________________
Regd. No. MH. By / South 54. bicence No. : 37
ઉપૂબ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ (વર્ષ : ૪૬ અંક :૨૨
મુંબઇ તા. ૧૬-૩-૮૫ કે છુટક નકલ રૂ. ૧-૫૦ વાર્ષિક લવાજમ ૩ ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરદેશમાં એર મેઇલ કે ૨૦ £ ૧૨ સી મેઈલ ૬ ૧પ ક
તંત્રી રમણલાલ ચી. શાહ ગત શતકના સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજ સ્વ. પૂ. મુનિ મહારાજશ્રી ચારિત્રયવિજયજીની જન્મ- પત્રી ગામને પાદર એક બાવળ હતે. એ બાવળમાં ભૂતને - શતાબ્દી હમણા ઉજવાઈ ગઈ.
* વાસ છે એવી માન્યતા હતી. એટલે ત્યાંથી જતાં આવતાં એમના નામથી જ કદાચ અપરિચિંત હશે, પરંતુ
લે કે ડરતા. ગામના પટેલને થયું કે એ બાવળ કપાવી પાલિંતાણામાં એમણે સ્થાપેલી સુખ્યાત વિદ્યાસંસ્થાએ
નાખીએ તે લેકની બીક જાય. દિવસે પાવતાં વહેમી શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ' અને “શ્રી યશોવિજય ન
લોકાને ઉહાપોહ થાય. એટલે એણે અંધારી રાતે ‘સંસ્કૃત પાઠશાળાને પરિચય ઘણાને હશે. ત્રીસ વર્ષની
પાવાનું વિચાર્યું અને એ કામ એણે કિશોર યુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા, પરંતુ પંદર-સત્તર વર્ષના
ધારશીને સોંપ્યું. ધારશી અંધારી રાતે એકલે હાથે ભૂતના *દીક્ષા પર્યાયમાં એમણે જે ભગીરથ કાર્ય કર્યું તે અવિસ્મરણીય
વાસ સમું બાવળનું એ વૃક્ષ કાપી નાખ્યું. એની આ
મહાનગી માટે ગામના પટેલે એને સવા કેરીનું ઇનામ ગત શતકમાં જે કેટલાક મહાન જૈન આચાર્ય ભગવંત
આપ્યું હતું. ' કે સાધુ ભગવંત થઈ ગયા તેમાં પૂ. બુટેરાયજી મહારાજ,
કિશોર ધારશીમાં વિચારેલું કામ પાર પાડવાની તમન્ના પૂ આત્મારામજી મહારાજ, પૂ. બુદ્ધિસાગરજી મહારાજ,
હતી. પત્રી ગામને પાદર ઢેરાને પાણી પીવા માટે એક પૂ. વિજયનેમિસૂરિ મહારાજ, પૂ.વિજયધર્મસૂરિ મહારાજ કાશી
હવાડ હતું પરં વિસામો લેવા માટે કઈ વૃક્ષ નહોતું. ત્યાં વાળા, પૂ. વિજયવલ્લભ સૂરિ મહારાજ, પૂ. સાગરાનંદસૂરિ
વૃક્ષ ઉગાડવા માટે ઘણા લેકેએ પ્રયત્ન કરેલા, પરંતુ સખત મહારાજ વગેરેની સાથે સ્વર્ગસ્થ હિંપૂજ્ય ચારિત્રયવિજયજી
ગરમી અને લૂને કારણે કોઈ વૃક્ષ ઊગી શકતું નહોતું. મહારાજને પણ અવશ્ય યાદ કરવા જોઇએ.
ધારશીએ નકકી કર્યું કે ગામને પાદર વડલો વાવ.
શરૂઆતમાં એના પ્રયત્ન નિષ્ફળ ગયા, પરંતુ રાતદિવસની પૂ. ચારિત્ર્યવિજયજી મહારાજ કચ્છના વતની હતા. તેમને
શ્રમભરેલી સતત કાળજીથી ગામને પાદર એણે વડલો --જન્મ વિ. સં. ૧૯૪૦ માં કાળી ચૌદશની રાતે ગામ પત્રીમાં
ઉગાડો. ધીરજ, દઢ નિશ્ચય અને પુરુષાર્થના સદ્ગુણેએ ગેઢા કુટુંબમાં થયો હતે. એમ પિતાનું નામ ઘેલાશા હતું.
ધારશીના વ્યકિતત્વને ઘડયું. અને માતાનું નામ સુભદ્રાબાઈ હતું. ઘેલાશાએ પિતાના આ
ધારશી ચૌદ વર્ષ થશે. કચ્છમાં પિતાના ખેતીના સંતાનનું નામ ધારશી પાડયું હતું.
વ્યવસાયમાં બહુ કસ નહોતા. એ દિવસોમાં સ્ટીમર બાલ ધારશી સશકત બાંધાને અને કઠણ સ્વભાવને મારફત કચ્છી ભાઈઓ મુંબઈ આવતા અને અનાજને તે. પિતા ઘેલાશા ખેતી કરતા. બાળક ધારશી ચાર-પાંચ વેપાર કરી સારું કમાતા. ધારશીને કમાવા માટે પિતાએ વર્ષ થયે ત્યારથી પિતાની સાથે ખેતરે જવા લાગ્યા. મુંબઈ મોકલ્યો. મુંબઈમાં તુવેરની દાળના એક કારખાનામાં -સાતેક વર્ષ થતા ગામની શાળામાં તે . ભણવા ધારશી નોકરીએ રહ્યો. સારું કામ કર્યું. શેઠે રાજી થઈ "લાગ્યા હતા અને ફાજલ સમયમાં ખેતરે પણ જતા. વાવણી ધારશીને ભાગીદાર બતાવ્યો. રહેવા માટે ધારશીએ પિતાની
અને કાપણીના દિવસોમાં કઈ કઈ વખત એકલા આખી જુદી ઓરડી લીધી. કચ્છમાંથી માતા તથા નાના ભાઈ–બહેનને રાત ખેતરમાં રહેવાને એટલી નાની ઉંમરે એને મહાવરે પણ મુંબઈ બોલાવ્યાં. ઘર, જમીન, ખેતી વગેરેને કારણે પાયે હતે. અંધારી રાતે એકલા રાતવાસો કરવાથી એની પિતા હજી કચ્છમાં રોકાયા. હિંમત ઘણી વધી ગઈ હતી. નાનાં બાળકોને એ જમાનામાં ધારશી વેપારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો જ હતો ઘોર અંધારામાં ભૂતપ્રેતની બીક લાગે એ સ્વાભાવિક હતું, ત્યાં વિ. . ૧૯૫૬ માં મુંબઈમાં પ્લેગને રોગચાળા પરંતુ ધારશીને એવી કશી બીક કયારેય લાગતી નહિ. કોઈ ફાટી નીકળે. ધારશીની માતા સુભદ્રાભાઈ અને બહેન રતન ભૂતની વાત કરે તે ધારશી તેની સાથે શરત લગાવે. એવી ક્ષેત્રમાં મૃત્યુ પામ્યા. એમની સેવા ચાકરી કરતા ધારીને કઈક અંધારી જગ્યામાં કલાક સુધી હિંમતભેર એલે પણું પ્લેગની ત્રણ ગાંઠ નીકળી. બચવાને કોઈ ઉપાય નહે. - એસી રહે. એની એ મતની ચારે બાજુ પ્રશંસા થતી. થોડા દિવસમાં મૃત્યુ હવે નિશ્ચિત હતું. ધારશી મરણપથારીએ