________________
તા. ૧૬-૩-૮૫
પ્રદ જીવન કે મ મા ગર
જ તનસુખ ભટ્ટ (સર્વપલ્લી છે. રાધાકૃષ્ણન કૃત ગીતાની અંગ્રેજીમાં પ્રસ્તાવનાના આધારે) કોઈ પણ પ્રબંધના હેતુને નિર્ણય કરતાં પહેલાં તેના અંશ નથી. ગીતાના ઉપદેશક એવા વાસ્તવિક જગતને ઉપકમ (આરંભ) તથા ઉપસંહાર (અત) ને પ્રશ્ન આપણે ' સ્વીકાર કરે છે જ્યાં કમનો કાયદો પ્રવર્તતા નથી. આપણે જેવો જોઈએ. ગીતાને પ્રારંભ એક સમસ્યા વડે થાય છે. જે તે જગત સાથે સંબંધ જોડી શકીએ તે આપણે અર્જુનને ચિત્તપલટે કરાવવાને ગીતાને આશય છે. કર્મ અંતરાત્મા સંપૂર્ણ સ્વાધીન બની શકે. તે ઉપરાંત આ બહેતર છે કે કર્મયોગ એવો પ્રશ્ન અજુન ઉવે છે પ્રાગાત્મક સંસારના રેગિષ્ઠ અક્ષયમાં કર્મચંખલાને અહીં અને આખરે કમ બહેતર છે એવા નિર્ણય ઉપર તે આવે ને આ ઘડીએ જ તેડી શકીએ. પ્રભુમાં શ્રદ્ધા તથા છે. આ કારણે ગીતા કમ કાજે અનુશાસન છે, પ્રવૃત્તિ અનાસતિની વૃદ્ધિ કરીને આપણે કમના દાસ નહિ પણ કાજે પરવાને છે. માત્ર સામાજિક માનવી તરીકે નહિ. સ્વામી થઇ શકીએ. પણું આધ્યાત્મિક વ્યકિત તરીકે મનુષ્ય કેવું આચરણું કરવું.
દુન્યવી માણસ દુનિયાદારીની ભાત ભાતની પ્રવૃત્તિઓમાં જોઈએ તે વાતની સમજણ ગીતા આપે છે. સ્મૃતિઓમાં
મશગૂલ છે. તેણે પિતાને ક્ષરજગતમાં ધકેલી દીધું છે. વર્ણવાયેલી વિધિવિધાનયુક્ત ધાર્મિક ક્રિયાઓની તેમજ
એકાંતપ્રિય સાધક અક્ષરના મૌનમાં ચાલ્યા જાય છે. પરંતુ ત્યાગના તત્ત્વની તે ઠીક ઠીક પ્રમાણમાં છણાવટ કરે છે. હિંદુ
ગીતાને આદર્શ માનવી આ બંને અંતિમોની પાર પહેરો તત્વજ્ઞાને અગમ અગોચર પાછળ હદ બહારની લાંબી લાંબી
છે અને જગતની જંજાળમાં ફસાયા વિના પુરુષોત્તમની પે ચર્ચા કરી છે તથા સંસારની સળગતી સમસ્યાઓ તરફ
બધી જ શક્યતાઓને સમન્વય કરે છે. તે કામ કરતે છતે બેદરકારી દાખવવા બદલ તે ગુનેગાર છે એમ માની લેવું
અકત છે, ઇશ્વર પતે અંવિશ્રાન્ત પ્રવૃત્તિપરાયણ કમને તે ચાખી ભૂલ છે. આપણું આંગણુમાં જ્યારે ગરીબો
નમૂનો છે, તે પિતાની કમરણ્યતા છતાં આત્માની અખંડિતતા ભૂખ્યા, તરસ્યા, વસ્ત્રવિહેણ મરતા હોય ત્યારે વ્યકિતનિષ્ઠ
ગુમાવતા નથી. મુકત આત્મા કૃષ્ણ અને જનકની જેમ ત્રણે ધર્મના અતિરિક ગહન પ્રદેશમાં ખેવાઇ જવાનું આપણને
કાળમાં સ્વતંત્ર છે. પાલવે નહિ, ગીતા આપણને સંસારમાં રહેવાનું અને તેનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે.
- બુદ્ધ ધર્મની વિચારણા યાનમય જીવનને મહિમા ગાય કર્મની સમસ્યાની અતિ સૂક્ષમતા દર્શાવતાં ગીતાકાર
ત્યારે ગીતા કર્મની અને સાહસની અભિરુચિ ધરાવતા બધા કહે છે ના મળજે જતિઃ | કર્મથી અળગા રહેવું આપણે
ને આકર્ષે છે. કર્મ આત્મતૃપ્તિ અર્થે છે. આપણા
પિતાના સર્વોત્તમ અને અંતરતમ જીવનનું સત્ય આપણે માટે શકય નથી. પ્રકૃતિ સદાય ઊદ્યમશીલ છે. તેની પ્રક્રિયાને રોકી શકાય છે એમ જે આપણે માની
ખેળી કાઢવું જોઈએ. તે પ્રમાણે જીવવું જોઇએ અને અન્ય બેસીએ તે મૂઢ જ કરીએ. તે જ રીતે કમમાંથી
આદર્શોની પાછળ ફફિાં મારવાનું તજી દેવું જોઈએ. ઉપરામ પણ ઈચ્છવા જેવું નથી. જડતા તે સ્વતંત્રતા નથી.
| ગીતા અનુસાર કામગ જીવનના લક્ષ્ય પ્રત્યેના વળી કમેની બંધનકારકતા તેના આચરણમાં જ આવી જતી અભિગમની એક વૈકલ્પિક પદ્ધતિ છે, તથા તે પ્રસ્તામાં નથી પરંતુ જે ઇચ્છાથી કે હેતુ વડે કર્મ આચરાય છે તેમાં પરિણત થાય છે. આ અર્થમાં શંકરાચાર્યનું કથન યથાર્થ છે તે સમાયેલી હોય છે. સાક્ષાત કમને ત્યાગ અભિપ્રેત નથી કે કર્મ અને ભકિત આધ્યાત્મિક મુકિતનાં સાધન છે. પરંતુ પણ કર્મની પ્રેરક મનોદશા વિષે તે ઉદિષ્ટ છે. ત્યાગ એટલે આધ્યાત્મિક મુકિત પ્રવૃત્તિ સાથે અસંગત નથી. તેમાં કર્તવ્યતૃષ્ણાને અભાવ. કમ જ્યાં સુધી તે જીવને જોડે છે. કમને લોપ થાય છે ખરો પણ પ્રવૃત્તિપત્રને લોપ આપણું વતન ચાહે તેટલું પરમાથી કેમ ન હોય પરંતુ જે થતો નથી. આપણું જીવન અજ્ઞાન પર આધારિત હોય તે આપણું
પિતાના યુગમાં પ્રવર્તતા અને એક બીજાને પરાજિત વતન આપણને બંધનમાં જ નાખશે. ગીતા તૃષ્ણાને સ્થાને
કરીને સ્વપ્રભાવ સ્થાપવા મથતાં વિવિધ સંપ્રદાય, મતમતાંઅનાસકિત શિખવે છે, નહિ કે કર્મને ત્યાગ.
તર, સિદ્ધાન્તસમૂહ અને નિયમાવલીની મીમાંસા કરીને વધારે ગીતાએ લોકસંગ્રહ ઉપર આપેલે ભાર આપણું જીવનના
| મુકત, સૂમ તથા પ્રજજવલ પ્રકાશિત એવા અંતર્મુખ આખા યે માળખાને બદલવા ચાહે છે. ગીતા આપણને
ધર્મના પહેલદાર પાસામાં ગીતા તેમનું પરિવર્તન સાધે છે, માનવબંધુતા ઉપર ભાર દેવા કહે છે. જે આપણે ગીતાબોધ્યા પ્રજામાં પૂજાતાં દેવદેવીની પૂજા કરવી હોય તે એટલી આદર્શ પ્રમાણે અનાસકિતપૂર્વક, સમર્પણમય અને શત્રુ પ્રતિ
વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તે તે સ્વરૂપે એક જ પ્રેમાળ આચરણ કરીએ તે જગતને બખેડામાંથી બચવામાં
પરબ્રહ્મનાં વિવિધ પ્રાકટ છે. જે યજ્ઞો કરવા હોય તે તે અને સંગ્રામમાંથી સહીસલામત રહેવામાં આપણે સહાયતા
તેમને હેતુરૂપ મૂળ અર્થમાં કરવા જોઈએ; નહિ કે જો કરી શકીએ.
* વડે, આત્મસંયમમય કે નિષ્કામ કર્મમય જીવન જાતે જ એક ભગવદ્દગીતા આપણને એવો ધમ આપે છે જે વડે યા છે. તેને ઉપાડ્યું છે ખરે પણ ગીતાના ઉપદેશના કર્મના નિયમની તથા કર્મ-કર્મફળના વ્યવસ્થાતંત્રની પેલે આ સર્વવ્યાપી જળપૂર આગળ તે ઉપયોગ અવેડા જે અને પાર પહોંચી શકાય. આ વિશ્વની વ્યવસ્થામાં વિશ્વાતીત જેટલો છે, ઉપનિષદના અનુયાયીઓ જે બહાને, જે હેતુને કઇ રવૈર હસ્તક્ષેપ નથી કે તેના તરંગીપણુને કે. - આત્માને ખોળે છે, અને જેની ઉદ્ઘેષણ કરે છે તે.