________________
૨૨૦
પદ્ધ જીવન
તા. ૧૬-૩-૦૫ - જન ચિત્રકળા વિશે માર્ગને વિશેષાંક 1. * *
ગુલાબ દેઢિયા તાતા ગ્રુપ તરફથી અગ્રેજીમાં માગ” નામે કળા વિષે કરવામાં આવે છે. તે વખતના મુસ્લિમ સામ્રાજ્યની ખ્યાતનામ ત્રિમાસિક-સામયિક પ્રસિદ્ધ થાય છે. જેને વેલ્યુમ અસર, તે સમયની ચિત્રશૈલી, તે વખતે વપરાતી સાહી, રંગ, ૩૬ નંબર : ૩ ને વિશેષાંક “ધી આઈકેનિક એન્ડ ધી લેખનને મરેડ વગેરેની વાત કરવામાં આવી છે. અહીં નેરેટિવ ઈન જૈન પેઇન્ટીંગ' (ન ચિત્રકળામાં પ્રતિભાવિધાન રાષ્ટ્રીય મ્યુઝિયમ-નવી દિલ્હી, ડેલાને ઉપાશ્રય-અમદાવાદ, અને વર્ણન) નામે પ્રકાશિત થયેલ છે.'
અન્ય એક વેસ મ્યુઝિયમ–મુંબઈ અને દિગંબર જૈન નયા - “માર્ગ'ના આ વિશેષમાં ઘણું બહુરંગી મને સાદા મંદિર-જૂની દિલ્હીમાં સંગ્રહાયેલી હસ્તપ્રતોમાંના ચિત્રો ચિત્રો છે. ઇ. સ૧૪૫૦ નું ચિત્ર છે. તીર્થકર અને આઠ
આપવામાં આવ્યાં છે. પવિત્ર પ્રતીકે, મરુદેવીમાતાએ જોયેલાં ચૌદ સ્વને, ઇન્દ્ર
એક આખું પ્રકરણ “કપસૂત્ર' વિશે છે. ક૯પસૂત્રના મોકલાવેલ ૫૬ દિકકુમારીઓ, ઋષભદેવને જન્મ, તે નિમિત્તે કથાવસ્તુની વિગતે વાત તે કરવામાં આવી જ છે, સાથોસાથ નગરમાં ઉત્સવ, આઠ દિશાઓની પૂજા, સમવસરણ વગેરેના કહપસૂત્રનાં ૨૯ જેટલાં ચિત્ર આપવામાં આવ્યાં છે. પુસ્તકને ચિત્ર પુસ્તકમાં આગળ પાછળ આપવામાં આવેલ છે.
અંતે જૈન પારિભાષિક શબ્દોના અર્થ આપવામાં આવ્યાં છે. પુતાના પ્રવેશકમાં મહાવીર સ્વામી અને તેમને ઉપદેશ,
. સરયૂ દેશી માગ' ના તંત્રી છે. આ અંકની કિંમત શ્વેતામ્બર, અને દિગંબર પરંપરા, શાસ્ત્રો લખાયાની શરૂઆત ૬૫ રૂપિયા છે. (માગ પબ્લિકેશન્સ, આમીક એન્ડ નેવી વગેરેને પરિચય આપવામાં આવ્યો છે.
બિડીંગ, ત્રીજે માળે, ૧૪૮, મહાત્મા ગાંધી રોડ, પ્રશ્નક પછી પ્રથમ પ્રકરણ હસ્તપ્રત પરંપરા વિશે છે. મુંબઈ-૪૦૦ ૦૨૩). પાટલીપુત્ર, મથુરા અને વલભીમાં મળેલી સાધુ પરિષદ અને - સાચવી રાખવાનું મન થાય એવો માતબર વિશેષાંક છે. શાસ્ત્રોનું લેખન કઈ રીતે શરૂ થયું તેની વાત છે. આ પ્રકર- જૈન ચિત્રકળામાં રસ લેનાર દરેકને પસંદ પડશે. “માગ" અને ણમાં હસ્તપ્રત કેવી હોય, કઈ રીતે લખાય, તેની સાહી અને તેના તંત્રી અભિનંદનને પાત્ર છે. કલમ લખવાની રીત, અક્ષરાના મરોડ વગેરે ચિત્ર આપી સમજાવવામાં આવેલ છે.
પ્રબુદ્ધ જીવન બીજું પ્રકરણ લધુ ચિત્રકૃતિઓ વિશેનું છે. આઠમી (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રૂલ્સ ૧૯૫૬ના અન્વયે) સદીમાં લખાયેલ “કુવલયમાલા નામના પ્રાકૃત ગ્રંથમાં સુંદર ચિત્રો આલેખાયેલા જોવા મળે છે. “માર્ગના આ લેખમાં નોંધવામાં આવ્યું છે કે માત્ર પશ્ચિમ
પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ભારતની જૈન પરંપરાએ ઈ. સ. ૧૦૫૦ થી ઈ. સ. ૧૭૫૦
૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કે.ઓ. હા. સોસાયટી, સુધી અખંડિત રીતે ચિત્રકળાને જીવંત રાખી
: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ છે, જે પૂર્વ ભારતની બુદ્ધ પરંપરા ન જાળવી શકી. ૨. પ્રસિદ્ધિને કેમ : દર મહિનાની પહેલી અને આ પ્રકરણની સાથે આઠ પાનાં ભરીને ૨૧ જેટલાં
સોળમી તારીખ. ખહરગી ચિત્રો આપવામાં આવેલ છે. જે જૈન ટ્રસ્ટ- ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ જેસલમેર, મ્યુઝિયમ અને પિયર ગેલેરી-વડોદરા, લાલભાઈ
' ' કયા દેશના : ભારતીય દલપતભાઇ પ્રામ્ય વિદ્યામંદિંર-અમદાવાદની હસ્તપ્રતોમાંથી
૪. ઠેકાણું
: રસધારા કો. ઓ. હા. સોસાયટી, લેવામાં આવ્યાં છે, જેમાં ઋષભદેવ, જેના પ્રતીકે, શ્રી અને
૩૮ ૫, સરદાર વી. પી. રેડ, મુંબઈ-૪ કામદેવ, સરસ્વતીદેવી, ગજલક્ષ્મી, સમવસરણ, ભરત અને બાહુબલિ વચ્ચેની લડાઈ નેમિકુમારનું જીવન, પાર્શ્વનાથનું
૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય જીવન વગેરેની વધુ ચિત્રકૃતિઓ છે.
ઠેકાણું
: રસધારા કે. ઓ. હા. સોસાયટી, | આ ચિત્ર ગુજરાત-રાજસ્થાનની પશ્ચિમ ભારતીય પદ્ધતિએ
: ૩૮૫, સરદાર વી. પી રેડ, મુંબઈ-૪ ઇ. સ ૧૦૬ થી . સ. ૧૪૦૦ની વચ્ચે તાડપત્ર અને
૫. તંત્રીનું નામ : ડો. રમણલાલ ચી. શાહ ભોજપત્ર ઉપર હસ્તકમાં આલેખાયેલા છે.
યા દેશના : ભારતીય ઈ. સ. ૧૩૫૦ પછી ગુજરાત-રાજસ્થાન શૈલી ઉપરાંત
ઠેકાણું
: રસધારા કે. ઓ. હા. સોસાયટી, દિલ્હી અને વાલિયર શૈલીનાં ચિત્રે પણ આ વિશેષાંકમાં
૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ મૂકવામાં આવ્યાં છે. આ બન્ને શેલીનાં ચિત્ર જોતાં ચિત્ર
૬. માલિકનું નામ અને ઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ, કામને ભેદ તરત નજરે ચડે છે.
'
સરનામું
: ૩૮૫, સરદાર વી. પી. રેડ મુંબઈ-૪ * ઇ. સ. ૧૭૫૦ની આસપાસ કલ્પસૂત્ર અને કાલકાચાર્ય
હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર ક્યાની ચિત્રમય હસ્તપ્રત તાડપત્ર અને કાગળ ઉપર મળી
આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. આવે છે. ઇ. . ૧૫૪ થી ઇ. સ. ૧૫૫ માં જે પ્રાશક
તા. ૧૬-૩-૮૫
રમણલાલ ચી, શાહ અસર જોવા મળે છે, તેની વાત આ પ્રકરણુમાં વિગતવાર