________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વષ :૪૬ અંક : ૨૩ * :
છુટક નકલ રૂ. ૧-૫૦
બઈ તા૧-૪-૮૫ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરસ્થમાં એર મેઇલ : ૨૦ % ૧૨ સી મેઈલ : ૬૫
તંત્રી રમણલાલ ચી. શાહ
સંયમની સહચરી ગોચરી ભગવાન મહાવીરના નિર્વાણુને ૨૫૦૦ થીવધુ વર્ષ થઈ તપસ્વી જીવન વિતાવ્યું. સંન્નિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન [ગયાં. એમના જીવન અને સંદેશને વિચાર કરીએ છીએ
જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે એ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે ભગવાન મહાવીર પિતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. - તેની પ્રતીતિ થાય છે.
લગભગ સાડાબાર વર્ષને તપશ્ચર્યામય જીવનમાં એમ કુલ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર ચતુર્વિધ સંઘની
જેટલા ટૂંક આહાર કર્યો અને જો સરવાળો કરીએ તે સ્થાપના કરે છે. એ સંધમાં ત્યાગી સાધુ-સાવીઓના લગભગ એક વર્ષ જેટલો સમય થાય. એટલે કે જુદા જુદા * આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય દિવસે મળીને કુલ ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાને વગર ચલાવ્યો એમ કહી શકાય. આ વિરલ કહી શકાય એવી માટે સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી સિદ્ધિ છે, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અખંડિત
માણુસને સૌથી મોટો ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. પરંપરાથી ચાલ્યા કરે છે એ આપણે નજરે જોઈ શકીએ
ઉદરપોષણ અટકે તે જીવન અટકે. એટલે જ ઉદરપષણ અર્થે છીએ. આજે પણ જૈન મુનિઓને પોતાનું પવિંત્ર જીવન
કરાતી કમાણી માટે “આજીવિકા' શબ્દ વપરાય છે. કેટલાક એમ જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે
માને છે કે માસને જે પેટ ન હોત તે આ સંસારમાં ઘણું 'જોઈએ છીએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચારતા
શાંતિ હોત, કારણ કે પેટ માટે માણસને જે ધાંધલ-ધમાલ ‘હશે તેની પ્રતીતિ આ૫ણને થાય છે; દિગંબર સાધુઓને
કે ઢસરડા કરવા પડે છે તે કરવા ન પડત. બીજા કેટલાક 'જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે.
એમ માને છે કે માણુને જો પેટન હેત તે કદાચ સંસારમાં દિવસમાં માત્ર એક જ વખત ઊભા ઊભા હાથમાં લઈને
બહુ કલેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો આહાર-પાણી કરી લેવી અને પછી બીજા દિવસ સુધી
પણ વધુ થતાં હેત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી “અનનો દાણે કે પાણીનું ટીપુ મઢામાં ન મૂકવું, સખત નવરા પડેલે નિશ્ચિત માસ બેટી દિશામાં પોતાની બધી શિયાળે હોય કે ભર ઉનાળે હેય, શરીર ઉપર એક પણ શકિત વાપરતે થયે હેત. મનુષ્યને પિટ છે માટે જ તે ‘વસ્ત્ર ધારણ ન કરવું-એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ
આટલો બધે રોકાયલે રહે છે. એટલે જ સંસારમાં ઠીક ઠીક ‘સરળ વાત નથી. દેહભાવ ઓછા થાય અને આત્મ-રમણુતા શાંતિ છે. વસ્તુતઃ પિતાને પેટ છે અને છતાં પેટ નથી એમ નધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શક્ય છે. સમજીને આહારને જે વ્યવહાર કરે છે તેવા સંયમી માયુસે
અઢી હજાર વર્ષથી જૈન સાધુ-સાવીઓની પરંપરા સાચી શાંતિ અનુભવી શકે છે. આજીવિકા માટે શું પ્રતિકુળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનાં ઘણુ બધાએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જે થોડા માણસો વધુ કારણેમાંનું એક કારણ તે જૈન સાધુઓની ગોચરી અને
ઉદ્યમ કરે તે બીજા થોડા માણસોને ઘણી રાહત રહે. 'પદ-વિહારની આચારસંહિતા છે. રાગદ્વેષ રહિત સંયમી
બાળકે, વૃદ્ધો, અશકત અને માંદાએ, કેટલેક અંશે સ્ત્રીએ "જીવન માટે ભગવાને પ્રખધેલી અનોખી પરંપરા છે.
પણુ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તે
કુટુંબના અન્ય સભ્ય પ્રેમ કે ફરજરૂપે તેમની દેખભાળ ઉત્તમ, સ્વાદિષ્ટ, પાકિ એ વિવિધ પ્રકારના માહાર, ખા રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશકિત અન્ય શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં સ્વાધીનપણે મળે, કામ કરે છે. પરંતુ એના રાજવૈભવ ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વ- - જે વ્યકિત પ્રત્યે આપણને આદર કે પૂજ્યભાવ હોય અછાએ સંન્યસ્ત સ્વીકારી એક ઘરેથી બીજા ઘરે ફરી લુખે તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુસુક આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેખાવ સંતના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ કરતાં તેમને આત્મભાવ ટલે ઊંચે હશે તેની પ્રતીતિ થાય છે. સર્ષ ઉપાડી લે છે. જે પવિત્ર આત્મા ૫રહિતાર્થે જીવન
ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી