________________
પ્રયુદ્ધ જીવન
સંઘ સમાચાર શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪,
વાર્ષિક સામાન્ય સભા “બંધીની વાર્ષિક સામાન્ય સભા, મંગળવાર, તા. ૩૦-૪-૮૫ના રોજ ૫-૩૦ કલાકે શ્રી પરમાનંદ કાપડિયાણ માગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં
આવશે.
બચાવી લીધો અને તેના સ્થાને ઘેટાનું બલિદાન વીકાયું". . અબ્રાહમે ૧૭૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.
આ તે પિરાણિક વાત થઈ અને પરાણિક વાતમાં અતિશકિત અને કલ્પનાવિહાર હોય. પરંતુ યહુદી અને મુસ્લિમ ધર્મમાં બલિદાન દેવાની પ્રથા મા રીતે શરૂ થઈ. મુસ્લિમ તહેવારો અને શુભ પ્રસંગોમાં પશુઓનું અલિદાન દેવાય છે. દા. ત. ઈદના પ્રસંગે મુંબઈ અને કલકત્તા જેવાં શહેરમાં મુસ્લિમ હજારે પશુઓનું બલિદાન આપે છે. તે પ્રસંગ માટે હજારે પશુઓ લાવવામાં આવે છે. એક સમયે એક એવે મે બર લાવવામાં આવ્યું હતું કે આ કદાવર બકરો ક્યાંય જોવા ન મળે. ભાવિ અને અંધશ્રદ્ધાળુઓ તેને ખરીદી લઈને પિતાના તરફથી બલિદાન આપી પુણ્ય મેળવવા માગતા હતા. તેથી રસાકસીમાં તેના દસ હજાર રૂપિયા ઉપજયા અને દસ હજાર બકરી બેગ આપનારને શું પુણ્ય મળ્યું તે આપણે જાણતા નથી. ખરેખર તે આવા અજોડ બકરાને બકરીની ઓલાદ સુધારવા માટે વાપરે જેતે હતે. . મુસ્લિમ હજ કરવા જાય છે ત્યારે લાખો ભાવિકે મકમા શરીફમાં એકઠા થાય છે. તે બધાને પુણ્ય અપાવવા આર દેશમાંથી તથા દરિયાપારથી ઘેટા, બકરા, ગાય વગેરે લાવે છે " અને ભાવિને બલિદાન માટે આ પશુઓ: શકય એટલા " ઊંચા ભાવે વહેંચીને કમાણી કરે છે. આપણે ત્યાં શુભ પ્રસંગ હોય અથવા યાત્રાધામમાં પૂજા કે દર્શન માટે ગયા હોઈએ ત્યારે નારિયેળ વધેરીને દેવ કે દેવી સમક્ષ ભાગ ધરીએ તેમ મુસ્લિમ ભાઇઓ પશુઓને ભેગ આપે છે. વેદકાળમાં અને તે પછી ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના જમાના સુધી પ્રાણીઓને ભોગ અપાતો હતે. એ પ્રથા બંધ કરીને પ્રાણીના સ્થાને શ્રીફળને ભોગ અપાતો હોય એમ લાગે છે. હિંદુ ધર્મમાં પણ હજી શકિત માર્ગમાં (દેવી સંપ્રદાયમાં) પશુને બેગ અપાય છે. દેશી રજવાડા હતાં ત્યારે કેટલાક રૂઢિચુસ્ત હિંદુ રજવાડામાં રાજા તરફથી પાડાનો ભોગ અપાતે હતે. ધર્મના નામે કોઈ પણ પાપ થઈ શકે, એટલું જ નહિ પણ તે પવિત્ર કાર્ય ગણાય. પશ્ચિમ એશિયાની અને ઉત્તર આફ્રિકાની મુસ્લિમ પ્રજામાં કોઈ પણ શુભ કાર્યમાં શુકન રૂપે પશુને ભોગ અપાય છે. દા. ત. બિનાનમાં ફસાઈ પડેલા પેલેસ્ટાઈની મુકિત મરચાના સૈનિકોને હેમખેમ નીકળી જવાની સગવડ થઈ ત્યારે તેમની વિદાય વેળાએ બંદરના ફુરજા ઉપર ઘેટા-બક વધેરવામાં આવ્યા હતા.
કેઇવાર, પણ જવલ્લે જ માનવબલિ પણ અપાય છે. કોઈ શુભકાર્ય આરંભવું હોય કે દેવદેવીને પ્રસન્ન કરીને કોઈ ઝંખના સિદ્ધ કરવી હોય ત્યારે કોઈના બાળકને ગુપ્ત રીતે ઝડપી લઈને તેનું બલિદાન અપાયાના બનાવો પણ બન્યા છે. એક કિસ્સામાં રાજસ્થાનમાં એક માણસને બાંધકામને મેટો કેન્ડેટ મળ્યું હતું. એ કામ નિવિંદને સફળ થાય એ માટે પારકા બાળકનું બલિદાન આપીને કેટરે બહુ ગંભીર વિધ વહેરી લીધું હતું.
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંધ તેમ જ. શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબોને મંજૂર કરવા.
(૨) નવા વર્ષનાં અંદાજપત્રે મંજૂર કરવા.
(૩) “સંધ ના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી.
(૪) સંધ” તેમ જ વાચનાલય-પુસ્તકાલયના એડિટરની " નિમણૂક કરવા. | (૫) બંધારણની કલમ ૯(૪) અનુસાર નિવૃત્ત થતી કારોબારી સમિતિએ “સંધના બંધારણમાં ફેરફાર કરવા નીચે
મુજબ ભલામણ કરી છે તેના પર વિચારણા કરી નિર્ણય કરવા. ' () આજીવન સભ્યનું લવાજમ રૂ. ૭૫૧/- છે તે વધારીને રૂ. ૫૦૧/- કરવું.
(ગા) પેટ્રન સભ્યનું લવાજમ રૂ. ૨૫૦૦/- છે તે વધારીને રૂ. ૩૦૦૦/- કરવું.
(૬) વાર્ષિક સભ્યનું લવાજમ રૂ. ૨૫/- છે તે વધારીને ૨. ૫૦/- કરવું.
(૩) પ્રબુદ્ધ જીવનના કાયમી ગ્રાહકના હાલ રૂ. ૨૦/છે, તે વધારીને રૂ. ૩૦૦/- કરવા.
ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે “સંધ'ને વૃત્તાંત તથા સંધ’ તેમજ વાચનાલય અને પુસ્તકાલયના ગોટિ થયેલા હિસાબ “સંધ ના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૨–૪-૮૫ થી તા. ૨૯-૪-૮૫ સુધીના દિવસોમાં બપોરના ૧ થી ૫ વાગ્યા સુધીમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કેઈને પ્રજ, પૂછવાની ઇચ્છા હોય તે બે દિવસ અગાઉ સંધના કાર્યકમમાં લેખિત મોકલી આપવા વિનંતી.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે ઉપસ્થિત થવા વિનંતી. .
લિ. ભવદીય, પન્નાલાલ ર. શાહ
ચીમનલાલ જે. શાહ. ધનવંત તિ, શાહુ
કે, પી. શાહ સહ મંત્રી
મંત્રીએ