________________
૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૫ એક વ્યકિત તરીકે ઇન્દુમતીબહેનને વિચાર કરીએ ત્યારે એમનો વિદ્યાર્થીઓ પ્રત્યેને અથાગ પ્રેમ, એક અત્યંત સંસ્કારી
* સંઘ સમાચાર * વ્યકિતની સામાજિક ટે, અને અનેક બાબતેની સૂક્ષમ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ મારક સૂઝ યાદ આવે. વિદ્યાવિહારમાં કાકાસાહેબ કાલેલારનું વ્યાખ્યાન રાખેલું.
વસંત વ્યાખ્યાનમાળા
સંઘ'ના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વ્યાખ્યાન પછી પ્રશ્નોતરી. છોકરાઓએ પોતપોતાની આવડત
સ્મારક
વસંત વ્યાખ્યાનમાળા સોમવારથી ગુરુવાર તા. ૧૫-૪-૮૫થી પ્રમાણે પ્રશ્નો પૂછ૫. કાકાકાહેબની સાથે જતાં જતાં ઈ-બહેનની નજર કેઈકને શેધે છેવટે મોટરમાં બેસતાં પહેલાં
તા. ૧૮-૪-૮૫ સુધી યોજવામાં આવેલ છે, જેને સવિગત ત્યાં થયેલા છોકરાઓને કહે, “સુશીલને કહેજેને-આજે ,
કાર્યક્રમ આ પ્રમાણે છે:
44: 'Has Socialistic Pattern એણે બહુ સારા પ્રશ્નો પૂછ્યા.'
helped the
Groth of our country?” એકવાર દસમીના છોકરાઓના વાર્ષિક પરીક્ષાના ગુજરાતીના
તારીખ
વ્યાખ્યાતાઓ ઉત્તરપત્ર જોવા મંગાવ્યા. વાંચી ગયાં. સંખ્યા પંદરેક જેટલી
૦ સેમવાર,
સ સદ સભ્ય હશે. વાંચીને શિક્ષકને કહે: ‘અનિલનું ગદ્ય બહુ વિચારવંત છે.”
તા. ૧૫-૪-૮૫
પ્રા, મધુ દંડવતે, શિક્ષકે અભિપ્રાય અનિલને પહોંચાડયો. વર્ષ પછી મેટ્રિકમાં
૦ મંગળવાર,
નહેરુ યુનિવર્સિટી દિલ્હીના સારા માર્ક પાસ થઈ અનિલ મળવા ગયા. કહે એન્જિનિ
તા. ૧૬-૪-'૮૫
જાણીતા અર્થશાસ્ત્રી યરિંગમાં જવું છે માટે સાયંસ કોલેજમાં જાઉં. બહેન કહે,
પ્રા. એમ. એલ. સધી તમારું તો ગુજરાતી પણ બહુ સારું છે. આ વર્ષે નવી
બુધવાર,
મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર કોલેજ ખૂલે છે. પાઠકસાહેબ ગુજરાતીના પ્રેસર થાય છે.
તા. ૧૭-૪–'૮૫
વિભાગના અધ્યક્ષ એમાં જાઓ તે?' અનિલ એમાં જોડાય અને “આજે
પ્રા, પી. આર. બ્રહ્માનંદ વિચારવંત લેખ લખનાર તરીકે છાપાંની દુનિયામાં નામ,
૦ ગુરુવાર,
' ડી. એ. વી. કોલેજ, દિલ્હીના કમાય છે.
તા. ૧૮-૪-૮૫, ઉપાચાર્ય' છે, ભાઈ મહાવીર ઇન્દુમતીબહેનના અવસાનથી દેશને અને તેમાં ગુજરાતને
પ્રથમ દિવસે પ્રા. મધુ દંડવતે આ વર્ષની વ્યાખ્યાનતો ખાસ ખોટ પડશે જ. પણ ખરી ખોટ તે ચીમનલાલ
માળાનું ઉદ્ધાટન કરશે. નગીનદાસ વિદ્યાવિહારના જૂના, નવા વિદ્યાથીઓ અને
સમય : દરરોજ સાંજના ૬-૧૫ કલાકે શિક્ષકને પાશે. એમને આટલો અનર્ગળ પ્રેમ આપનાર વડીલ કયાં મળશે?
સ્થળ : લાલચંદ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ ૪૦૦ ૦૨૦
પ્રમુખ : શ્રી અમર જરીવાલા SHRI BOMBAY JAIN YUVAK SANGH .
સૌને સમયસર પધારવા સ્નેહમયું નિમંત્રણ છે. 385, Sardar V. P. Road, Bombay - 400 004.
ચીમનલાલ જે. શાહ We are very pleased to invite you to a
કે. પી. શાહ Panel discussion on 1
. મંત્રીએ IS MARRIAGE LESS STABLE TODAY?' The detailed Programme is as under ! Speakers : Vimla Patil, Editor, “Femina'
કેળવણી કહે છે Amina Nakavi, an eminent Lawyer.
કેળવણી કહે છે: “હું સત્તાની દાસી નથી, Moderater : Dr. Usha Mehta
કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, Chief Guest : Bakal Patel
કળાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બાંદી નથી. Date : Saturday, 6th April, 1985
હું તે ધમનું પુનરાગમન છું. મનુષ્યના હદય, બુદ્ધિ Time : 4-00 p. m.
તેમજ તમામ ઇકિયાની સ્વામિની છું. માનસશાસ્ત્ર Place: Walchand Hirachand Sabhagrah,
ને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે કળા અને Indian Merchants, Chamber,
: હુન્નરે મારા હાથ છે. વિજ્ઞાન મારું મસ્તિષ્ક છે. Churchgate, Bombay - 400 020.
ધર્મ મારું હૃદય છે, નિરીક્ષણ અને તક મારી The entire Proceeding will be conducted by
અખિી છે. ઈતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય માટે women but males are most welcome to come
શ્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસાં છે. and attend.
ધીરજ મારું વ્રત છે. શ્રદ્ધા ચેતન્ય છે. આવી હું , Jyotsna Sheth Chimanlal J. Shah
જગદંબા છું, જગદુધાત્રી છું. મારી ઉપાસના કરનાર Convenor
K. P. Shah
' બીજા કોઇને એશિયાળે નહીં રહે. એની પર્વ Hon. Secretaries
કામના મારી મારફતે તૃપ્ત થઈ શકે એમ છે.' (જીવન વિકાસ'માંથી) -કાકા કાલેલકર