર ૧૫૦
૫૮૫૦-૦૦ તાતા લેકામેાટીન (૪) ડીમેન્સર ૧૩ ૧૦૨૦૦૦-૦૦ યુનિટ ટ્રસ્ટ એક્ ઇન્ડીયા ૨-૦૦૦૦-૦૦ ભારત પેટ્રોલિયમ
૯૦૦૦૦-૦૦ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફ્ટીલાઇઝર લિ. ૫૪૦૦૦૦-૦૦ ઈન્ડીયન એલ કાર્પેારેશન
૮૦૦૦૦-૦૦ સ્ટીલ એથેરિટી એફ ઇન્ડીયા લિ. ૩૫૦૦૦-૦૦ હિન્દુસ્તાન ઝ
૫૦૦૦૦-૦૦ ઈન્ડીયન ટેલીફ઼ાન ઇન્ડસ્ટ્રીઝ લિ. ૧૫૦૦૦૦-૦૦ ભારત હેવી ઇલેકટ્રીક કુાં.
૪૫૨૦૦૦-૦૦ મ’ક ઓફ ઇન્ડીયા ક્રિસ ડીપોઝીટ-સેન્ડહસ્ટ રાડ
૧૪૦૦૦૦૦૦ મૈં એક ખાડા
૧૨૫૦૦૦-૦૦ યુનિયન બેંક ઓફ ઇન્ડીયા ૩૦૦૦૦-૦૦ જૈન સહકારી બૅક લિ. ૬૦૦૦૦-૦૦ પૈાળ કા. આપ. ખેક લિ. ૬૦૦૦૦-૦૦ માંડવી રા. આપ. બે'ક લિ. ૬૦૦૦૦-૦૦ ખમ્મે મરાન્ટાઇલ ટા. આપ. બેંક લિ. ૬૦૦૦૦-૦૦ સારસ્વત કા. આપ. બેંક લિ.
૨૨૯૦૩૫૦-૦૦
પ્રમુદ્ધ જીવન અને
શ્રી મુખ' જૈન યુવક સધના પેટ્રના, આજીવન અને વાર્ષિક સભ્યા, શુભેચ્છા, પ્રમુદ્ધ જીવન'ના ગ્રાહા અને ચાહા, લેખક મિત્રો અને વિવિધ સસ્થાએંના કાય કર્તાઓને નમ્ર અરજ છે કે
(૧) ‘પ્રબુદ્ધ જીવન”માં રાખ઼પણ ધધાદારી પેઢી કે કોઇ પણ સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારની મસ્થાની કાઇ પણ જાહેર ખખર (Advertisement) લેવામાં માનતી નથી.
(૨) પ્રબુદ્ધ જીન' માં શ્રી મુખ્ત જૈન યુવક સંધ સિવાય અન્ય કઇ સંસ્થાના કાર્યક્રમાની વિગતે કે સમાચાર (Announcement) લેવામાં આવતા નથી.
(૩) પ્રબુદ્ધ જીવન'માં 'ધ' સિવાયની અન્ય ફાઇ સસ્થાત્માના થઇ ગયેલ માય ક્રમાના અહેવાલ પ્રગટ કરવામાં આવતા નથી.
પ્રબુદ્ધ જીવન
(૪) અન્ય કાઈ પણ સસ્થા માટેની દાનની અપીલે
છાપવામાં સ્ત્રાવતી નથી.
(૫) સામાન્ય રીતે ક્રાઇ પણ વ્યક્તિની અંગત સિદ્ઘિના સમાચાર લેત્રામાં આવતા નથી. (અપવાદરૂપ જોગામાં કાયવાહક ક્રમિતિ તેને નિષ્કુ'ય લઇ શકે છે.)
(૬) ‘પ્રમુદ્ધ જીવન’માં ચિંતનાત્મ લેખે આપવામાં આવે છે, કેટલે વ્યાખ્યાતા વગેરેના મહેવાલ લેખના સ્વરૂપના હરી અને પ્રબુદ્ધ જીવન”ના ધેારણને અનુરૂપ લાગશે તે જ સ્વીકારી શકાશે. લિ. મ`ત્રીઓ.
—; પા સ નાઃ
-
અને અનવર આગેવાન
૨૪૭
આપણું સમગ્ર જીવન એક પ્રકારના યોગ છે. એ યાગને આરંભ પ્રાથના તથા ધ્યાનથી થાય છે. જો કે, પ્રાય'ના અને ધ્યાન પ્રારંભિક અવસ્થા છે, જેમ આપણે બારાખડી શીખીએ, પછી વાંચવા-લખવાનુ શરૂ કરીએ, આ રીતે આાપણા અભ્યાસ વધે છે. તેવી જ રીતે ઉપાસનાનું પણ છે. જે ક્ષણે વ્યક્રિત ઉપાસના કરે છે, ત્યારે ચાગના અધ્યાયનુ પ્રથમ પૃષ્ઠ ખૂલે છે, અને એને અભ્યાસ વધતા જાય છે. આ રીતે ઉપાસનાની ક્રિયા શુભ પ્રેમ માટે શક્તિ મેળવવાની ક્રિયા છે. પરંતુ ઉપાસના અને પ્રાથનાની મા ક્રિયાથી અજાણ લેાકા એ કરવા છતાં પણ એના કાષ્ઠ લાભ પામી શકતા નથી, કારણ કે ભાવના સાથે એને કાઇ મેળ હોતા નથી.
ઉપાસના એટલે પ્રિયનું સાંનિધ્ય (ઉપ-આાસન). મન— પ્રાથથી પ્રિયની નિકટતા જ સાધના છે, પૂજા છે. એ આપણા પર આધાર રાખે છે કે, આપણને કાણુ પ્રિય છે. ખરેખર તા શ્વર જ આપણને પ્રિય હોવા જોઇએ. ઉપાસનાના અથ કેવળ અષ્ટની મૂતિ' સામે બેસીને થાડીવાર સુધી કાઇ નામને જાપ, હેલન કે પાઠ-પૂજા જ નથી. જીવનમાં સંતાય, શાંતિ સુખ અને ગૌરવ આપનાર બધાં જ શુભ ક્રમાઁ ઉપાસનાની શ્રેણીમાં આવે છે. નાસ્તિક પણ જો પોતાનુ જીવન ખીજાના કલ્યાણુ અને દુઃખ દૂર કરવામાં વીતાવતા હોય તે એ પણ શ્રેષ્ઠ
ઉપાસક છે.
કાઇ પણ ધમ' હોય, ગમે તેટલા મત-મતાંતર હાય, કાઇ પણ આચાર વિચાર હોય, પરંતુ સવ'માં એક જ ભાવને, એક જ ધ્યેયને પામવાના પ્રયત્ન છે. પછી પ્રાથના હોય કે, નમાજ હોય, પૂજા હોય કે તપસ્યા-અધાતુ એક જ લક્ષ્ય છે. આ લક્ષ્ય માટે સમર્પિત વ્યકિતમાં સત્ય, ‘પ્રેમ ન્યાય, સરળતા, નિષ્ઠા અને ક્રમ"ણ્ય સહેજ ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં વાતાવરણની સામ્યતા અને સાત્ત્વિકતા જરૂરી છે. આચાર વિચાર તેમ જ કાયની શુદ્ધતા અની પર જ નિર્ભર છે. એ વગર ઉપાસનાના નામે ઉપાસક જીવનભર પેાતાની જાતને છેતરતા રહે છે. જે ઉપાસનામાં મનની સાથ ન હોય તા એ શુભ કમ અને શુભ કુળ આપવામાં અસમય' બને છે. ઉપાસના કરવા છતાં પણ જો એનું પરિણામ . લેાકલ્યાણની ભાવનામાં અધ્યાય નહિ તે આવી ઉપાસના નિરક છે, છલના છે– પાતાની જાત સાથે અને અન્ય સાથે પણુ.
ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, “મનને વશમાં રાખીને મારામાં ચિત્ત લગાવ'. માત્ર આ જ સ્થિતિમાં ઉપાસક શ્વર સાથે જોડાઇ શકે છે. આ રીતે જે યોગ કરે છે તે પરમાનંદ પામે છે. મન ભારે ચગળ છે. મનની એકાગ્રતા કાઈ પણુ ઝાયની સળતાની પ્રથમ શરત છે. એન્નારમાં એ શક્ય ખનતું નથી. એ માટે સાચી લગન જોશે, એ લગન જ આપણા આચરણ તેમ જ વ્યવહારને બદલી નાખવાની શક્તિ ધરાવે છે. મન ચિતામાંથી મુકત થષ્ટ નિર્મળ બને છે. મનની એકાગ્રતા પણુ વધે છે. જેમ જેમ સમય વીતતા જામ છે તેમ આનંદની અનુભૂતિ મત્રા લાગે છે. જીવન પ્રત્યે,