________________
તા. ૧-૪-૮૫
પ્રબુદ્ધ જીવન
૨૫
(પૃષ્ઠ ૨૩૬ થી ચાલુ) અને ધર્મ પ્રવચન એ ૫ણ તીય છે.' સ્મરત વિશ્વની વ્યવસ્થા, આત્માનું રવરૂ૫, જીવ-અજીવ, પુર–પાપ, બંધ-મેક્ષ વગેરે નવ ત, પંચ મહાવ્રત, પાપસ્થાનકે, તપશ્ચર્યાના પ્રકાર વગેરેની જેમાં વિચારણા થઈ છે એવું આ પ્રવચન તીર્થ : માનવજીવનને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત ઉપકારક છે.
આનંદપ્રદ, પ્રેરક અને સુચક હકીત તે એ છે કે તીર્થકર ભગવંત પિતે જ્યારે ધર્મોપદેશ માટે સમવસરણુમાં (૫ર્ષદામાં) પધારે ત્યારે નમો નીરસ (તીર્થને નમસ્કાર હજ) એમ બેલીને પિતાની દેશના શરૂ કરે છે. તેમનું આ કાર્ય વિશ્વના સમગ્ર જી પ્રત્યેના સમભાવનું દ્યોતક છે.
તીર્થકર ભગવાન કેવળજ્ઞાન એટલે કે સંપૂર્ણ જ્ઞાન પામ્યા પછી જ ધર્મોપદેશ આપે છે. આ ધર્મોપદેશની વિશેષતા એ છે કે ભગવાન સંક્ષેપમાં જે ઉપદેશ આપે તેને તેમના મુખ્ય શિષ્ય-ગણધરો સુત્રોમાં ગૂંથી લઈ દ્વાદશાંગીની રચના કરે છે.
તીર્થકર જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેવે ત્યાં ભગવાનના અસાધારણ ગુણે અને શકિતનો મહિમા દર્શાવવા પ્રતીકરૂપે અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન, દિવ્યધ્વનિ, અંત્ર, ચામર, દેવદુંદુભિ. ભામંડળ-એમ આઠ પ્રકારના પ્રાતિહાર્યની રચના કરે છે. એ દરેકનું સમ રહસ્ય છે. સમવસરણમાં દે, મનુષ્ય, પશુપંખીઓ વગેરે સર્વ છે પરસ્પર કુદરતી વેરભાવ ભૂલીને પિતપોતાની વાણીમાં ભગવાનને ઉપદેશ સાંભળે છે.
તીર્થકરના અલૌકિક, પવિત્ર જીવનને પ્રભાવ અને મહિમા એટલો મોટો છે કે તેઓ જયાં વિચરતા હોય ત્યાં સવાસે જનના વિસ્તારમાં વેરવૃત્તિ, રોગ, મરકી, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુકાળ, યુદ્ધને ભય ઇત્યાદિ હોતાં નથી; હોય તે તરત શમી જાય છે.
તીર્થંકર પદને મહિમા આવે માટે છે. આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું હતું તેથી વિશેષપણે ભગવાન મહાવીર વિશે કહી શકાય કે એમના પછીના ભાવિ સમયમાં એમની કેટલીક વાતે તકથી માનવાને બુદ્ધિવાદી માણસ કદાચ ઈન્કાર કરે એટલે જ એ માનવા માટે શ્રદ્ધાની આવશ્યકતા રહે.
પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ (સૂઝત) આહાર મેળવવા માટે ઘણી જ કાળજી રાખવી પડે છે. “આચારાંગ સૂત્ર અને બીજા ગ્રંથમાં ગોચરીના ઘણા બધા કડક નિયમ દર્શાવવામાં આવ્યા છે, અલબત્ત કેટલાક નિયમે વર્તમાન સમયમાં કેટલાક સાધુ બરાબર ન પાળતા હોય છે તે જુદી વાત છે, પરંતુ એકંદરે તે ગોચરીની પ્રથા અખંડિત જળવાઇ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ સાધ્વીઓનું ત્યાગમય જીવન હંમેશ માદરને પાત્ર રહ્યું છે. એટલા માટે જ હજાર જૈન સાધુ-પાવીએના નિવાંઢની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક ઉઠાવત રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થને સાધુ-સાધ્વીનાં માતાપિતા તરીકે ઓળખવામાં આવે છે. માટે જ સાધુ-સાવી પિતાને આંગણે ગોચરી વહોરવા આવે એને શ્રદ્ધાળુ જેને પિતાનું પરમ સદભાગ્ય સમજે છે.
સાધુ-સાધ્વી માટે સંયમની સહચરી જેવી ગેચરીને આટલો મોટો બધો મહિમા છે!
-રમણલાલ ચી. શાહ સાભાર–સ્વીકાર અબીલ ગુલાલ સંપાદક: હીરાલાલ મુ. મુનિ
પ્રકાશક: હીરાલાલ મૂળજી મુનિ
૭૭, શેખ મેમણ રટ્રીટ
ઝવેરી બજાર મું-૪૦૦ ૦૦૨. શ્રી શત્રુજય મહાતીર્થની આ વિજયસગુણસુરીશ્વરજી ગૌરવ ગાથા: કિંમત-૮-૦૦, પ્રાપ્તિસ્થાન :
મગનલાલ દુર્લભજી મહેતા, કસ્તુરબા ટોકીઝ કંપાઉન્ડ,
સ્ટેશન રોડ, મલાડ-વેસ્ટ,
મુંબઈ-૪૦૦ ૦૬૪. શત્રુંજય ગિરિરાજ દર્શન : સં. પ. પૂરચંદ રણછોડદાસ
નાયા જિ.: ૫-૫૦, શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર
તલાટી રોડ, પાલિતાણુ,ગુજરાત, સુવર્ણ કેસુડાં-એકાંકી : સંપા. વિનોદ અપાયું .
હિં ૨૯, ગુજરાતી સાહિત્ય મંડળ સુવર્ણ મહોત્સવ સમિતિ, ૧૫, એવનડન રેડ,
કલકત્તા૭૦ ૦ ૦૨૦, નવલિકા : સં. રઘુવીર ચૌધરી, તિલાલ
મહેતા કિ : ૪૦-૦૦.
પ્રાપ્તિ સ્થાન ઉપર મુજબ કવિતા : સં. ધીરૂ પરીખ
કિ: ૨૫-૦૦ પ્રાપ્તિ સ્થાન ઉપર મુજબ
(પૃષ્ઠ ૨૨૬ થી ચાલુ) સમજીને કમનિજેરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઇએ. સારે આહાર મળતાં સાધુએ હર્ષિત ન થવું જોઇએ કે મળેલા વિવિધ પ્રકારના આ આહાર વિશે બીજા સાધુઓ પાસે પ્રશંસા, છથાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ.'
જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુએ આહાર તે નહિ જ પણ પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા વહોરી લાવે છે તે પણ આખા દિવસની સામટી વહરતા નથી. એક ટંનું વધેલું ભેજન બીજા ટંક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલકે પિતાની જરૂરિયાત કરતાં હંમેશા ડું છું જ વહોરી લાવે છે, જેથી અન ફેંકી દેવાને દોષ ન લાગે. ગેચરી નહેરતી વખતે
"
નવલિકા