________________
2
ર૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૫ છે. આ તીર્થકર પદને મહિમા
* તારાબહેન ર. શાહ ભગવાન મહાવીર જૈનેતા વીસમાં તીર્થકર તરીકે
તીર્થકર એટલે જે પિતે તરે અને બીજાઓને તારે જાય છે. જૈન માન્યતા પ્રમાણે અબજથી પણુ વધુ વર્ષનાં અથવા તે બીજાને તરવામાં પ્રેરક બને. તેઓ ધર્મતીર્થને એક કાળચક્રમાં વીસ તીર્થંકર થાય છે. એવા વર્તમાન સ્થાપે. તીર્થને સામાન્ય અર્થ થાય છે નદીને કિનારે, પર્વત કાળચક્રના–અવસર્પિણીના પ્રથમ તીર્થંકર તે ભગવાન ઋષણ- ઉપર કે જંગલમાં આવેલું કોઇ પવિત્ર સ્થળ. એને વિશિષ્ટ દેવ છે. વીસમા તીર્થંકર તે ભગવાન મહાવીર સ્વામી અર્થ એ છે કે કોઈ મહાન પુણ્યશાળી આત્મ સાધના દ્વારા છે. તેમના નિવણને પચીસોથી વધુ વર્ષ થs ગયાં. તીર્થંકર નામ-કર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાજિત કરીને તીર્થ તેઓ આપણું સૌથી નજીકના તીર્થંકર હોવાથી તેમને
પ્રવતાંવે. એટલે કે જગતને મોક્ષ માર્ગ માટે માર્ગદર્શન આપે. આપણું જીવન ઉપર સૌથી વધુ પ્રભાવ પડે તે સ્વાભાવિક છે. વળી ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તે પહેલા ત્રેવીસ
આ ધર્મતીર્થને મહિમા સમજવા નદી અને ઘાટનું રૂ૫ક તીર્થકરોના જીવન અને ઉપદેશની ઘણી બધી વિગત કાળના
અપાય છે. hઈ નદીમાં મોટું પૂર આવ્યું હોય તે વખતે તે પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે. એની સરખામણીમાં ભગવાન
પાર ઊતરવા માટે ઘણું કઠિન હોય. સામાન્ય માનવી તે મહાવીરના જીવન અને ઉપદેશની ઠીક ઠીક વાતે સચવાયેલી
હિંમત જ ન કરી શકે. પરંતુ કાઇ કુશળ, સાહસિક અનુભવી આજે પણ આપણને સાંપડે છે એ આપણું પરમ સદ્ભાગ્ય છે.
તરવૈ પાણીને વેગ, વમળે, નદીમાં આવેલા ખાડા અને ખડકે,
મગરમચ્છ જેવા ભયંકર જલચરો વગેરેને ખ્યાલ કરી, પાણીનું ભગવાન મહાવીરને તીર્થંકર અથવા અરિહંત કહેવામાં આવે છે. આ તીર્થંકર એટલે શું? આ પદની પ્રાપ્તિ કેવી
ઊંડાણ, પ્રવાહ વગેરેનો વિચાર કરી નદીમાં ઝંપલાવે અને
સારી રીતે પાર ઊતરે અને પિતાના અનુભવના આધારે રીતે થાય અને એને મહિમા કેવો છે તેને આપણે સંક્ષેપમાં
બીજા અનેક લેકેને નદી પાર કરવા માટે સાચો માર્ગ અહીં વિયાર કરીશું. તીર્થ કર પદ એટલે કે અરિહંત પદ પ્રાપ્ત કરવા માટે
બતાવે. એ માગ એટલે નદી પરને ઘાટ. આ ઘાટ તે તીર્થ
કહેવાય. એવી જ રીતે આ ભયંકર સંસારસાગરમાં કોધ, કપરી છાધના કરવી પડે છે, અને તે પણ એક ભવની નહિ
માન, માયા, લેભ વગેરે કાયે, અનેક દુર્ગુણ-દુર્ભ પણ ઘણા ભાવ પૂર્વેથી શરૂ કરવી પડે છે. પૂર્વના જે ભવમાં
રૂપી
જલચર, વિષયવાસનાઓ રૂપી ખાડાઓ, વિકારોરૂપી વમળો છે. સભ્યનું દર્શન-સમકિત પ્રાપ્ત થાય તે ભાવથી તેની ગણના થાય છે. સમકિત એટલે શુદ્ધ, સાચી, સારી શ્રદ્ધાયુકત
આ બધા ઉપર વિજય મેળવી તીર્થકર ભગવાન પિતે સંસારદૃષ્ટિ. આ દર્શનના આધારે ઉત્તમ ભાવના સેવતાં
સાગર તરે અને બીજાને તારે, તરવા માટે જે ઉપદેશ આપે, સેનતાં, ઉત્તમ કાર્યો કરતા કરતાં જીવ ઉત્તરોત્તર નિર્મળ
આ ઉપદેશરૂપી ધમંપ્રવચન એ પણ તીર્થ કહેવાય છે. તેને
પ્રવતવનાર અરિહંત ભગવાન તે તીર્થકર કહેવાય છે. અને પાપરહિત બનતે રહે છે. જેમ સાધના વધારે તત્ર, સર્મ અને ત્વરિત તેમ પદની પ્રાપ્તિ વહેલી થાય. તીર્થ કરે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના
અરિહંત પદ પ્રાપ્ત થવાનું હોય એ તીર્થકરને પિતાના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ધર્મ આચરવાની પૂર્વના ત્રીજા ભવે જગતના સર્વ જી પ્રત્યે અપૂર્વ
દરેકની સુઝ અને શકિત સરખી નથી હોતી. મન, વચન કચ્છને, દયાને અને મંત્રીને ભાવ જન્મ. તેમને “સવિ
અને કાયા એ ત્રણેથી થતા ધમચરમાં પણ તરતમતા જીવ કરું શાસન રસી' ની ભાવના એટલે કે પ્રાણીમાત્રને
રહે છે. તેથી મનુષ્યની શકિત અને નિર્બળતાને ધ્યાનમાં ધર્મ પમાડવાની પ્રબળ ઈચ્છા થાય. આ ઉપરાંત તેઓ વીસ
રાખીને તેઓ ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત, નિયમે આપે છે. સ્થાનકેની. એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય
આ સિદ્ધતિમાં, ધમધમાં શ્રદ્ધા રાખી ધમનું શરણ અને સાધુ પદ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્રય, તપ, દાન,
સ્વીકારવાથી ચારિત્ર્ય ઉત્તરોત્તર નિર્મળ થાય છે. આ સંયમ વગેરે વીસ તત્તની ઉગ્રપણે આરાધન કરે.
અર્થમાં જોઈએ તે ધર્મપ્રવચન એ તીર્થ છે અને આવી સફળ આરાધનાને અંતે છેલ્લા ભવમાં એટલે કે
ચતુર્વિધ સંઘ એ પણ તીર્થ છે, કારણુ કે બને મેક્ષ પ્રાપ્તિ થવાની હોય તે ભવમાં તીર્થકરને જીવ માતાના
પરસ્પર આધારિત છે. બંને એકબીજાને માટે ઉપકારક છે. ઉદરમાં ગર્ણરૂપે અવતરણ કરે. એને વન કહેવામાં આવે છે.
તીર્થકર ભાખેલ ધર્મ એ સ્વતઃ સ્થિત નથી, પરંતુ સાધુ, આ અલૌકિક ઘટના સમયે અનેક જીવોનું કાણું થતું
સાવી, શ્રાવ અને શ્રાવિકા શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરે તેથી હોવાથી તે કલ્યાણક તરીકે ઓળખાય છે. આ ઘટનાની
ચતુર્વિધ સંધ એ પ્રવચનને આધાર છે અને પ્રવચનના જાણુ અવધિ જ્ઞાનને કારણુ દેવલેકમાં ઇન્દ્રને થાય છે,
ઉપદેશના આધારે સંઘ ચારિયશીલ બને છે. ગૌતમ સ્વામીએ ઇંદ્ર પિતાના ઇંદ્રાસન પરથી નીચે ઊતરી, પગની મોજડી
ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ હતું કે ભગવંત! તીર્થ એ ઉતારી, સાત ડગલાં આગળ ચાલી, તીર્થંકરની માતાનું મુખ
તીર્થ છે કે તીર્થંકર એ તીર્થ છે? ભગવાને જવાબ આપ્યો જે દિશામાં હોય તે દિશા તરફ પિતાનું મુખ રાખી તીર્થંકર
હતું કે હે ગૌતમ! અરિહંત એ તીર્થંકર છે, તીર્થને સ્થા૫ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિને શકસ્તવ (નમુત્યુ)
નાર છે. તેઓ જાતે તીર્થ નથી. ચતુર્વિધ સંધ એ તીર્થ છે કહેવામાં આવે છે. તીર્થકરને આવે મે મહિમા છે.
. (અનુસંધાન પૃષ્ઠ ૨૩૫) .. માવિ : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રા અને પ્રકાશ મ મનાય છે. સાહ, પ્રવાસન સ્થળ : ૩૮૫, પરવર વી. પી. રામ, કંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૫૦૨૬: મુદ્રણસ્થાન : પ્રિન જગન્નાથ શંકર શક રાઠ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦
?