________________
(9)
૨૧૪
પ્રભુદ્ર જીવન
તા. ૧–૩–૧૫
શ્રી રાજાજી લિટરરી એવાર્ડ દ્વારા વિદ્યાપુરુષ વિષ્ણુપ્રસાદનું સન્માન
કૃષ્ણવીર્ દીાંક્ષત
ઉપનિષદકાળના મહાજ્ઞાની ઋષિની ક્રાતિના પ્રજ્ઞાશાલી અને પ્રકાણ્ડ"વિદ્વાન સાક્ષર ડા. વિષ્ણુપ્રસાદ રાડલાલ ત્રિવેદી (ઉં. વ. ૮૭) ને, તેમના ૮૪મા વર્ષ'માં પ્રસિદ્ધ થયેલા તેમના લેખસ’શ્ર ‘દ્રુમણુ’ માટે ગઇ તા. ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૮૫ ને રાજ સર્જ, સુરતમાં ત્યાની પી, ટી. સાયન્સ કાલેજના મધ્યસ્થ ખણ્ડમાં ભારતીય વિદ્યાભવન-મુંબઇ અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવન-સુરતના સંયુક્ત ઉપક્રમે ચેાજવામાં આવેલા એક ખાસ સમારંભમાં ભારતીય વિદ્યાભત્રન તરફથી શ્રી રાજાજી લિટરરી એવોર્ડ' પણ કરવામાં આવ્યા, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની અને સૂરત શહેરના સાંસ્કૃતિક પ્રતિહાસની એ એક મહત્ત્વની ગૌરવપૂર્ણ ઘટના લેખાય. 'જ્યેવાધિકારસ્તે' (કુળની સ્પૃહા રાખ્યા વગર નળ કમ કરવાના જ તારા · અધિકાર છે' ) એ ગીતામેાધતે આચારસ્થ કરી જાણુનાર ડૉ. વિષ્ણુપ્રસાદને આ પૂર્વે' પશુ બે મોટાં પારિતોષિક આપણુ થયું છે, તેમના 'ઉપાયન' (વિવેચન ગ્રન્થ) માટે તેમને કેન્દ્રની સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ થયા હતા. તે પછી તેમના માહિત્ય સ’સ્પર્શ' માટે તેમને કલકત્તાની એક સાંસ્કૃતિક સંસ્થા ત્તરથી ‘ભુવાલા પરિતાષિક' અપશુ થયુ હતુ. ઉપાયન' સાહિત્ય સસ્પશ'' અને ‘કમપણુ’ આ ગ્રન્થત્રયીમાં ડૉ. વિષ્ણુપ્રસાની એક લા મેટા ગજાના વિવેચક, અધ્યાત્મરાગી ચિંતક અને સ ંસ્કારપુરુષ તરીકેની ‘પ્રમેયૂ' ઊપસે છે, તે વિશેષ એ છે કે તેમની એ પ્રમેય જ તેની સમગ્રતામાં પૂર્વ' તેજથી, અત્યંત યશસ્વી રીતે મને બૃહદ્ પરિમાણુમાં ઊપસી છે. વર્ષોં પુત્રે પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ ‘વિવેચના’, પરિશીલન', ‘w†ચીન ચિન્તનાત્મક ગદ્ય' તથા ગોવધનરામઃ ચિંતક અને સ્રજ'' પણ એટલી જ મહત્ત્વની તે મૂલ્યવાન છે. ‘કુમણ'ની વિશેષતા
'હુમપણું'ની ખાસ ધ્યાનાર્હ વિશેષતા એ છે કે ડૉ. વિષ્ણુપ્રસાદ તત્ત્વમીમાંસકની કાર્ટિના વિવેચા, ઉપરાંત એક અધ્યાત્મવાદી ચિતઃ તરીકે તેની અખિલાકમાં પ્રગટ થાય છે; ‘ક્રમપણ'માં ૮૬ લેખા છે. તેમાંના કેટલાક આકાશભાષિત છે, કેટલાક વ્યાખ્યાન તથા પ્રવચન રૂપે છે. કેટલાક માયિકામાં પ્રસિદ્ધ થયેલા લેખ વિવેચન છે, કેટલાક લેખા ગ્રન્થાના મામુખ, ઉપાદ્લાત, પ્રવેશક, પ્રસ્તાવના, પરિચય, પુરાવચન તથા વિશ' એમ વિવિધ નિમિત્તે લખાયેલાં વિવેચને છે. મહત્ત્વ એ વાતનુ છે * સન ૧૯૩૬ થી સન ૧૯૮૨ સુધીના સમયખણ્ડ દરમિયાન શૈલખિત – ભાષિત આ નિબંધ – પ્રવચનેમાં એક સમથ' અધ્યાત્મચિંતક, ધમ તથા કેળવણી વિશે વિમલતિથી વિચારતા ધર્મોન અને શિક્ષણુનુ વિદ્વાન તથા જેટલા રસજ્ઞ તેટલા જ મમત્ત, એવા જ્ઞાનપ્રદેશના નિષ્ઠાવાન યાત્રી એવા વિષ્ણુભાઇ પ્રગટ થાય છે. સાહિત્ય, સંસ્કૃતિ, ધમ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કાર, જ્ઞિક્ષશુ, શિક્ષલ્ગુની ખેવભાષા, નાતિ, સમાજ તથા દેશની રાજકીય, સામાજિક પરિસ્થિતિ, એમ અનેક વિષયાને આવરી લેતા આ લેખસંગ્રહમાં
એક ખરા શ્રદ્ધાવાન, ભાવનાશીલ, અધ્યાત્મરાગી, ધર્માનુરાગી અને જેટલા વિદગ્ધ વિદ્વાન તેટલા જ વિનમ્ર સંસ્કારપુરુષ એવા વિષ્ણુભાઇનુ' દ્વિજસ'પન્ન વ્યકિતત્વ તેની સમગ્રતામાં વિકસી રહ્યુ છે. અસુક્તિદોષ વહાર્યાં વગર એમ કહી શકાય કે આ લેખે、માં વિષ્ણુભાઇનું અધ્યાત્મશીલ વ્યક્તિત્વ અપૂર્વ દ્યુતિથી પ્રકાશી રહ્યું છે.
વિદ્વાન જ નહિ, તત્ત્વજ્ઞાની પણ શ્રી વિષ્ણુભાઈના જીવનવ્રુક્ષનાં મૂળિયાં ઉદાત્ત ભાવનાની ભૂમિમાં ઊંડે સુધી જુઓ. કેવી નિખાલસતાથી તેમ કહે છે મને થાક વાદો બહુ પ્રિય છે. ગજવામાં રાખું છું અને કૃપણની માફક વાર ંવાર તેને ગણ્યા કરું છુ. પરમ અભીષ્ટ (૧ સુપ્રીમ ગુડ) રમણીય, મુદ્દા અને માન. સૌમનસ્ય અને મંત્રી, ભાવન અને અનુભાવન એ ખુલ્લુ જ
માધ્યાત્મિક છે. એ પુરુષાત્તમનું જ્ઞાન, એની ભેાળખ, પ્રત્યભિજ્ઞા માનવમાત્રના પરમ પુરુષાથ હોઇ શકે એને માટે બીજા સત્રની વાટ શું કામ જોવી ઘટે? જાણીએ છીએ કે કાલપ્રવાહમાં આપણી પાસે અશ્પતમ ક્ષણુ છે. આ વિરાટ વિશ્વમાં રજની રજ કલ્પી તેની રજથી યે લઘુ આપણે છીએ.' અહી જોઇ શકારો કે શ્રી વિષ્ણુભાઇ માત્ર વિગ્સ વિદ્રાન જ નથી, ખરા જ્ઞાની, તત્ત્વજ્ઞાની પણ છે. તેમેં માને છે કે
આ ચિત્ત લૌકિક છે, ક્ષણિક છે પણ એ જ ચિત્તનુ સત્ત્વ લેાકાત્તર, મલૌકિકના અઢાલ અને અદિ નિર્દેશ કરે છે. તેને ભાવનવિષય બનાવે છે. આવા ભણુકારા કૅવળ નિમંત્રણુ નથી. અનુભષ છે તેથી ભૂતાય છે. આટલુ પણ અગાચર થયુ. એ મિથ્યા નથી. મેં આનન્દ અભિનય છે. એના સાતત્યની કલ્પના પણ મિથ્યા નથી. પરમ અભીષ્ટનું ભાવન—માત્મિક જ્ઞાન તેના સતત અભેદ્દાનુભવ માનવસન્ત્યને ગ્રય છે!” વાણીના આ સ્નાત વિષ્ણુભાઇના કવિહૃદયના રસાતલમાંથી તે ચિત્તના ગહનતમ પ્રદેશમાંથી કુવારાની જેમ ફૂટયા છે. તે સાથે તેમાં એક સાચા અધ્યાત્મવાદીના પ્રત્યય પણ છે, ‘આત્મનિ વિતિ’ એ આ ગ્રન્થ માંના લેખમાંના ઉકત ગદ્યખ’ડમાં વિષ્ણુભાઝની શ્રદ્ધાનુ પણ ઉદ્ગાન છે. તેમની આ શ્રાની ગગોત્રી, મા આસ્થાખ ધનુ'મૂળ શ્રીમદ્ ભગવદ્ગીતામાં છે, છશેપનિષદમાં છે, ભાગવત, રામાયણુ અને મહાભારતમાં છે, ગાંધી અંતે શ્રી અરવિન્દની વિચારધારામાં છે. અને આપણા દાનિક ગ્રન્થામાં પશુ છે. આ સત્ર દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનના જે અસીમ પટ્ટ વિસ્તર્યાં છે તેના ઉપર વિષ્ણુભાઈનાં પગમાં તેમની અધ્યાત્મયાત્રા દરમિયાન પડી ચૂકયાં છે. તેને વખાધ તેમની ચેતનામાં અને તેમના ચિત્તમાં લૂટાઇ ચૂંટાઇ તેમના સમગ્ર સ ંવિમાં રસાયનરૂપ ખનાં તેમ જ શ્રદ્ધામાં પરિષ્કૃત થતાં તેમના જીવનના સમગ્ર વ્યવહારને નિયામક પશુ ન્યા છે. માથી તેમની વાણી તેમની શ્રદ્ધાનું ઉદ્ગાન છે. તે આપણને (અનુસધાન પૃષ્ઠ ૨૧૧ ઉપર )
ખરા અધ્યાત્મ અને વિસ્તરેલાં છે,
શ્રાવિક : શ્રી મુખ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહે, પ્રાશન સ્થળ - ૩૮૫, સરાર વી. પી. રા સુબઈ ૪૦૦ ૦૦૪ ટે. ન. ૩૫૦૯૬ : સુષુસ્થાન : ટ્રૅન્ડ પ્રિન્ટસ', જગન્નાયાકર
શેઠ રા, ગિરમામ, સુજી - ૪૦૦૦૦૪
'