________________
૧eo
પ્રબુદ્ધ જીવન
'તા. ૧-૧-૮૫ વાંક પિતાને અને દોષ બીજાને -
? સૂર્યકાન્ત પરીખ રાજકારણમાં આપણે રોજ રોજ મનુભવ કરીએ છીએ
પિતાની ભૂલને સ્વીકાર કરતાં શીખીએ તે તેમાંથી કે દરેક પક્ષવાળા પોતે જે કામ નથી કરી શકયા તેના
બીજાને દોષ કાઢવાની વૃત્તિ ઓછી થતી જશે અને દોષનો ટોપલે બીજાને માથે ઓઢાડે છે. આપણાં અખબારોને ઇશ્વરકૃપા હશે તે તેમાંથી કાંઈ કર્તવ્ય માટેનું બળ ઊભું પાને એવી સેંકડે વાતે આવ્યા કરે છે કે લોકોના કલ્યાણ થશે. ચારે તરફ ફેલાઈ રહેલા આ રાજકારણને મહારોગમાંથી માટેની ચેકસ ભેજના ન થઈ શકી, કારણ કે તે વખતના આપણે વહેલા છૂટીએ એ સૌના હિતમાં છે; નહીંતર આ સત્તાધારી પક્ષે તે વખતે કશું જ ધ્યાન નહોતું આપ્યું. મને દવા દેશને ધીરે ધીરે અધોગતિ તરફ લઈ જશે તેમાં ચૂંટણીને ટાણે આવા દેષાપણુ વધુ પ્રમાણમાં રોજ ને રોજ કોઈ શંકા નથી. આપણું રાજકારણુ બીજાને દોષ કાઢનાર આપણે વાચીએ છીએ, અને તેની અસર આપણું મન પર બની ગયું છે, તેની સાથે ધર્મભાવના જોડવાની ગાંધીજીની થાય છે. એટલે આપણી ભૂલોને બીજાને માથે કેમ ઓઢાડી વાત તો સાવ હવામાં ઓગળી ગઈ છે. દેવી તે માટે તે તૈયાર થઇ જાય છે.
જે જે દેશોએ આર્થિક દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી વેપારોગમાં પણ આવી જ મને દશા જોવા મળે છે.
છે, તેવા દેશમાં જર્મની અને જાપાનને દાખલે એટલા અમે શું કરીએ? અમારે કાળા બજાર કરવા જ પડે છે, કારણ એ
શા માટે અજોડ છે કે ત્યાં પ્રજાજીવનમાં બીજાને દેષ કાઢવાની
છે જે છે કે કે સરકારના અધિકારીઓ જ ભ્રષ્ટાચારી થઈ ગયા છે.
વૃત્તિ ભાગ્યે જ જોવા મળે છે. એ દેશે ત્રીસ વર્ષ પહેલાં અમારે ઉદ્યોગને કે વેપારને બચાવવો હોય તે નાછૂટકે ' '
તે સાવ ખંડિયેર જેવા થઈ ગયા હતા, તેમાંથી તેઓ આર્થિક અમારે એવું કરવું જ પડે છે. આવાં વાક અનેક
વિકાસના શિખરે પહોંચ્યા છે. તેને અર્થ એ છે કે તેઓમાં ઉદ્યોગપતિઓ અને વેપારીએ રજેરજ વાપરતા હોય છે.
એક રાષ્ટ્રીય ચારેયને વિકાસ થયેલ છે. આપણી સામે આવા પિત સાવ સ્વચ્છ અને પ્રામાણિક રહેવા માંગે છે, છતાં
જવલંત દાખલા આજે મેદ હોવા છતાં આપણે વધુ ને પરિસ્થિતિના તેમ રહી શકતા નથી એવી વાતે ચારે તરફ
વધુ અધિકાર તરફ જતા હોઈએ એવે ભાસ થયા કરે છે. સાંભળવા મળે છે. પિતાને વાંક છે જ નહિ, બીજાને જ વાંક છે તેમ ઠસાવવા પ્રયત્ન જ થતું હોય છે. તેનું એક
આપણું જાહેરજીવન પિતાના દેશને સ્વીકાર કરનારાઓથી મેટું વાયુમંડળ ઊભું થાય છે.
ઉભરાય એવી હવા આપણે સૌ કરીએ. શિક્ષણક્ષેત્રમાં પણ આવા જ સૂરો. સાંભળવા મળે છે:
* સ ઘ સમાચાર * અમે શું કરીએ, જોર-જલમથી વિદ્યાથીઓ ચોરી કરે છે, માસ વધારે મેળવવા ભ્રષ્ટાચાર કરે છે, તેને અમે કેવી રીતે
રમકડા ઘર રેકી શકીએ? મહાવિદ્યાલયની આસપાસ આવું પણ
સંધના ઉપક્રમે બાળકે માટે ટોયઝ લાયબ્રેરી શરૂ સાંભળવા મળે છે. આમ આપણુ દેવામાં બે જાતના કે તેથી વધુ ત્રણ-ચાર
કરવા . ૨૫,૦૦૦/-નું દાન આપવાની શ્રીમતી ધીરજબેન જાતનાં મહોરવાળી જીવનપદ્ધતિ લગભગ દરેક ક્ષેત્રે કૂલીફાલી
દીપચંદ શાહની દરખાસ્ત આવી હતી, જેને સંઘની કારોબારી છે, અને તેમાં દરેક વ્યકિત બીજાને દોષ કાઢીને પિતે
સમિતિએ સાભાર સ્વીકાર કર્યો છે. આ લાયબ્રેરીના આયો
જનની જવાબદારી છે. અમૂલ વાહને સેપિવાનો નિર્ણય કશો જ વાંકગુના વગરનું જીવન જીવે છે તેમ બતાવીને સમગ્ર સમાજને છેતરવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધિશાળી અને
કરવામાં આવ્યો છે. સુજ્ઞ વાચકે મનમાં તે આ બધી વાતો સમજે છે, પરંતુ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ: વ્યક્તિત્વદર્શનની વીઠિયા તેઓ પણ એ જ પરિપાટીમાં કયાંક ને કયાંક હોઈ ચુપકીદી
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના વ્યકિતત્વને જીવંત સેવે છે.
પરિચય અપાય એવી વીડિ ફિલ્મ તૈયાર કરાવવા માટે શ્રી જ્યારે સમાજની આ દશા હોય ત્યારે ખેટાં કામે સામે
, મહાવીર સેવા સંઘના શ્રી ચંદ્રકુમાર જે. શાહે સંઘને માથું ઊંચકવાની શકિત આપણામાં કેવી રીતે આવે ? સ્વાભાવિક
રૂ. ૨૫,૦૦૦/-નું દાન આપવાની ભાવના સાથે છે કે ન જ આવે અને બંધ ખંડની ચાર દીવાલે વચ્ચે જ
દરખાસ્ત મૂકી હતી, જેનો સાથે સાભાર સ્વીકાર કર્યો છે. આપણે આ ખોટું થયું અને તે ખોટું થયું તેમ ચર્ચા કરીને
- આ માટે છે. ધનવંત ટી. શાહ, શ્રી વસનજી લખમશી સંતેષ માણીએ. પરંતુ ખાટાને કાઢી મૂકવા માટે જાહેર
શાહ, શ્રી ગણુપતભાઈ મ. ઝવેરી, શ્રી હરીન્દ્રભાઈ દવે, પ્રયત્ન કરી ન શકતાં હોવાથી આપણું સુંવાળાપણું વધતું જ , શ્રી ચન્દ્રકુમાર જે. શાહ (કન્વીનર) શ્રી પન્નાલાલ ૨. શાહ જાય છે.
શ્રી ગુલાબ દેઢીયા શ્રી સુબોધભાઈ એમ. શાહ આ મહીપતભાઇ - ગાંધીજીએ જ્યારે કહેલું કે “મારી આ ભૂલને હું
જાદવજી , શાહ, પૃ. તારાબેન ર. શાહ, શ્રી મનસુખલાલ હિમાલય જેવી મોટી ભૂલ ગણું છું” ત્યારે તેમાં ભૂલ
ચીમનલાલ ચકુભાઈ શાહની ઉપસમિતિની નિમણુંક કરવામાં સ્વીકારની છે. મોટી હિંમત હતી તે તેમને જાહેરજીવનમાં
આવી છે. . પિતાને ઘણું બળ આપનાર તે હતી જ, પરંતુ રાષ્ટ્રના
જાહેરજીવનમાં એ પરિપાટી જળવાઈ રહે તેવી તેમની ઇચ્છા સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના જીવનને આવરી લેતી - હતી. ભૂલ-સ્વીકાર પાછળ ત્યાગ કરવાની તત્પરતા પણ હતી. કેસેટ, વીડિયો ફિલમ, ફિલ્મ ફેટોગ્રાફ આદિ જેમની પાસે
જો આપણે આ શરૂઆત પિતાના કૌટુંબિક જીવનમાં પણ ઉપલબ્ધ હોય તેમને સંઘના કાર્યાલયમાં જણાવવા વિનંતી.