SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પામ્યા. એવામાં એના એક મિત્ર. વેલથી મળવા આવ્યો, નજર સામે અનેક લેતે મૃત્યુ પામતા જોઈને સંસારની અનિંત્યતા અને અસારતા ધારશીને દેખાઇ આવી. વેલશી ધમા જાણુકાર હતા. તેણે ધારશીને કહ્યું કે ‘તારું મૃત્યુ પ્લેગની ગોઢાને કારણે હવે નિશ્ચિત જણાય છે. પણ એક 'પ્રતિના કર કર કદાચ જીવી જાય તેા ધર્મના માર્ગ વળીને, સાધુ થઈને જીવન કૃતાથ કરીશ. અને લેાકાને પ્રેમના માર્ગે વાળીશ.' કેટલાક સમયથી ધારશીના મનમાં ધમ'મથન ચાલતુ હતું. તેમાં મિત્રની શિખામણ ગમી ગઈ. એણે સત્તર વર્ષની વયે પ્રતિજ્ઞા લીધી' કે જીવી જાઉ તે સાધુ થઇને સેવા કરીશ. શુદ્ધ અન અને ખરેખર એમ જ બન્યુ. મિત્રે લાવી આપેલી વાથી ધારશીની ગા ફૂટી ગઇ. તાવ ઊતરી ગયા. અને લેગથી મૃત્યુના મુખમાં ધકેલાઇ ગયેલા ધારશી ખેંચી ગયા. સકલ્પે તા ઘણા માણસે કરે છે; કેટલાક પ્રતિજ્ઞા પ લે છે, પરંતુ આપત્તિ ટળી ગયા પછી, લીધેલી આકરી પ્રતિજ્ઞા નિષ્ઠાપૂર્વક પાર પાડવાનું કામ તે! કાઇક વિરલ વ્યકિત દ્વારા જ થાય છે. ધારશી પેાતાની પ્રતિજ્ઞામાં મગ રહ્યો. વેપાર કાઢી દૃષ્ટ દીક્ષા લેવા માટે મુંબઇથી સ્ટીમરમાં પૈસી તે કચ્છ ગયા. માંડવી ખ’દરે ઊતરી, પિતાને મળવા ન જતાં અંદર પાસે જ રસ્તામાં મળેલા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાગી સાધુ પાસે તેણે દીક્ષા લેવાની ભાવના દર્શાવી. કાનજી સ્વામી પોતાના ગુરુ ત્રપાળ સ્વામી પાસે લઇ ગયા. ગુરુએ માતા-પિતા કે સુધની આજ્ઞા વગર તરત દીક્ષા આપવાની ના પાડી. પરંતુ સાથે રહીને વિદ્યાભ્યાસ કરવા જણાવ્યુ’. દરમિયાન સ્ટીમર પર માઝ પહેચિલા પિતા મૈલાશા નિરાશ થઇ પાછા ધરે કર્યાં. પાછળથી ધારશીની ભાળ મળતાં તેને લેવા માટે વ્રજપાળ સ્વામી પાસે આવ્યા. પરંતુ ધારશી સક્રમ હતા. તેથી પિતા ક્રોધે ભરાયા, પેાતાની પાસેની ચલમના ઋગારા ધારીના મોઢા પર નાખ્યા, પરંતુ ધારશી સ્વસ્થ અને શાંત રહ્યો. છેવટે પિતાનું હૃદય પરિવત ન થયુ. ધારશીને વ્રજપાળ સ્વામીના હાથે દીક્ષા પાઇ. કાનજી સ્વામીના શિષ્ય તરીકે તે જાહેર થયા. ધારીમાંથી તે ધમસિંહ સ્વામી' અન્યા. મુનિ ધમ'સિ' સ્વામીએ શાશ્ત્રાભ્યાસ શરૂ કર્યાં. તેમની મુદ્ધિપ્રતિભા તેજસ્વી હતી અને ધમતત્ત્વની ઝંખના ઊડી અને અદમ્ય હતી. ક્રમે ક્રમે પેાતાની મેળે વધુ શાસ્ત્રાભ્યાસ કરી શકે શક્તિ તેમનામાં પ્રગટ થઇ. શાસ્ત્રભ્યાસ માટે ભાષાજ્ઞાન, વ્યાકરણુ, ન્યાય વગેરેના અભ્યાસ આવશ્યક ગણાય. ધર્માસિ હું સ્વામીએ પાતાની હૈયાસઝથી કેટલુ' જ્ઞાન મેળવ્યુ. પરંતુ જોયુ કે આગમાના તથા વ્યાકરણ અને ન્યાયના સ્વત ંત્ર ૬. અભ્યાસને ગુરુમહારાજ તરફથી બહુ પ્રોત્સાહન મળતુ' નહિ, તેનાં કેટલાંક કારણો હતાં. સંપ્રદાયને અમાન્ય એવા મૂર્તિ પૂજાના સદવાળા ગ્રંથા વાંચવાની શિષ્યાને અનુજ્ઞા ન મળે. માન્ય ગ્રંથાને આધારે વ્યાખ્યાન વહેંચાય. સ’. ૧૯૫૮ માં ભુજના ચાતુર્માસ દરમિયાન । ‘સુયગાંગ’ ” વાંચન ચાલતુ હતુ. કાનજીસ્વામી એ વાંચતા · હતા. જિન પ્રતિમા દ્વારા આદ્ર કુમારના પ્રતિાધના પ્રસંગ હતો. એમાં પાથી મને ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં ધમ' સિદ્ધરવામીને ક્રૂરક જણાયા. શંકા થતાં ચિત્ત મનેામથને ચડયું. એવામાં તા. ૧૬-૩-૨ એક દિવસ સ્વપ્ન આવ્યુ'. સ્વપ્નમાં પોતાને મુંબઇના ગાડીછમંદિરના પાષ'નાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન થયાં. તેથી, એમનું મનેામથન વધુ તીવ્ર બન્યું. છેવટે ગુરુ ત્રજપાળ સ્વામીને વાત કરી. વ્રજપાળ સ્વામીએ એમની વાતના સ્વીકાર કર્યો, પરંતુ પેાતાની વૃદ્ધાવસ્થામાં જાહેરમાં કશો સ્વીકાર કે ફેરફાર શક્ય નથી એમ સ્પષ્ટ જણાવ્યું. પરંતુ સત્યશોધક તીત્રાભિલાષ ધમ'સિદ્ધસ્વામીનુ. મનામન વધુ વેગ પકડતુ ગયું. એ પછીના અજારના ચાતુર્માસ દરમિયાન તેમણે મંદિરમા દર્શન કરવા જવાનું ચાલુ કર્યુ. એથી સમાજમાં ચકચાર થઈ. માત સુધીની ધમકી વારવાર મળ લાગી. પરિસ્થિતિ અË થતાં ધમ'સિ ંહસ્વામી પોતાના સમુદાય ડી એકલા ચાલી નીકળ્યા. ભચાઉ જઇ જામનગર પહે[[. અને ત્યાં ૧૯૬૦ માં ક્રમવિજયજી મહારાજના શિષ્ય વિનયવિજયજી પાસે કરીથી સવગી દીક્ષા લીધી. એમનુ નામ હવે ‘ચારિત્ર્યવિજય' રાખવામાં આવ્યુ. કઇ કામમલા મુનિશ્રી ચારિત્ર્યવિજયજી પાતાના ગુરુમહારાજ સાથે સૌરાષ્ટ્રમાં વિહાર કરવા લાગ્યા. વિ. સ'. ૧૯૬૦ માં સુનિશ્રી પાલિતાણામાં આવ્યા ત્યારે એ વિસામાં શત્રુંજય તી ઊપર લાગેા ધરાવનાર ખારારા તરફથી ગૃહસ્થ અને સાધુ--- યાત્રાળુઓને ઘણી નડગત થતી. મારાટાને સામના કરનાર સાધુઓને કયારેક મારવામાં પણ આવતા. એ દિવસોમ એકવીસ વર્ષના યુવાન, સાકત ચારિત્ર્યવિજયજીએ એટ દિવસ પેાતાને મારવા આાવતા નશામાં ચકચૂર અનેલ ચારોક જેટલા ખાટાના જુથના હાથમાં દાંડા લઇ હિંમતભેર સામના કરી તેએ બધાને ભગાડયા હતા. ત્યારથી માટાનું જોર નરમ પડયું હતું'. પોતાના વિદ્યાભ્યાસ વધતાં ચારિત્ર્યવિજયજીને કાશી - જઇ વધુ વિદ્યાભ્યાસ કરવાની પૃચ્છા થઇ. ગુરુમહારાજની આજ્ઞા મળી. એ . દિવસેામાં જંગલામાં થઇ કાશી સુધીને વિહાર કરવા એ ઘણી કપરી વાત હતી. તા પણ ખડગ મનના ચારિત્ર્યવિજયજીએ કાશી પહોંચી ત્યાં તે સમય યશેોવિજયજી જૈન પાઠશાળાની પ્રવૃત્તિથી પ્રખ્યાત અનેલા પૂજય શ્રી વિજયધમ સરિ સાથે રહી વિદ્યાભ્યાસ કર્યાં અને એમની સાથે સમેતશિખરની અને આમ્રપાસમાં ખીજા તીથે†ની યાત્રા પશુ કરી. 2 ગુજરાતમાં પાછા ક્રૂરતાં ચારિત્ર્યવિજયનું એકજ રવી હતુ : કાશી જેવી વિદ્યા સ'સ્થા પાલિતાણામાં ઊભી કરવી. એ માટે એમણે વિ. સ. ૧૯૬૮ ના જ્ઞાન પંચમીના દિવસે પાલિતાણામાં મોાનિય જૈન સ ́સ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું". ત્યાર પછી આ સંસ્થાનું એમણે ધોવિજય જૈન ગુરુકુળ'માં રૂપાંતર કર્યું". આ સસ્થા એમણે ભાડૂતી માનમાં થોડાક વિદ્યાથી આ સાથે શરૂ કરાવી હતી, અને આ સંસ્થાના નિભાવ અને વિકાસ માટે એ કપરા વિસામાં એમણે લ વર્ષો સુધી તનતોડ મહેનત કરી. ચારિત્ર્યવિજયજીએ સ્થાપેલા યશોવિજય જૈન ગુરુકુળ દ્વારા અનેક વિદ્યાથી આને છાન ઘડતરની ઉત્તમ તક સાંપડી છે. જૈનસમાજની કેટલીક ઉત્તમ, સંસ્થામાં આજે પશુ યોવિજય જૈન ગુરુકુળની ગણના થાય છે. એ જ ચારિત્ર્યવિજયજીના જૈન સમાજ ઉપર કેટલે મેટા, ઉપકાર છે તે દર્શાવે છે.. પૂ. ચારિત્ર્યવિજયજી મહારાજને યાદ રાખવા માટે એક જા પ્રસંગ ખસ થશે. જીવધ્યાના ક્ષેત્રે જૈન સાધુએ પોતાના (વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૨૩)
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy