________________
તા. ૧૬-૪-૮૫
પ્રબુદ્ધ જીવન
નામે થતી હિંસા વિજયગુપ્ત મૌય
ધર્મના
યુપી આર્થિક બજારે જાહેર કર્યુ છે કે અમારી પાસે દૂધ અને દૂધની ચીજો (રખડી, માખણુ, ચીઝ વગેરે)ના ભરાવે એટલે બધા થઈ ગયા છે કે તેમના ભાવ ગગડી ન જાય અને ઉત્પાદાને યાગ્ય ઉપજ મળે તે માટે આશરે ખે લાખ ગાયાને કાપી નાખવામાં આવશે. આપણા હિન્દુ ધમના એક નેતાએ તેના વિરાધ કરીને એવી માગણી કરી છે કે વધારાની ગાયા કાપી નાખવાના ખદલે ભારતમાં મેલી દેવી. યુરોપ અને અમેરિકામાં ગાસ વધન ખે હેતુથી થાય છે; એક હેતુ ગાય પાસેથી બધુમાં વધુ દૂધ મેળવવાના હોય છે. તે માટે એ પ્રમાણે ગાયને ખારાક અને માવજત આપવામાં આવે છે. બીજો હેતુ ગાય પાસેથી વધુમાં વધુ માંસ મેળવવાના હોય છે, તે માટે ગાય હૃષ્ટપુષ્ટ થાય એવુ' પાષણુ આપવામાં આવે છે, યુરોપ અમેરિકાની દૂધ આપતી ગાયા આપણને અતિશયાતિ લાગે એટલુ બધુ દૂધ આપે છે. તેઓ દૂધની જીવતી ટાંકી હોય એવુ લાગે. દૂધથી ભરેલા તેમના આઉ એવડા મોટા હાય છે કે તેમને ઊઠતા તકલીફ પડે. યુરેપી અને યુરોપવશી સામમાં ગામાંસ ખારાકની એક મુખ્ય વાનગી હોય છે, વધુમાં વધુ માંસાહારી રશિયન પ્રજા છે. તેની પ્રજા માપણી પ્રાના લગમગ ત્રીજા ભાગની છે અને ત્યાં અનાજનું ઉત્પાદન આપણા ઉત્પાદન કરતાં લગભગ બમણું છે છતાં ર વષે તે લાખો ટન અનાજ આયાત रे છે અને ઢારને ખવડાવે છે, જેથી તેમનુ શરીર માંસલ અને, મૂડીવાદી વિચારક્ષરથી એવી છે કે જીલનની જરૂરિયાતાના ભાવ પશુ ઊંચા રાખવા, જેથી ખેડૂતાને અને વેપારીઓને વધુ કમાણી થાય, તેથી જો ઉત્પાદન વધુ થયુ' હોય અને માલ સાંધા થવાની બીક હોય તે કેટલાક માલને નાશ કરવા, જેથી ઊંચા ભાવ ટકી રહે. અમેરિકામાં જે માલતુ ઉત્પાદન વધી જતું હતું. તે ખેતીના ઉત્પાદનમાંથી બધારાના માલના નાશ કરી નાંખવામાં આવતા હતા. હવે નાશ કરવાને બદલે તેને ઉપયાય રાજકીય શસ્ર તરીકે થાય છે.
ખારાક માટે હિંસા કરવામાં આવે તે સમજી કાય એવી વાત છે, પરંતુ ખારાકના ભાવ ઊંચા રાખવા માટે મે–ત્રણુ લાખ ગાયાની તલ કરી નાંખવામાં આવે એવા માનસને વખાડવુ અને તિરસ્કારવુ . જોઇએ. ત્રીજ વિશ્વના દેશામાં ગરીબી અને અછત છે. હુમાં ધાં આફ્રિકી દેશામાં ઉપરાઉપરી પણ છે, કરાડા માણુસા દુકાળમાં સપડાયા છે. અને ધીમા મ્રુત્યુના મુખમાં હડસાયેલા છે. એક તરફ દૂધ જેવુ પશુ ન હાય એવાં બાળકો આફ્રિકામાં છે, ત્યારે યુરાપમાં વધુ દૂધ આાપવાના અપરાધ’ માટે નિર્દેષ ગાયાની કતલ થઇ રહી છે.
દાળ
મનુષ્યના પાણુ માટે કે સ્વાદ માટે બીજા જીવની હિંસા કરવામાં આવે તે ક્રમજી શકાય એવી વાત છે, તિખેટી અહિંસામાં માનનારા ઔદ્ધ ધમી' હોય છે. તેમ છતાં તે માંસાહાર કરે છે, કારણ કે તે અતિ ઊંચા, અતિ ઠંંડા પ્રદેશમાં અનાજ દુ'સ હાય છે. તેથી ખાદ્ય પશુની હિંસા કરતા પહેલાં પેાતાને છાશ્વાસન આાપવા તે પ્રાણીને આશીર્વાદ આપે
૩૯
છે કે તારા આત્માનું કલ્યાણુ થજે ! માંસાહારને હવામાન અને પર્યાવરણુ સાથે પણ સંબંધ છે. કાશ્મીર એવેશ ઠંડા પ્રદેશ છે કે ત્યાં બ્રાહ્મણો પણ માંસાહાર કરે છે. ઉત્તર ગાળામ ધમાં ધ્રુવ અક્ષાંસની અંતે બાજુ એવી બરફમય ઠંડી હોય છે કે ત્યાં કઇ વનસ્પતિ ઉગાડી શકાય નહિ. તેથી ત્યાં વસતા લેકા માંત્ર અને માકિ પર જ નભે છે. આ હિંસા અતિ વાય' કહેવાય. કેટલીક 'િસા ધમ'ના નામે થાય છે, તેના ચાવ ન થઇ શકે. ભારતમાં આવી વસેલી કેટલીક આય જાતિઓ માંસાહારી હતી, મેંટલું જ નહિ, પરંતુ યામાં પણ પશુએ હૈ।માતાં હતાં. જેમ વધુ પશુઓના ભાગ દેવાય તેમ દેવતાએ વધુ પ્રસન્ન થાય એવી માન્યતા હતી. અગ્નિને શ્વરનું મુખ માનવમાં માવતું હતુ, જેથી અગ્નિમાં બલિને ભાગ નાખવામાં આવતા હતા. બધા ધર્મોમાં અધશ્રદ્ધામાં બુદ્ધિના ત્યાગ થાય છે અને તેનુ સ્થાન રૂઢિ લે છે. તેથી ધણા અનર્થાં અને અત્યાચાર પણ થાય છે. આપણા દેશમાં ધમ'ના નામે હિંસાના અતિરેક થવા લાગ્યો ત્યારે ધમની સુધારણા માટે ભગવાન મહાવીર્ અને ભગવાન બુદ્ધ પ્રગટ થયા તે તેમણે હિન્દુ ધર્મની સુધારણા કરી. આમ જૈન અને બૌદ્ધધર્મસમાજના અને ધમ'ના ક્ષેત્રે ક્રાંતિ કરી. જૈન ધર્મી મુખ્યત્વે ભરતખંડની સીમામાં જ રહ્યો અને પાંગર્યો, ત્યારે ૌદ્ધ ધમ` દક્ષિણુ એશિયા, અગ્નિ એશિયા અને પૂત્ર' એશિયામાં મસૂરિયા તથા જાપાન સુધી પહુંચ્યા. મ એશિયામાં બલુચિસ્તાન, અધાનિસ્તાન અને અત્યારે એશિયાઈ રશિયાની અંદર અને બહાર જે મુસ્લિમ પ્રદેશ છે ત્યાં સુધી ફેલાયા હતા. અફઘાનિસ્તાનમાં ભગવાન બુદ્ધની એક કદાવર અને સુદર પ્રતિમા છે. તેનેા નાશ કરવા એક મુસ્લિમ બાદશાહું તેની ઉપર તાપમારો કર્યાં હતા 4 પરંતુ ર્વાચીન અફધાનિસ્તાનની સરકારે ભારતમાંથી નિષ્ણાત કળાકારાને માલાવીને ભગવાન બુદ્ધની આ મૂર્તિને પાછી તેના અસલ સ્વરૂપે લાવી દીધી. ઇન્ડાનેશિયાની બુદ્ધની સૌથી માટી મૂર્તિ છે. આરખાએ ઇન્ડોનેશિયાએ એ મૂર્તિની માંગફોડ કરી નથી.
આપણે પાછા હિંસાની વાત ઉપર આવીએ. ધમ'ના નામે હિંસા કરવા આરંભમાં ખ્રિસ્તીમા ઢળ્યા હતા. કારણુ કે યહુદી ધર્માંમાં બલિદાન દેવાની પ્રથા છે. ઇસુ 'ખ્રિસ્તી' બન્યા, પણ જન્મથી તેમ યહુદી જ હતા. ખ્રિસ્તી શબ્દ તે તેમના નામનું વિશેષણ છે. મુસ્લિમા, ખ્રિસ્તી અને યહુદીઓના આદેપુરુષ શ્રાદ્ધમ (ઇશ્રાહિમ) હતા. તેમને તેમની ઉપપત્ની હંગર વડે ઇસ્માઇલ નામના એક પુત્ર થયેા હતા. અને સારાહ અથવા સારાષ્ટ્ર નામની પત્ની વડે સે। વષઁની વયે પ્રમ્રાફ નામના પુત્ર થયા હતા. તેમને પ્રેરણા થઇ કે ઇશ્વરને પ્રસન્ન કરવા આપણુ જે સૌથી વધુ વહાલુ હોય તેને ભાગ આપવા જોઇએ. તેથી પુત્રને લઇને તેને ભેગ આપા વગડાના એકાંતમાં ગયા, પરંતુ ખલિદાન માટે પુત્રને જેવા છો. મારા ગયા કે ત્યાં ખલિદાન માટે પુત્રને ખલે એક ઘેટુ' આવી ગયુ, શ્વરે પ્રસન્ન થને તેના પુત્રને
– ઘેટુ