________________
પ્રશદ્ધ જીવન
પ્રતિનિધિત્વ અ ગે વિચારણા
ટો વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી ? એ પછી શ્રી વીરચંદ ગાંધી માકરે પ્રહાર કરતા કહે છે
If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country?' * શિકાગોની આ વિશ્વધર્મ પઉિષદમાં વીરચંદભાઇએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજુઆત કરી. એમણે જૈન ધમને ભાગમાં સમજાય છે. એક જૈન તત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના ! છ, દ્રવ્યાર્થિક અને પર્યાયાયિક નયસબંધી જૈનદર્શનની સુક્ષ્મ વિચારસરણી, સ્થાવાદ વગેરે તત્વજ્ઞાનની બાબતે ઉજૂ કરીને અને મુગ્ધ યાં. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગષણા કરી. જેને ધમ" બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિંપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુકત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય અને લાગ્યું. આ નવીન સમાજ અંગેનો આનંદ પ્રગટ કરતાં એક અમેરિકન વીરચંદભાઈ વંશે એવો અભિપ્રાય આપ્યો કે ધર્મોની લોકસભામાં અનેક તત્વચિંતકે, ધર્મોપદેશ અને વિદ્વાને હિંદરતાનથી આવીને બેસી ગયા અને તે દરેકે કપ્તિ ને કઈ નવી દષ્ટિ રજૂ કરી; ધર્મોના આ મિલનમાં નવું તત્તવ ઉમેરતા ગયા, જેથી તે દરેકને ધમ" ગતના મોટા ધમેની. હરોળમાંના એક છે એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત ગેમના કામથ્થા અને ભકિતભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલુમ પડ્યાં. એમાંથી ભારોભાર પંડિત્ય અને ચિંતનમનન પડયાં, તેમ છતાં એ બધામાંથી તરી માનતા
જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ " અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજજન છે, કેષ્ઠ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી, છતાં આટલું સરસ પ્રતિપાદન કરી સંકે છે ત્યારે એમના ગુરુએ કેવા હશે? એમની સાદી પણ 'અચેટ જીવનધર્મ ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે.'
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીન જૈન ધમ વિષયક પ્રવચનની એક બીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મની ટીકાનો મારો લીધો નથી. જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનાર સાચા જૈનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક ગ્રહો અને પૂર્વગ્રહથી મુકત એવી તટરથ એમની વિચારસરણી છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસને ત્રિવેણી સંગમ એમનાં પ્રવચનમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે, પણ એ ધગશ માડબર કે સપાટી પરની બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ થતાં એમનાં વકત, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયા હતા. એમણે The yoga Philosophy', The Jain Philosophy જેવા પુસ્તકે માપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, “The Karma Philosophy' ગણાશે. જેમાં જૈન ધર્મની કમ" ભાવનાની છબુટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગૃત ધર્મભાવનાને મામિક પરિચય મળે છે.
* 3. કાંતિલાલ શાહ આ૫ણી ચૂંટણીઓમાં જે પ્રતિનિર્થિઓને બાપ ચૂંટીએ છીએ તેમના પ્રતિંનિધિત બાબત મારી ફરિયાદ એવી છે કે આપણું બંધારણ ઘડનારાઓએ પ્રતિનિધિ' ની વ્યાખ્યા આપી નથી. માને કે એક મતવિંસ્તારમાં હજાર મતદાર છે, ને એમના તરફથી એકપ્રતિનિર્ષિ લેકસભામાં મોકલવાની છે, તે આ હજાર મતદારોનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉમેદવાર એાછામાં ઓછા કેટલા મત, મેળવવા જોઈએ ? સાચે લેકપ્રતિનિધિ બનવા માટે એક ઓછામાં ઓછા અઢીસે કે બસો મત મેળવવા જ જોઈએ. આટલા લકે પણ એને મોકલવા ઇછે નહિ તે એ. પ્રતિનિધિ બની શકે જ નહિ એવું કાયદામાં તેવું જોઇએ. વર્તમાન ચૂંટણીધારામાં ખાવું નથી તે મેટામાં મેટી ખામી છે એ મારે નમ્ર મત છે. હું આપશુ બંધારણને અભ્યાસી નથી. દેશવિદેશના બંધારણનું મને કંઇ જ જ્ઞાન નથી, માત્ર એક સામાન્ય નાગરિકની હેસિયતથી હું આ સૂચન કરું છું અને આપણા નિષ્ણુને નમ્ર વિનંતિ કરું છું કે તેઓ આ બાબત વિચારે અને આ પ્રશ્ન પર પ્રકાશ પાડે.
શ્રી રાજીવ ગાંધી વડા પ્રધાનપદે આવ્યા પછી પક્ષપલટો વિરોધી બિલ પાર થઈ ગયું. તેઓ ચૂંટણી સુધારાની ૫ વાત કરે છે, તે અતિ મહત્ત્વની આ બાબત પર આપણે બધા વિચાર કરીએ એવી મારી નમ્ર વિનંતી છે. વર્તમાન ધારા મુજબ, કોઈ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય એવી જે જોગવાઈ છે. તે વર્તમાન સંદર્ભમાં હાસ્યાસ્પદ લાગે છે. ચૂંટણી પાછળ, ખર્ચાતા લાખ રૂપિયાના હિસાબે આ ડિઝિટની રકમની કિંમત કાનખજુરાના પેગ જેટલી પણુ નથી. ઉમેદવારને સાચે પાઠ ભણાવ હેય તે એણે ઓછામાં ઓછા કેટલા મત મેળવવા પડે તે સંખ્યા અગર તેની ટકાવારી નિશ્ચિત હોવી જ જોઈએ, આ ટકાવારી પચીસ હોય કે વીસ હોય કે પચિ હોય તે સંસદ નકકી કરે.
આપણે છાપામાં કેટલીકવાર વાંચીએ છીએ કે અમુક ગામાએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો અથવા બહિષ્કારની ધમકી આપી હતી (દા. ત. “રસ્તે નહિ તે વેટ નહિ ઇત્યાદિ. આ બહિષ્કાર વર્તમાન નિયમ નીચે વાંઝિયેરહે છે અને હાસ્યાસ્પદ નીવડે છે. ઉમેદવારે મૂછમાં હસતહોય છે. બહિષ્કાર રૂપી શસ્ત્ર સફળ ત્યારે જ થઈ શકે જ્યારે ઉમેદવારે મેળવવાની ઓછામાં ઓછી મતસંખ્યા નિશ્ચિત થયેલી હોય. પ્રજાના હાથમાંથી જાણે અજાણે આ રાષ્ટ્ર ઝુંટવી લેનાર વર્તમાન ચૂંટણી ધારાના ઘડનારાઓની હું આ મર્યાદા સમજું છું. આપણી આઝાદી મેળવી આપનાર, સાધનમાં બહિંwાર એ અત્યંત સબળ સાધન હતું. આ સાધન નાકામિયાબ બનાવે એવા બંધારણને આઝાદ ભારતે કેવી રીતે આટલા વરસ ચલાવી લીધું છે તે મારે મને આશ્ચર્યની બલકે ખેદની વાત લાગે છે.'