SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૫ પ્રબુદ્ધ જીવન પ્રશંસા કરીએ છીએ. વોટરગેઈટના પ્રકરણ પછી પ્રમુખ લિંકને કહ્યું હતું કે એમ ન પૂછે કે તમે દેશને માટે શું નિકસનને જવું પડ્યું. એને સમાંતર બનાવે રાજકીય-રાષ્ટ્રીય શું કરી શકશે. એમ પૂછો કે તમે દેશને માટે શું કરી શકશે,' સ્તરે આપણાં દેશમાં પણ બન્યા છે. અધની અપવાદરૂપ અત્યારે આપણે જે મન:સ્થિતિ ધરાવીએ છીએ એ જોતાં ઘટનામાં એન. ટી. રામારાવ મુખ્ય પ્રધાનપદે પુન : આરૂઢ એટલું ૫ણું કહીશું કે “દેશ અમારા માટે જે કરવા થયા. પરંતુ વ્યકિતગત ધોરણે પશ્ચિમની પ્રજા પિતાના બંધાયેલ છે તે નહિ કરે તે અન્યાય અમે સહન નહિ - અધિકારો વિશે માત્ર જાગ્રત જ નહિ, અતિ જાગૃત છે. કરીએ.' તે એ પણ દેશને માટે કંઈક કયું ગણાશે. ચલાવી લેવાની વૃત્તિ એ પ્રજામાં જરા પણ જોવા મળતી આપણા માનસની સ્થિતિ મોહન જેશી હાજિર હે'માંની નથી. એવી જાગૃત વૃત્તિની પણ કેટલીક સમસ્યાઓ જરૂર ચાલ જેવી છે. જે દેશની સ્થિતિ સુધારવી હશે તે આ હશે; પરંતુ આપણે આપણુ અધિકારો વિષે સજાગ બનીને ચાલની સ્થિતિ સુધારવી પડશે. ઉદાસીનતાની ઊધઈ આપણને થતા અન્યાય સામે લડી લેવાની વૃત્તિ, શક્તિ આ ચાલના પાયાને કેરી રહી છે. જો અનેક મોહન જેશીઅને હિંમત કેળવવાની જરૂર છે. એ ન કેળવી શકીએ તે એનાં બલિદાને અટકાવવાં હોય તે આ ઉદાસીનતા દૂર આપણામાંના જે કઈ એવી હિંમત કેળવે એમને “મૂખ' કરવા “પેસ્ટ કન્ટ્રોલની તાકીદની જરૂર છે. કદાચ આ એક જ ન ગણીએ અને ઓછામાં ઓછું એમને નૈતિક ટેકે આપવાની પેસ્ટ કન્ટ્રોલ એવું હશે જે વિના મૂલ્ય મળવા છતાં ખૂબ જ જરૂર છે. આપણા સર્વાગી વિકાસ માટે અણમૂલ અને અનિવાર્ય છે. કુંડ લિ ની * શ્રીમતી નિરુબેન સુધભાઈ શાહ - :. મનુષ્ય, ઇશ્વરની સર્વોત્તમ રચના છે, બ્રહ્મનું જ સૂક્ષ્મ ત્યારબાદ મણિપુર ચકમાં ૧૦ નાડીયું જેને સમૂહ છે, ૨૫ છે. જે કાંઈ બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે. સંપૂર્ણ બ્રહ્માંડની જેમાં અગ્નિતત્વનું પ્રાધાન્ય હોવાથી સાધક સંપૂર્ણ શારીર સૂક્ષ્મતમ સાતિઓને ઇશ્વરે મનુષ્યમાં નિહિત કરેલી છે. સ્વાર પ્રાપ્ત કરે છે. પાચનના વિકારે તથા નેત્રરોગ પર ઇદ્રિનાં સંયમ અને તપશ્ચર્યા દ્વારા મનુષ્ય આ શકિતને કાબૂ મેળવી શકાય છે. જગાવીને ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત કરી શકે છે. એને કુંડલિની ત્યાર બાદ અનાહત ચક ૧૨ નાડીકુંજોને સમૂહ છે, શકિત કહે છે. અને વાયુ તત્વનું પ્રાધાન્ય હોવાથી ધ્યાનની અવસ્થામાં - આ શકિતને જનનેન્દ્રિય તથા ઉપેન્દ્રિય વચ્ચે બ્રહ્મનાદ સંભળાય છે. ચામડીના રોગે અનાહત ચકની સાડાત્રણ વળ ખાઈને સુષુપ્ત અવસ્થામાં પડી રહેલી સાધનાથી સારા થાય છે. કલ્પવામાં અાવી છે. મનુષ્ય પોતાના ચિત્તને એકાગ્ર કરીને વિશ િચક્ર થાયરોઇડ ગ્રંથિની પાસે ગળામાં સ્વરપેટીમાં તથા પ્રાણવાયુના કોર પ્રહાર વડે આ શકિતને સ્પંદિત કરી આવેલું છે. ૧૬ પાંખડીવાળું કમળનાં જેવું આકાશ તત્ત્વની શકે છે. ધીરે ધીરે તે પોતાના મૂળ સ્થાનથી ઉર્ધ્વગમન કરતી, પ્રધાનતાવાળું છે. થાનાવસ્થામાં એ પૂર્ણ ચંદ્ર જેવું બ્રહ્મરંધ્રમાં રહેલા સહસ્ત્રાર સુધી જઈને ઈશ્વરીય શકિતને દેખાય છે. સંગીતના સાત સૂરો અહીંથી નીકળે છે. સાધક સાક્ષાત્કાર કરી શકે છે. સદગુરુ ની કૃપાથી અથવા કોઈ દેવી ભૂખ-તરસથી પર બનીને મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે. પ્રેરણાથી લાખોમાં કંઈક એકાદ માણસ આ સ્થિતિ સુધી આજ્ઞાચક ભ્રમથમાં આવેલુ છે યાનાવસ્થામાં તીવ્ર પ્રકાશ પહેચી શકે છે. કેટલાક સાધકે માર્ગમાં જ નાની મોટી કયારેક ચક્રાકાર અથવા કયારેક દીપશિખા જેવો દેખાય છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી અટવાઈ જઈને મૂળ ધ્યેય ભૂલી આજ્ઞાચક્ર પર કાબૂ મેળવવાથી કોઈ પણ સંકલ્પ પૂર્ણ થયા જાય છે જે યોગી મહાત્મા કુંડલિની શકિત પર સંપૂર્ણ કાબૂ વિના રહેતો નથી. આ ભૂમયમાં ઈડા, પિંગળા ને સુષુમણા પામે છે તે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરીને દૂર દૂર રહેલી વસ્તુઓ નાડીનું મિલન થાય છે. યોગીઓનું આ ત્રિવેણીતીર્થ છે. જોઈ-સાંભળી શકે છે તેમ જ સદેહે બીજા સ્થાને પ્રગટ થવાની આજ્ઞાચક પર વિજય મેળવ્યા સિવાય સહસ્ત્રારમાં ક્ષમતા પ્રાપ્ત કરે છે. પ્રવેશ મળતા નથી. શરીરમાં મેરૂદંડની નજીક અલગ અલગ જગા પર આ સહસ્ત્રાર ચક કાનથી બે ઈંચ ઉપર તથા ભ્રકુટિથી નાડીકુંજોની સ્થિતિ બતાવવામાં આવી છે, જેને ચક ત્રણ ઈચ અંદર મસ્તકમાં બરબર વચ્ચે આવેલું છે, જેની કહેવામાં આવે છે. ચક્રને અર્થ છે ગતિશીલતા, જનનેન્દ્રિય કલ્પના સહસ્ત્રદલકમલ સાથે કરવામાં આવી છે. મૂલાધારથી તથા ઉપેન્દ્રિયના મધ્યમાં મૂલાધાર ચક છે. તંત્રશાસ્ત્રમાં ઉપર ઊંડેલી શકિતનું શિવ સાથેનું મિલનસ્થળ આને ચાર દળવાળું કમલ જેવું કહેવામાં આવ્યું છે. પૃથ્વી અહીં છે. આ ચક્રને અમૃતકળશ ૫ણું કહેવાયું છે, તત્ત્વવાળી આ ચક્ર પર ધ્યાન કરવાથી કયારેક પીળા રંગને જેને સક્રિય થવાથી આશ્ચર્યજનક પ્રાપ્ત થઈ શકે છે. આ સ૫, ક્યારેક દીપશિખા અથવા લાલપીળી જવાળાઓ દેખાય એ જ પ્રાણઊજા છે, જેને પ્રાપ્ત કરીને યોગીએ મહિનાઓ. છે. આ ચક પર કાબૂ પ્રાપ્ત કરવાથી પૃથ્વીના પેટાળમાં સુધી સમાધિ અવસ્થામાં રહે છે. છુપાયેલા ખનિજ પદાર્થોને જોઈ શકાય છે અથવા પ્રાપ્ત વાસના, તૃષ્ણ ને અહંકારમાં ડૂબેલે માનવી સાડાત્રણ કરી શકાય છે. વળ ખાઇને પડેલી સુષુપ્ત મહાસપિણી શકિતને ઓળખ્યા મૂલાધાર ચક્રથી ચાર આંગળ ઉપર સ્વાધિષ્ઠાન ચક છે વિના જ સારું જીવન પૂરું કરે છે. પરંતુ પ્રસુપ્ત અવસ્થાનો જેમાં ૬ નાડીયું જેને સમૂહ છે. આ ચક પર ધ્યાન કરવાથી ત્યાગ કરીને અષ્ટાંગ યોગ દ્વારા જે પિતાની પ્રાણશકિતને તથા જલતત્વ પ્રધાન હોવાથી જલતત્ત્વને સંબંધિત વિકારો ઉર્ધ્વગમન કરાવે તે કામ બીજનું જ્ઞાનબીજમાં પરિવર્તન પર કાબૂ પામી શકાય છે, તેમ જ સાધક કામવિજયી બની કરીને આત્મિક ઉથાન દ્વારા ઇશ્વર તત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. કુંડલિની શકિતની આ ઉપલબ્ધિ છે.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy