________________
પ્રદ
જીવન
જી.
આપણા દેશમાં જ્ઞાતિ, વતન, ધર્મ, ભાષા, આદિ મર્યાદા કલેમ ૩૫ (સી) (સી) હેઠળ ખચેલી રકમ ખરેખર ખર્ચવામાં અને સંવેદનશીલતાના ધોરણે સામાજિક કાર્યો હાથ ધરાય
આવી છે કે કેમ તેની ચકાસણી કરવાનું મુશ્કેલ છે. કલમ ૩૫ છે અને દાન પણ એ જ ધોરણે મુખ્યત્વે અપાય છે. એવા સંજોગોમાં ગામડાંના વિકાસ પરત્વે સવિશેષ ધ્યાન
(સી) (સી) હેઠળ ગામડાંના વિકાસ માટે મંજૂરી આપવાનું આપવાની જરૂર છે, ત્યારે ગામડાના વિકાસને મદદરૂપ એવી બંધ કરવામાં નાણાપ્રધાને વાજબી રીતે આ કારણ આપ્યું મહત્તવની જોગવાઈ રદ કરવામાં આવી તે આ અંદાજપત્રની છે. પરંતુ આવકવેરા ધારાની અગાઉની જેવાઈને દુરુપયોગ મનસીબ ઘટના લેખાય.
થયે હશે તેમ આવી જોગવાઈ હેઠળ સારાં કાર્યો થયાના એ સાચું કે કોઈ કંપની કે કે-ઓપરેટિવ સોસાયટીએ
અનેક ઉદાહરણો આપણી સમક્ષ પડયાં છે. વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
ક , કુમારપાળ દેસાઈ " (ગતાંકથી પૂણ)
that we are not an independent nation; શ્રી વીરચંદ રાઘવજી ગાંધી માત્ર તત્વચિંતક નહેતા બલકે We are subjects of Her Gracious દેશહિતની ચિંતા પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં Majesty Queen Victoria the defender of the હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ વાધ, સાપ અને faith', but if we were a nation in all that, રાજાઓને દેશ છે. ખ્રિસ્તી પ્રચાર ક્રેએ પણ હિંદુસ્તાનની
name implies with our own government and પ્રજાનું હીણું ચિત્ર વિદેશમાં રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ
our Own rulers, with our laws and instituભારતની સાચી સમજ વિદેશીઓમાં જાગે તે માટે વિવેકાનંદ tions controlled by us free and independent, એટલે જ પ્રયાસ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ
· I affirm that we should seek to establish and બતાવતા વિદેશીઓને કહ્યું, “આશ્ચર્યની વાત તો એ છે કે
forever maintain peaceful relations with all "ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને
the nations of the world.” એ બધા આક્રમણની આફત આવ્યા છતાં ભારતને આત્મા શ્રી વીરચ ભાઇને એટલો પ્રભાવ પાયે કે વિશ્વધર્મ જીવંત રહ્યો છે, જાગૃત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સાબૂત પરિષદના આવાહકે અને વિદ્વાનોએ એમને રૌયચંદ્રક છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. એનાયત કર્યો હતો. એ પછી ૧૮૯૪ની ૮મી ઓગષ્ટ માસાડના સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કલાકારીગરી શ્વાહિત્ય, સદાચાર અને શહેરના નાગરિકે એ એમને સુવર્ણચંદ્રક આપે હતા. એમણે -જ્ઞાનવિજ્ઞાનનાં સાધને, આતિથ્ય સત્કાર, નારીપૂજા, પ્રેમ અને આ શહેરમાં “Some mistalke corrected” અંગે પ્રવચન આદર બધું જ ભારતમાં કઈ જુદા જ સ્વરૂપે જોવા મળે આપ્યું હતું. અને એ પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હેત તે ઇંગ્લેન્ડ આ કરવાનું કહેવામાં આવ્યું એમ બફેલે કરીયર” નામનું અખબાર દેશમાંથી એને ખરીદી લઈ શકત, પિતાની બનાવી શકત,
નોંધે છે. અમેરિકામાં એમણે "The Gandhi Philosophical પણ એવું નથી બન્યું, નહિ બની શકે.”
Society' wa The school of Oriental Philosophy
નામની બે સંસ્થાની સ્થાપના કરી. શિકાગોમાં Society for the છેક, ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના “આર્ધિક અને રાજકીય સ્વાતંત્રયની વાત કરી. એકવાર એમણે
Education of women of India નામની સંસ્થા સ્થાપી.
આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવડ હતા કે જેમણે વીરચંદ ‘અમેરિકન લોકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે,
ભાઇની પ્રેરણાથી શુદ્ધ શાકાહાર અને ચુસ્ત જૈનધર્મ અપનાવ્યો પણું ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માગે કોઇપણ દેશ
હતા. સ્વામી વિવેકાનંદના શિષ્યા ભાગની નિવેદીતાની જેમ
શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈના શિષ્યા બની ગયા અને તેઓ પર આક્રમણ નહીં કરે.
નોની જેમ વિધિસર સામાયિક પણ કરતા હતા. ૧૮૯૩ માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે ‘વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના
આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લેન્ડ આવ્યા. કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ!
અહીં એમણે બેરિસ્ટર થવાની ઇચ્છા પૂરી કરી, પરંતુ આ
જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કર્યો. પણ હું તો એથીય આગળ વધીને કહીશ કે આ ધર્માતા
ઈગ્લેંડમાં જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણવર્ગ અનોખા કાંતદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે
ખો. આગળ જતાં લંડનમાં “જૈન લિટરેચર સોસાયટીની તે ક્રાંતિદ્રષ્ટા, વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે
સ્થાપના કરી, એક ધમજિજ્ઞાસ હર્બટ વોરને માંસાહારને કાંતદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું
ત્યાગ કરીને જૈન ધર્મને સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઇના કિરણ ૫ ફૂટયું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું કે
ભાષણોની નોંધ રાખી. તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહ- એક પુરતક લખ્યું. આ ઉપરાંત વિશ્વધર્મ પરિષદના પ્રમુખ
અસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ- ચાર્લ્સ સી. બોની એમનાથી પ્રભાવિત થયા હતા. અને પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતા વીરચંદભાઈ, વીરચંદભાઇએ ભારતમાં ૧૮૯૬-૯૭ માં દુષ્કાળ પડે ત્યારે "The Jain Philosophy Caball Hall 34424441 અમેરિકામાં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિના માની પ્રમુખ કહે છે “You know my brothers' and sisters, હતા. આ સમિતિએ તત્કાળ ચાલીસ હજાર રૂપિયા અને