SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ક એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુમ્ર તેા મક્તનુ ખાખને, સમાજના પેરેસાઇટ બનીને જીવે છે, એવી ટીકા કોઇ કરતુ નથી. સાધુ સન્યાસીઓના સમુદાયમાં કાઇ ખાટા માથુસા આરામ ખેઠાં ઢાય તે તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી સમગ્ર સમુદાયને વગાવી ન શકાય. સાધુઆ, સન્યાસીમા, બાવાઓ, કાર, વિદ્યાથી મા લસેવા, અતિથિઓ, યાત્રાળુઓ, નિ ́ન માણસા વગેરેતે ખાવાપીત્રાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી çનક્ષેત્ર, સદાવ્રતા, ભોજનશાળાએ વગેરેની વ્યવસ્થા નખતાવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી પૂર્વક ઉઠાષા રહ્યો છે. ા ખવામાં સાધુ-સન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂત્ર' ભોજન આાપતા રહ્યો છે. ખીજી માજ સાધુ–સન્યાસીએ પણ કાઇ વ્યકિત કે સંસ્થા ઉપર બહુ ખાજો ન પડે રીતે જુદા જુદા ધરેથી ભિક્ષાન્ન ગ્રહણુ રતા રહે માધુરી', 'ભક્ષાચરી', 'ગોચરી' જેવા દે પ્રથા માટે વપરાય છે. કાઇ અન્નક્ષેત્ર કે સદાવ્રતમાં જં જમી લેવુ', રાજ જુદા જુદા ઘરે જઇ ભાજન રી લેવું, જુદા જુદા કરેથી અનાજ.-- લેટ વગેરે માંગી લાવી પેાતાને માટે રાંધી લેવું, કે જુદા જુદા ઘરેથી ડા ચેડા આહાર મેળવી લાવી વાપરવે એવી પાતપેાતાના ધર્મ' કે સ'પ્રદાય અનુસાર પર પરા ચાલી આવે છે. આ બધી પરપરામાં ભગવાન મહાવીરે પોતાના વર્ષાના સ્વાનુભાના ભાધારે જૈન સાધુએ માટે ગોચરી' ની દષરહિત પર પરાની જે ક્રિમાયત કરી તે ધણી કડક અને વિશિષ્ટ ટિની છે. જૈન સાધુએ કાઇના ધરે જઈ ભેજત લેના નથી કે સધના કાષ્ટ રસેડે જપ્ત જમવા ખેસતા નથી. પરંતુ પ્રત્યેક ટકે જુદા જુદા ધરે જ આહાર વહેરી લાવી, પેાતાના સ્થાનમાં આવી કાષ્ઠ ગૃહસ્થ ન દેખે તેમ તે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને ગાચરી' કહેવામાં આવે છે. ગાય જેમ એક જ જગ્યાએથી મૂળ સુધીનુ અધુ શ્વાસ ન ખાતાં જુદી જુદી જગ્યાએથી ઉપર ઉપરથી થતુ થેડુ ધાસ ખાય છે, તેવી રીતે સાધુઓ કાઇને પશુ ખાજો ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી ઘેાડુ થેડુ' લાવીને પાતા આહાર કરી લે છે. એ છે. મા ગોચરીની જેમ માધુરી' શબ્દ વપરાય છે. દશવૈકાલિક સૂત્રમાં લખ્યુ છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પડેોંચાડયા વગર કે પીડા કર્યાં વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણુ પ્રુષ્ટ ન પડે તે રીતે માહાર ગ્રહણું કરવા જોઈએ. મા પ્રકારની સાધુની ચર્ચાને દ્વેષશા સમિતિ' કહેવામાં આવે છે. જુઓઃ जहा दुमरस पुत्रेसु ममरो आवियह सं । णय पुष्कं किलामेह, सो य पीणेइ अप्पयं ॥ एमए समणा मुप्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, याणभत्तेसणेरया || એષા સમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયુ છેઃ કૃત, સારિત અને સમયન રહિત તથા પ્રાસુક, પ્રશ્નસ્ત અને ખીજા દ્વારા અપાયેલા આહાર સાધુએ સમભાવપૂર્ણાંક ગ્રહણુ કરવા એ એષણા સમિતિ છે. સાધુએ અપ્રાસ (સચિત્ત), રીત (પાતાના માટે દાયેલા) ભોરૈનિક (પેાતાના માટે ખાસ બનાવાયેલે) અને ખરી તા. ૧-૪ ૯૪ માહત (સાધુ માટે સામેથી લવાયેલા) આહાર ગ્રહણ ન કરવેશ જોઈએ. ભૂલથી ગ્રહણ થઇ ગયા હોય તે તેના ઉપયોગ ન કરવા જોઇએ. ભૂલથી ઉપયોગ થઇ ગયા.ઢાય તે તે માટે પ્રાયશ્ચિત લઇ લેવુ જોઈએ. નિઃસ્વાથ' બુદ્ધિથી, કાઇ પણ પ્રકારના લાભ કે લાલન પ્રચાજન વગર ભિક્ષા વગેરેનું દાન જે માપે છે તેને 'મુલાદાયી' કહેવામાં આવે છે. તેવી જ રીતે કાઇ પટ પ્રકારના લાભ કે લાલચના પ્રયાજન વગર માત્ર પેાતાન સાધુજીવનના નિર્વાહ અથે' જે ભિક્ષાન્ત ગ્રહન કરે છે, તેને ‘મુધાવી’કહેવામાં આાવે છે. સાચા સુધાદાયી અને સાચા સુધાજીવી અને કુલમ મનાય છે. એવા દુલ ભ જીવે, જલદી સુગતિ પામે છે. કહ્યુ છે दुल्लहा तु मुहादाई, मुहानीवी बिदुल्लहा । मुहादाई मुहानीवी, दोषि गच्छंति सोगई || સાધુઓએ ગૃહસ્થના ધરેથી માહાર ગ્રહણ કરતી વખતે ધણા સૂક્ષ્મ વિચાર કરવા જોએ. આહાર બનાવવાની પૂર્વ તૈયારી રૂપે હિંસાદિ જે દોષ થાય તેને ઉ દોષ' કહે છે, આહાર બનાવતી વખતે થતાં દાષને ઉત્પાદન્દ્ર દા' કહેવામાં આવે છે, અને બાજન કરતી વખતે જે દયા થવાના સબવ હોય તેને મશન દેષ' કહેવામાં આવે છે.. જે આહારની ખાખતમાં ઉદ્ગમ. ઉત્પાદન અને અાનને પ્રારના હિંસાદિ બહુ દેષ રહેલા હોય તેવા આાહાર સાધુ ગૃહસ્થના ધરેથી ગ્રાણુ ન કરવા જોઇએ. અભક્ષ્ય કે અષ્ટ ખાદ્યપદાર્થાંની વિરતર યાદી શાસ્રત્ર થામાં આપવામાં આવી છે. જૈન સાધુઓએ શકય હોય ત્યાં સુધી દિવસમાં ફકત સ જ વાર આહાર લેવા જોઇએ. બીજી વાર આહાર લેવા જરૂર પડે તે તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવા જોઈએ. તેઓતે ખેતાલીસ પ્રકારના ટષથી રહિત એવા આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેત્રાના હોય છે, સ્વાદૈન્દ્રિયને સતાવ ૐ દેહને દુષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ. શરીર કે મન વિકાસ જન્માવે એવા માહાર વજય' ગણાયા છે. એથી તેઓ બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે ને અન્ય ધાર્મિક ક્રિયામામાં ચિત્ત સારી રીતે પરાવી કે જી મિતાહારી, કૃશકાય માધુ ધાર્મિક સપ્રદાયની શોભારૂપ મનાય છે. ૠાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને મારે ન જવું, કર્યાં કર્યાં જવુ અને ક્રર્યાં કર્યાં ન જવું, કેવી રીતે જવુ અ કેવી રીતે ન જવુ', કેવા આહાર ગ્રહણ કરવા તે વેઢગ્રહણુ ન કરવા, શિક્ષાન તરીકે પોતાને અપાતા માવસ જોતે મનમાં કેવા કેવા ભા ન માણુત્રા, કેવા કેમ માયાચાર ન કરવા.—ત્યાદિò લગતી વિગતવાર છણાવીભાચાર્ડંગ સૂત્રના બીજા ખંડમાં કરવામાં આવી છે. સાધુએક સાત પ્રકારની પડેષશ્ચા અને સાત મારની પાનેષાનું પાલ યથાશક્તિ કરવા ઉપર પશુ બહુ ભાર મૂકવામાં ભાવ્ય છે. પેાતાનુ સંયમી જીવન આત્મસાધનાથે' ટકાવી રાખ માટે જ માહારની જરૂર હોવાથી પારકા ઘરેથી ભિક્ષા ગ્રહ કરતી વખતે સાધુના મનમાં દીનતાના કે લાચારી જ કયારેય માનવા ન જોઈએ. પાતાને ચાગ્ય (સઝતા-૫નીચ, આહાર ન મળે તે સાધુએ શાક કે ખેદ ન કરવા જોઈ કયારેક ભૂખ્યા રહેવાને વખત આવી પડે તે જીવાને, પરી (અનુસધાન : પૃષ્ઠ ૨૪૫ પર) 2
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy