________________
તા. ૧-૪-૮૫
પ્રબુદ્ધ જીવન
નવી સરકારનું પ્રથમ અંદાજપત્ર
વેપારઉદ્યોગ માટે રાહતેાવાળુ સામાન્ય માનવી માટે વસમુ
5
માં જીતેન્દ્ર સઘવી
રાજીવ ગાંધીની સરારે અચતંત્રના વિવિધ વર્ગોમાં જગાડેલી અપેક્ષાએ ૧૯૮૫-૮૬ના અંદાજપત્રમાં મહદ્અંશે કુળીભૂત થતી લાગે છે. લેખે તાજેતરની ચૂંટણીમાં ક્રગ્રિસ પક્ષ પર મતાના વરસાદ વરસાવ્યા તેના પ્રતિસાદરૂપે સરકારે તેના પ્રથમ અંદાજપત્રમાં વેપારઉદ્યોગ માટે રાહતાની વરસાદ વરસાવ્યા. આવકવેરાની અનેક પ્રકારની રાહતાતે પેટ્રાલ અને રેલવેનૂરના આકરા વધારા દ્વારા જીવન જરૂરિયાતની ચીજોમાં થનારો ભાવવધારો ભરખી જશે. આમ સામાન્ય માનવી નવી સરકારના આયોજનમાંથી દૂર ગોળાયા છે એટલે 'શે આ 'દાજપત્ર તેને માટે વસમુ ની રહે તો નવાઇ નહી.
કંપની પર આવતા એક એ વરસમાં આવનારા કરવેરાના ફરારા (જેવા કે કરવેરામાં ઘટાડા અને સરચાજ અને શ્વરટેક્ષની નાબૂદી) ના અણસાર ાપી નાણાપ્રધાને લાખા ગાળાની સ્થિર આશિક નીત ધડવાની છાપ ઊભી કરી છે. વેપાઃ ઉદ્યોગને પાર કરતા કકારી તેની સાથેના વિચાર વિનિમય બાદ કરવાના નવા પ્રયાગ ઉદ્યોગક્ષેત્ર અને સરકાર વચ્ચેના સતત ધણને બદલે સંવાદિતામાં પરિણમશે. ધસારાકુડ અને નવા મૂડીરોકાણ પરની છૂટછાટા (ઇન્વેસ્ટમેન્ટ એલાયન્સ) ચાલુ રાખવા છે કે તે ક્રમશઃ દૂર કરી ક ંપની પરના કરવેરાના ખાજ ઘટાડવા એ પણ ચર્ચા દ્વારા નક્કી કરવાના સરકારના નવતર પ્રયે!ગ સમગ્ર નિરાધ-પક્ષને સાથે રાખી મહત્ત્વના નિયામાં રાષ્ટ્રીય સર્વાનુમતિ સાધવા જે નવા ચીલે પક્ષાંતર વિશધી ખરડા પસાર કરતી વેળા પાયે છે તેને મજબૂત કરશે. સરકારના આ રચનાત્મક અભિગમને ચેામેરથી આવકાર મળશે એ નિઃશકે છે.
ઋદાજપત્રના મા અને ઉધાર પાસાની ચર્ચા કરતા પહેલા આવક અને ખર્ચના આંકડા પર સ્મૃતી નજર કરી લઈએ. ૧૯૮૫-૮૬ ના વરસ માટે સરકારી ખરચ શ. ૫૧,૨૯૫ કરીના અને આવક શ. ૪૭,૬૩૫ કરોડની અંદાજવામાં આવી છે. નવા કરવેરા દ્વારા રૂપિયા ૩૧૧ કરોડ ઊભા કર્યાં બાદ ૩,૩૪૯ કરોડની ખાધ વણપૂરાયેલી રહેશે. ચાલુ વરસે આ ખાધ રૂપિયા ૩,૯૮૫ કરોડની છે. ૫૧,૦૦૦ કરાડના કુલ ખર્ચમાંથી રૂપિયા ૨૯,૩૫૮ કરોડ વિકાસખર્ચ માટે ફાળવાયા છે. ખીજા શબ્દોમાં, દર એક રૂપિયાના ખર્ચમાંથી પણ પૈસા વિકાસકામા પાછળ ખર્ચાશે. ચાલુ વરસે આ ખચ ૬૦ પૈસાને છે.
સાધનાની અછતના મુદ્દાના નીચે નિકાસ ખ' મર્યાદિત કરતી સરકાર સંરક્ષણ, સરકારી સહાય અને વ્યાજની ચૂકવણી જેવા ખિનવિકાસ ખર્ચ'માં કાષ્ટ કાપ મૂકવા ધારતી નથી. આષતા વરસે સંરક્ષણ ખર્ચ રૂપિયા ૫૦૦ કરોડ વધીને ૭,૬૮૬ કરોડ થશે. આ ખચત ક્રાક્ષમ અનાવાય તેા કામ પણ મોજનાના કાપ સિવાય તેમાં જરૂર ૧૦ થી ૧૫ ટકાના ઘટાડા કરી શકાય. અનાજ કે ખાતર પરની સરકારી સહાયના લાભ ખેતમજૂરી કે નાના ખેડૂતને મળતા નથી એ વાત સુવિદિત છે. મા ખચ' ૨૯૦૦ કરોડ જેટલે થવા જાય છે.
૨૯
સરક્ષણ અને સરકારી સહાયના ખચ'માં કાપ મૂકી દી પત્રની ખાધ ઘટાડી શકાંઇ હોત.
ક ંપનીઓને અપાયેલ રાહતની જરા વિગતે વાત કરીએ. ઈજારાશાહી પની માટે અસ્કયામતની મર્યાદા ૨૦ કરો વધારીને રૂપિયા ૧૦૦ કરોડની કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રે આ મર્યાદા વધારીને ૫૦ કરોડની કરાશે એવા આશાવાદ હતેા. રૂખીતી રીતે, સરકારે ધારણા કરતાં વધુ છૂટ આપી છે. ૧૯૬૯માં આ મર્યાદા નકકી થયેલી એટલે તે પછીનાં ૧૫ વરસમાં થયેલા લગભગ ચારગણા ભાવવધારાને લક્ષમાં લેતા આ છૂટ ખરા અથમાં ઘેાડી જ વધી ગણુાય. કંપનીએ પરના આવકવેરામાં પાંચ ટકાના ઘટાડા પશુ અને વર્ષો પછી ભરાતું આ દિશાનું આવકારદાયી પગલુ છે. ક ંપની હવે પછી ચાપડે નોંધીને રાજકીય પક્ષાને કાળા આપી શકે એ માટેની જોગવાઇ આ અંદાજપત્રમાં છે. પણ મા એકમાત્ર પગલું કાળા નાણું અને તે દ્વારા ચાલતા સમાંતર અથતંત્રને નાથવામાં કેટલે અંશ કામિયાબ નીવડશે તે કહેવુ મુશ્કેલ છે.
વધુ ૨૫ ઉદ્યોગો જેવા કે "લેકટ્રોનિકસ ક'પેનન્ટસ, સાયકલ, મશીન ટુલ્સ, ખેતી માટેના ઓજારા, માહિગ્સ, કાગળ, છાપકામ, ખાદ્યતેલ, સાષુ વગેરેને પરવાના પદ્ધતિની સુંગાલમાંથી મુક્ત કરી છૂટછાટવાળી ઔદ્યોગિક નીતિને આગળ ધપાવવાની સરકારે ધગશ બતાવી છે.
વ્યક્તિગત આવકવેરાના મહત્તમ દર ધટાડી તે ૫૦ ટકા કરવામાં ભાવ્યા છે. આજથી ખાર વર્ષ પહેલાં (૧૯૭૩–૧૩૪) આ ર ૯૭૨૭૫ મા જેટલે હતા. ચાલુ વષે આ દર ૬૨ ટકા છે. આમ ાવકવેરાના દરના ટાય કરચેારી અને કાળા નાણુાંની ઉત્પત્તિ અટકશે એવી ધારણા છે. એક લાખ રૂપિયા માને ૯૭ હુંજાર સરારને આપવાના હોય તો રાષ્ટ માણસ મોટી પી'માં શુ' કામ પડે એ વાત છેલ્લા ઘેાડા વરસેામાં સરકારને ગળે ઉતરી છે એ માનદની વાત છે.
વ્યક્તિગત માવકવેરાની છૂટની મર્યાદામાં વધારે, આવ" વેરાના મહત્તમ દરમાં ઘટાડા, સચાર્જ નાબૂદી, સૌંપત્તિવેરાની છૂટની મર્યાદામાં વધારા અને વેશમાં ઘટાડે અને ફરજિયાત ચત યોજનાને તિલાંજલીથી મધ્યમ વર્ગના માનવી રાહતના દમ ખેંચશે. ઉપરાંત રેડિયા, ટી. વી. ઘરની પરવાના ફી નાબૂદી, સામાજિક સુરક્ષા, પાકવીમા યોજના પેન્શનરોને રાહત, ખેાનસની ટોચમર્યાદામાં વધારા- જેવ પગલાંથી કામદારા તથા બીજો સામાન્ય વગ રાજી થયે છે. પણ સરકારે એક હાથે જે આપ્યું છે તે બીજા હાથે પા આંચકી લીધુ છે.
પેટ્રાલની પેદાશેાના ારા ભાવવધારાથી અને લી ચીજવસ્તુઓ (અનાજ અને મીઠા સહિત) ની હેરફેર પરના રેલવેનુરના ઘરમાં ૧૦ ટકાના ભારે વધારાથી રાજારાજની જીવન જરૂરિયાતની ચીજો મેઘી ખનશે. ખસ—ટેક્ષીના અમ લધરી, રેલવેના પ્રવાસ તે મર ભાંગી નાખે તેટલે