________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
બુદ્ધ જીવની
(પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વષ : ૪૬ અંક : ૨૪
E
;
છુટક નકલ રૂા. ૧–૫૦
મુંબઇ તા. ૧૬--૮૫ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરદેશમાં એર મેઇલ ૨૦ % ૧૨ સી મેઈલ ૧૫ ૯
તંત્રી : રમણલાલ ચી. શાહ,
સ્વ. પરમાનંદભાઈ કાપડિયા આ ૧૭મી એપ્રિલે સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમની સ્વર્ગવાસને ૧૪ વર્ષ પૂરા થાય છે. “
પ્રેરણાથી મેં મંદિરે દર્શન-પૂજા કરવા માટે જવાનું ચાલુ એમની આ પુણ્યતિથિ નિમિતે શ્રી મુંબઇ જૈન યુવક . યું. વળી ત્યારથી સાધુ – મહાત્માઓ પાસે ઉપાશ્રયમાં સંધના વર્ષ સુધીના સૂત્રધાર એવા પરમાનંદભાઈનું સહજ જવાનું પણ ચાલુ થયું. પરમાનંદભાઇને ક્રિયાકાંડ પ્રત્યે -સ્મરણ થતાં જ નજર સામે ખિલખિલાટ હસતે એક પ્રસન્ન, થોડી અરુચિ હતી, તે પણ મારી તે પ્રત્યેની રૂચિ તરફ
પ્રકુલિત ચહેરે તરવરે છે. પરમાનંદભાઇનું વ્યકિતત્વ જ એટલું આદર દર્શાવતા હતા. કયારેક વળી એ વિશે મારી સાથે "મધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એમના સંપર્કમાં વિચારવિનિમય પણ કરતા. કોઈક વખત અમે સાથે કયાંક - આવનાર વ્યકિત તેમને ભૂલી ન શકે.
જતા હોઈએ અને રસ્તામાં મંદિર આવે તે તેઓ મંદિરમાં - પરમાનંદભાઈ એટલે આજીવન સૌ દર્યોપાસક, જીવનમાં
જવા માટે મને આગ્રહ કરતા અને એટલે વખત અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં સુંદરતા દેખાય ત્યાં ત્યાં પરમાનંદ
પિોતે બહાર ઊભા રહેતા. કેઈક સુંદર કલાત્મક મંદિર ક્ષાઈ તેની કદર કર્યા વગર રહી ન શકે. પ્રકૃતિનાં વિવિધ
હોય છે તેમાં જવાનું તેમને મન થતું, પરંતુ જ્યાં “સોંદર્યસ્થળો નજરે નિહાળવાને તેમને ભારે શોખ હતો.
ભીડ અને ધાટ હોય ત્યાં તેઓ જતા નહિ. સાધાર બીજી બાજુ જીવનમાં પણ નાના બાળકથી માંડીને કઈમાં
ક્રિયાકાંડી સાધુઓ પાસે જવાનું તેમને ગમતું નહિ, પરંતુ
કોઈ તેજસ્વી, વિચારશીલ, વકતૃત્વ છટાવાળા સાધુ પાસે પણ સગુણની સુંદરતા જણાય ત્યાં પરમાનંદભાઈ તેના
ઉપાશ્રયમાં જવું હોય તો તેઓ મને સાથે લઈ જતા. પરમાર રવીકાર–પ્રશંસા માટે હમેશા અત્યંત ઉલ્લક હાય.
નદભાઈને પ્રતિમાને વિરોધ ન હતો. પિતાના ઘરમાં દર્શનને પરમાનંદભાઈ પિતાની યુવાનીના દિવસોમાં જ મહાત્મા
માટે એક સુંદર પ્રતિમા તેમણે રાખી હતી. પરંતુ જડ, ‘ગાંધીજીના નિકટના સંપર્કમાં આવેલા. એટલે એમના સમગ્ર
અંધ, ગતાનગતિક રેઢાચાર પ્રત્યે તેમને ભારે અણગમે હતા. -જીવન ઉપર ગાંધીજીની પ્રબળ અસર પડેલી. ગાંધીજી
સાથે કયારેક તેમને પત્ર-વ્યવહાર પણ થયેલું. ગાંધીજી જૈન યુવક સંધે બાળદીક્ષાને વિરોધ કર્યો હતે. ‘બંધની ‘ઉપરાંત કાકા કાલેલકર, અને પંડિત સુખલાલજી સાથે સ્થાપનાના મૂળમાં પણ બાળદીક્ષાની વાત રહેલી હતી. પરંતુ પણ તેમને ઘનિષ્ઠ સંબંધ હતો અને એ બંને તત્વચિંતકોની એ દિવસમાં ખાદી ન પહેરતા જૈન સાધુએ પ્રત્યે ગાંધીજીના જીવનલક્ષી વિચારસરણીની પ્રબળ અસર પણું પરમાનંદભાઇના
રંગે રંગાયેલા એવા કેટલાંક કાર્યકર્તાઓને પૂર્વગ્રહ બંધાઈ ગયા જીવન અને કાયઉપર પડેલી. કાકા કાલેલકરના સૂચનથી જ
હતા. આ પરિસ્થિતિમાં, આઝાદી પછીના સમયમાં મારા જેવું પરમાનંદભાઈએ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જૈનનું કઈ સભ્ય સાધુઓના સંપર્કમાં રહે એ કેટલાંક વડીલ સભ્યોને ન નામ બદલીને “પ્રબુદ્ધ જીવન રાખેલું અને જૈન યુવક સંઘ ગમે તેવી બાબત હતી. હવે તે પરિસ્થિતિ ઘણી બદલાઈ સામ્પ્રદાયિક, સંકુચિત ઢાંચામાં ન રહે અને વ્યાપક ઉદાર ગઈ છે. ખુદ પરમાનંદભાઇના સમયથી તેમાં પરિવર્તન આવવું દષ્ટિવાળો બની રહે તે માટે “સંધીનું સભ્યપદ જૈનેતર માટે
ચાલુ થઈ ગયેલું. પયુંષણું વ્યાખ્યાનમાળામાં પૂ પુણ્યવિજયજી પણ તેમણે ખૂલું મૂકયું. પરમાનંદભાઈએ આમ તે સમયની મહારાજ, પૂ. નગરાજજી મહારાજ, પૂ. ઉજજવળકુમારીજી યુવક સંધની મુખ્ય બે પ્રવૃત્તિ પ્રબુદ્ધ જીવન અને પર્યુષ જેવાં વિદ્વાન સાધુ – સાધ્વીઓને વ્યાખ્યાન માટે તેમણે ‘માખ્યાનમાળા દ્વારા આપણા સંસ્કાર ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું.
નિમંત્રણ આપેલાં. હું કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે એમના સંપર્કમાં પરમાનંદભાઇની એક ખાસિયત તે વહેલી સવારે ફરવા આવેલે. સેંટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક થશે ત્યાર પછી નીકળ્યા પછી કોઈક મિત્ર કે સબંધીના ઘરની મુલાકાત યુવક સંધની કાર્યવાહક સમિતિ સભ્ય થયા પછી એમના લેવાની હતી. ઘણા મિત્રોને કહેતા સાંભળ્યા છે વિશેષ ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. પરમાનંદલાઈને મારા કે પરમાનંદભાઈ સવારે પણ સાત વાગે અચાનક મયે સ્નેહપૂર્વક પક્ષપાત રહેતા. જો કે મારી બધી જ વાત તેમના ઘરે જઈ ચડયા હોય. અનેક વખત અમને પણ સાથે તેઓ સંમત થતા નહિં. . . ૧૯૫૫માં સ્વ. પૂ. એમની મુલાકાતને અનુભવ થયે છે. વહેલી સવારે જવાથી
.