________________
ત, ૧-૪૮૫ પ્રબુદ્ધ જીવન
૨૩૩ સ્વ. ઈન્દુમતીબહેન
યશવંત દોશી ચિંની ૧૧ મી ઇન્દુમતીબહેનનું
એમના રાષ્ટ્રપ્રેમનું એક અત્યંત ઉજજવળ દૃષ્ટાંત અવસાન થયું.
૧૯૪૧ માં મળ્યું. તે વર્ષે મે મહિનાના એક શુક્રવારે ૭૮ વર્ષની વયે અવસાન પામેલા કુ. ઇન્દુમતી ચીમનલાલ
અમદાવાદની જુમા મરિજદમાં લેકે ધારદાર હથિયાર લઇને અમદાવાદના એક અગ્રણી જૈન કુટુંબમાં જન્મેલાં. ઓગણીસમી
ભેગા થયા છે અને શહેરમાં કોમી હુલડ થવાનું છે એવી સદીના ચોથા ચરણમાં અમદાવાદના ત્રણ જૈન અગ્રણીઓ લાલભાઈ દલપતભાઈ, મનસુખભાઈ ભગુભાઈ અને ચીમનલાલ
, અફવાઓ પ્રસરી હતી. ઇન્દુમતીબહેને જાતે જુમા મસ્જિદ
પહેચી લોકોને સમજાવવા લાગ્યાં. ચારે તરફ ઝનૂની અને નગીનદાસ. ઇન્દુમતીબહેનને જન્મ ચીમનભાઈને ત્યાં ૧૯૬૦માં
ઉશ્કેરાયેલા લોકોની વચ્ચે આ નાજુક બાંધાની મહિલા થયા હતા. ચીમનખાઈ ૧૯૦૮માં ૪૦ વર્ષની નાની વયે
પિતાની વાત સમજાવવા મથે, પણ કોણ સાંભળે? અવસાન પામ્યા ત્યારે ઇન્દુબહેન બે વર્ષનાં.. - ચીમનલાલ નગીનદાસ એક અસાધારણ વ્યકિતત્વવાળા
તેમ, પિતાની વાત આ લકે ન સાંભળે તે ઇન્દુબહેન સંસ્કારપુરુષ હતા. સત્તાવીસ વર્ષની ઉંમરે પાંચ વર્ષના ભત્રીજા
ત્યાંથી ખસે પણ શાનાં? ઘણું કરીને પોલીસે એમની ધરપકડ અંબાલાલ સારાભાઇને ઉછેર અને તેની વિશાળ મિલકતને
કરીને એમને ત્યાંથી ખસેડ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીએ વહીવટ પિતાને માથે લઈ તેમણે નિઃસ્વાર્થ કાર્યકુશળતા
ફૂલછાબ'માં એમની આ હિંમત અને નિષ્ઠાને ભવ્ય અંજલિ દર્શાવી. તે વખતના સમાજને કાંતિ કારી લાગે તેવા સામાજિક
આપી હતી, એ જ અંકમાં જે અંકના “મુખડા કયા દેખે ધાર્મિક ફેરફારો કરાવ્યા. ગરીબ ઘરના તેજરવી છોકરાઓને
દરપનમેં” કાર્ટુન માટે મેઘાણી ઉપર એક પ્રખ્યાત કેસ થયેલે. પિતાને ઘેર ભણવા રાખી ઘરમાં જ નાનું સરખું છાત્રાલય ' ઇન્દુમતીબહેન સક્રિય રાજકારણમાં પણ ગયેલાં, સત્તાસ્થાને ઊભું કરી દીધું. પિતાના વસિયતનામામાં મિલકતને બેડેલાં, પણ રાજકારણ કે સત્તાને નશે એમનામાં નહિ. મોટો ભાગ શિક્ષણ માટે મુકરર કરી ગયા. તેમાંથી ૧૯૧૨ માં ૧૯૪૬માં મુંબઈ રાજયમાં શ્રી બી. જી. ખેરનું પ્રધાનમંડળ ચીમનલાલ નગીનદાસ છાત્રાલય સ્થપાયું અને એને વિકાસ
રચાયું ત્યારે મુખ્ય પ્રધાને શિક્ષણખાતું પોતે રાખેલું. વિધાનથતાં આજનું વિદ્યાવિહાર થયું.
સભામાં પહેલી વાર આવેલાં ઈન્દુમતીબહેનને એમણે પિતાના ઇન્દુમતીબહેન અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતાં. મુંબઈ પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવ્યાં. તે પછી ઇન્દુબહેન ઉત્તરોત્તર યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બહેનોમાં સૌથી પહેલાં નાયબ શિક્ષણ પ્રધાન અને સમાજ લ્યાણ ખાતાના પ્રધાન આવવા માટે ચેટફીડ પ્રાઇઝ મળેલું. પણ પછી રાષ્ટ્રીય
બન્યાં ગુજરાત રાજ્યમાં પણ શિક્ષણ પ્રધાન તરીકે એક શિક્ષણ તરફ વળ્યાં. ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાંની મુદત કામ કર્યું. સ્નાતકની પદવીની પરીક્ષામાં એમના વિષયમાં પ્રથમ આવ્યાં.
મૂળભૂત રીતે એમને જીવન કેળવણીકાર. શિક્ષણ . ગાંધીજીની પ્રવૃત્તિઓથી આકર્ષાયેલાં અને તેમાં સક્રિય પ્રત્યે પ્રેમ એમની રગેરગમાં પ્રસરી ગયેલ. વિદ્યાથીઓ ભાગ લેનાર અગ્રણી કુટુંબેમાં આ કુટુંબ પણ ખરું. તેમાં પ્રત્યેનું વાત્સલ્ય અને શિક્ષણ અંગેની સૂઝ-સમજ બને પણ બહેને ઉપર ગાંધીજીનું વશીકરણ વધુ કામ કરી ગયું ઘણું ઊંડાં. એટલે ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના અનસૂયાબહેન, મૃદુલાબહેન અને ઇન્દુમતીબહેન એ ત્રએ વિકાસને ચોકકસ દિશા આપવામાં એમને ફાળો માણેકબા જીવનભર દેશ અને સમાજનાં વિવિધ કાર્યો કર્યા. એક નેધવા જેવો જ સંગીન છે. જેવી હકીકત છે કે ૧૯૪રમાં આ કુટુંબની ૬ બહેને જેલમાં
૧૯૩૭માં મુંબઈ રાજયમાં પહેલીવાર ગ્રેિસી સરકાર આવી હતી. નિર્મળાબહેન અને ઇન્દુમતીબહેન એ બે બહેને અને
ત્યાં સુધી ચી. ન. વિદ્યાલય સરકારી ગ્રાન્ટ લેતું નહિ, મુંબક અંબાલાલની ચાર દીકરીઓ મૃદુલાબહેન, ભારતીબહેન,
યુનિવર્સિટી સાથે મેટ્રિક માટે જોડાયેલું નહિ અને અભ્યાસ ગીતા અને ગિરા. ૧૯૨૯-૩૦ના વર્ષો ઇન્દુમતીબહેનના જીવનનાં નિર્ણાયક
ક્રમ તથા પાઠયપુસ્તકો પોતે જ નકકી કરતું. દક્ષિણામૂર્તિ વર્ષો બની રહેલાં જણાય છે. ત્યારથી એમની પ્રવૃત્તિ બે ક્ષેત્રે
અને વિદ્યાપીઠનાં પ્રકાશને તથા સાહિત્યની કેટલીક સરસ સમાંતર ચાલીઃ શિક્ષણક્ષેત્રે અને રાષ્ટ્રીય રચનાત્મક પ્રવૃત્તિઓને
કૃતિઓને અભ્યાસક્રમમાં સ્થાન અપાતું. દાખલા તરીકે દસમી ક્ષેત્રે, ૧૯૨૯માં તેવીસ વર્ષની વયે એ ચી. ન. છાત્રાલયના
સુધીમાં અમે “મારી કમલા અને બીજી વાત, દર્પણન ટ્રસ્ટી તરીકે સામેલ થયા ત્યારથી એ સંસ્થા એમની પ્રવૃત્તિઓમાં
ટુકડા” અને “રાજાધિરાજ” જેવી કૃતિઓ ભણેલા. ' સૌથી પહેલે સ્થાને રહી. એમનાં માતુશ્રી માણેકબા જીવંત હતાં વાં ખાતેની પરિષદ પછી છે. ઝાકીરહુસેને પાયાની ત્યાં સુધી એમની મદદમાં રહીને અને પછી ટ્રસ્ટનાં અધ્યક્ષ કેળવણી વિષે જે અહેવાલ પ્રગટ કર્યો તે વધુ પેજના ઉપર તરીકે સ્વતંત્ર રીતે એમણે આ સંસ્થાને વત્સલતાથી વિકસાવી. એ જ વર્ષે નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે વિદ્યાવિહારમાં નિષ્ણા
૧૯૩૦ નું વર્ષ વિદેશી કાપડ બહિષ્કાર, ખાદીકયાર, તેની જાહેર ચર્ચા ગોઠવવામાં આવી. થોડાંક વર્ષ પછી , દારૂબંધી વગેરે પ્રવૃત્તિઓના પ્રચંડ જુવાળનું વર્ષ હતું. પાયાની તાલીમની પ્રાથમિક શાળા અને એ પ્રકારના શિક્ષકે ઇન્દુમતીબહેન મા સર્વ પ્રવૃત્તિઓમાં એકાકાર થઈ ગયાં. માટે તાલીમ શાળા પણ શરૂ કરાઈ. શિક્ષણક્ષેત્રે રાષ્ટ્રીય એમાંથી અમદાવાદનું ખાદી મંદિર ઊભું થયું તે આજે દષ્ટિ ઇન્દુમતીબહેનના અભ્યાસકાળથી છેક છેલ્લે સુધી પણ ચાલે છે,
એમનામાં રહી. ' '