________________
૨૩૦.
* પ્રબદ્ધ છવન
તા. ૧-૪-૮૫ થશે જ છે. કેરોસીન, રાંધણ ગેસના ભાવ વધી ગયા છે. અનેક ચીજવસ્તુઓ જેવી કે વનસ્પતિ, સાબુ, પેપર, સિમેન્ટ,
ગ્રામ વિકાસને રૂંધતી બીડી, પાનમસાલા પરની જકાત " વધારવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેની નોટબુકે ૭ થી ૮ ટકા મેવી થવાની
અંદાજપત્રની જોગવાઈ ધારણા છે. આમ સામાન્ય માનવી માટે તે બાર સાંધે ત્યાં
જ પન્નાલાલ ર. શાહ તેર તૂટે વાળો ઘાટ થયે છે. ચાલુ વરસની જંગી ખાધે ભાવેને ભડકાવ્યા નથી એ
કેન્દ્ર સરકારનું ૧૯૮૫-૮૬નું અંદાજપત્ર ગામડાના કારણે સરકાર આવતા વરસે વિક્રમ ખાધ રાખવાને ગણુતરી
વિકાસ કાર્યોને રૂંધનારું નીવડશે. કારણ કે આવકવેરા ધારાની પૂર્વકને જુગાર ખેલવા પ્રેરાઇ હોય એમ લાગે છે. બે વરસના કલમ ૩૫ (સી) (સી) અનુસાર કોઈ કંપની કે કો-ઓપરેટિવ અનુકુળ ચોમાસાને પરિણામે અનાજને ૨.૩ કરોડ ટન
સોસાયટી ગામડાના વિકાસને સવિગત કાર્યક્રમ સત્તાધીશે જેટલે અનામત જથ્થા અને વિદેશી હૂંડિયામણની ૬,૩૦૦
સમક્ષ રજૂ કરે અને એને મજુરી આપવામાં આવે તે એ કરોડ રૂપિયાની ધરખમ પુરાંત આપણા અર્થતંત્રની ઊડીને
કાર્યક્રમ હેઠળ થતાં ખર્ચને કરપાત્ર કુલ આવકમાં સો ટકા આંખે વળગે તેવી સિદ્ધિઓ છે. આવતા વરસની આવી મોટી
મજરે આપવામાં આવતા હતા. પરંતુ સંસદમાં રજૂ થયેલ માધ રાખવાના હિંમતભર્યા પગલામાં આ બે પરિબળેએ
નાણુ ખરડાં અનુસાર તા. ૧૬-ઢ-૧૯૮૫ બાદ આવા મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ કેઇન્સના ખાધપૂરક
ગામડના વિકાસ કાર્યોને મંજૂરી નહિ આપવાની નીતિ પદ્ધતિના જૂના ખ્યાલે નવા નાણાપ્રધાને ફગાવી દીધા લાગે
અખત્યાર કરવામાં આવી છે. કોઈ સંસ્થા આવી પ્રવૃત્તિ છે. દુનિયા આખી જ્યારે મેટી અંદાજપત્રીય ખાધને
કલમ-૩૫ (સી) (સી) (એ) અનુસાર હાથ ધરે જોખમી માને છે ત્યારે ભારતમાં હળવા કરવેરા અને ભારે
અને દાતાઓ એ પ્રવૃત્તિ માટે દાન આપે તો તેવું આધવાળા નવા રાજકીય યુગનો ઉદય થતો જણાય છે.
દાન કર પાત્ર કુલ આવકમાં સે ટકા મજરે આપવામાં છે. આની અસર ભાવ પર કેવી અને કેટલી પડશે એને આવતું હતું. તેના પર ગત વર્ષના એટલે કે ૧૯૮૪-૮૫ ના મોટો આધાર આવતા વરસે મેઘરાજાની કેવી મહેર આપણા
આ દાજપત્રની જોગવાઇથી પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. પર ઊતરે છે તેના પર રહેશે. ચોમાસું સારું જાય તે જુગારમાં
આવકવેરાના ઊંચા દરમાં ઘટાડે કરવામાં આવ્યું તે સરકારની જીત ૫શુ થાય. અત્યારે તે વિષે અટકળ કરવી શકય
આવકાર્ય છે. પરંતુ એથી કોઈ કંપની કે કો-ઓપરેટિવ નથી. પણ એટલું ચોકકસ કહી શકાય કે ભાવ વધારાની ખુલ્લી
સોસાયટી ગામડાના વિકાસ કાર્યો હાથ ધરે તેને મજુરી તલવાર સાથે લટકી રહી છે.
આપવાનું ટાળવાથી એની પિરિમાણી અસર થશે. એક સાધનની અછત નવા કરવેરા લાદીને ' પૂરવી કે
તે ગામડાના વિકાસ માટે ખર્ચની રકમ મજરે ન મળે નાસિક પ્રિન્ટિંગ પ્રેસ ધમધમતું રાખીને પૂરવી એ બે વચ્ચેની
એટલે એના પર વેરો લાગે. ગ્રામવિકાસની પ્રવૃત્તિ હાય પસંદગી મુશ્કેલ છે. આને કાયમી ઉકેલ તે વરસે વરસ
ધરતી સ સ્થાને દાન આપવામાં આવે તો આવકવેરા ધારાની “આપણે જે ' મૂડીરોકાણ કરીએ છીએ તેમાંથી પૂરતું વળતર
કલમ ૮૦ (છ) અનુસાર દાનની રકમના ૫૦ % જેટલી જ મેળવવાનું જ છે. કરેલા મૂડીરોકાણ પર જવાનું ડહાપણુ
રકમ કર પાત્ર કુલ આવકમાં મજરે મળે અને બાકીની દાનની ભર્યું નથી. આ બાબતમાં આપણુ જાહેર સાહસોની કામગીરી ચિંતા પ્રેરે તેવી છે. કેંદ્ર સરકારનાં જાહેર સાહસોમાં કરેલા
રકમ પર પ્રવર્તમાન આવકવેરાના દરે દાતાએ કર ભર રૂપિયા ૩૦,૦૦૦ કરોડના મૂડીરોકાણુ પર. ૩૦૦ કરોડનું પડે. સ્વાભાવિક છે કે સમાજ હિતમાં વ્યકિતને દાન આપવાનું વળતર (ન) પણ જો ન થાય તે આ એકમે ચલાવવા તે મન થાય પરંતુ આપેલ દાનની રકમ પર કર ભરવાને હોય પ્રજાના પૈસા ન દુર્વ્યય નહીં તો બીજું શું કહેવાય? તે દાન આપવાનું મન ન થાય. જમા૫ણુ વીજળધરે ૫૦ ટકા ઉત્પાદનક્ષમતા ૫ણું ન
અગાઉ આવકવેરા ધારાની કલમ ૩૫ (સી) (સી) (એ) ધરાવતાં હોય તો આપણે કાયમ વીજળીની તંગી જ ભેગવીએ હેઠળ સંસ્થાને અપાતા દાન અને કલમ ૩૫ (સી) (સી) તેમાં આશ્ચર્ય જેવું શું કહેવાય ? એટલું જ નહીં, શાથી
હેઠળ કંપની કે કો-ઓપરેટિવ સોસાયટી ગામડાંના વિકાસના વીજળીનું ઉત્પાદનખર્ચ વધશે, જે બીજા ઉદ્યોગોના
કાર્યક્રમે હાથ ધરે તે આપણે ઉપર જોઈ ગયા તેમ આવી ઉત્પાદનખર્ચને વધારશે. આ વિષચક્રમાંથી બહાર આવવું
રકમ કરપાત્ર આવકમાં પૂરેપૂરી મજરે મળતી હતી અને હોય તે ખેતીવાડી સહિત ઉત્પાદનનાં દરેક ક્ષેત્રે ઉત્પાદનક્ષમતા
આવકવેરાના દર એટલા ઊંચા હતા કે આ રીતે દાન વધારવાના અસરકારક પગલાં લેવા પડશે. ' '
અપાય કે ગામડાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે તો સાધનની અછતવાળા દેશમાં મૂડીને દુર્વ્યય પણ
તેમાં ૭૦ % જેટલી રકમ પ્રચ્છન્ન રીતે વેરાની રકમ રહેતી ટકાવવો જોઈએ. રેલવેખાતાએ વિશ્વબેંકમાંથી રૂપિયા
અને ૩૦ % જેટલી રકમનું દાતાનું પ્રદાન રહેતું. પરિણામે. ઢ૦૦ કરોડની લેનના કરારો કર્યાના લગભગ એકાદ વરસ
ગામડાંના વિકાસને પ્રત્સાહન મળ્યું હતું. વળી બાવકવેરા પંછી પણ તેને અસરકારક ઉપયોગ કરવાની કોઈ નકકર ચિજને તેની પાસે નથી, આ સમય દરમ્યાન કમિટમેન્ટ
ધારાની કલમ ૮૦ (છ) હેઠળ અપાતું દાન કરપાત્ર કુલ "
આવકના દસ ટકાની મર્યાદામાં જ મજરે મળે છે. એટલે ચાસરૂપે સરકારે લગાગ અઢી કરોડ રૂપિયા વિશ્વબેંકને ચુકવવા પડશે. આમ રોજના ૭૦,૦૦૦ રૂપિયા વાજબી
ગામડાંના વિકાસ પાછળ ખર્ચાતી મોટી રકમ કે જંગી રકમના આયોજનના અભાવે કાશે. સરકાર અને વ્યય અટકાવવા, દાન માટે હવે અવકાશ રહેતા નથી. બીજી બાજુ આવકવેરાના અને કાર્યક્ષમતા વધારવા કેવાં નકકર પગલાં લે છે તે પર ઊંચા દરમાં ઘટાડો થવાથી સ્વાભાવિક રીતે જ વ્યાપારીઓ દેશની આર્થિક સહરતાને અને આપણી એકવીસમી સદી અને ઉદ્યોગગૃહોનું વલણ, કર ભરીને પણ કાયદેસર મૂડી ભીની કચને આધાર રહેશે.
. ઊભી કરવાનું રહે.
.
, ; . 1, " .