________________
તા. ૧-૩-૮૫
પ્રબુદ્ધ જીવનં
( પૃષ્ઠ ૨૧૪ થી ચાલુ )
પશુ શ્રય નીવડે એવું સત્ત્વવાળું છે. પેાતે ભગવદ્ગીતાને આાત્મસાત્ કરી છે. એટલે જ તેઓ કહી શકે છે: પ્રજ્ઞાના પ્રકાશમાં, ઉપાસના, ભક્તિ, ધ્યાન દ્વારા ભગવાનને પામી શકાય છે. ભગવાનમાં ભળી જવાય છે. ગીતા– ઉપનિષદ્નું સત્ય પેાતાનું સત્ય ખની રહે અને જીવનની ગતિવિધિના નિયામક તત્ત્વ તરીકે પ્રતિષ્ઠિત પણ ખની શકે એ જીવનની મહત્ત્વની સંસિદ્ધિ છે. વિષ્ણુભાઇનુ જીવન એ સંદેશ”માં રિદ્ધિવન્ત જ નહિ, સિદ્ધિવન્ત પણ છે. ધમ, તત્ત્વજ્ઞાન અને ધ્યાત્મ આ સર્વી શ્રી વિષ્ણુભાઈ વ્યાવહારિક જીવનથી અલગ રીતે જોતા વિચારતા નથી. પેાતાના જીવનને પણ એવી વ્યાવત દૃષ્ટિથી એમણે કયારૈય નથી વિકસાવ્યું. સત્ય, શિવતત્ત્વ અને સૌય' આ ત્રણેયને સતત કેન્દ્રમાં રાખીને જ ત્રણેયની પ્રતિષ્ઠા વધારતા વધારતાં જ જીવના પ્રત્યેક વ્યવહાર થવા જોઇએ. મને એમ થાય તો જ મનુષ્યનું અંતઃસત્ત્વ સ’પૂણ પણે ખીલવાના અવકાશ છે એમ હરકાઇ સાચા અધ્યાત્મવાદીની જેમ જ શ્રી વિષ્ણુભાઇ પણુ માને છે અને તે તેએ પૂરી આસ્થાથી માને છે. તે સત્ત્વશુદ્ધિના આ દૃષ્ટિથી જ મહિમા કરે છે અને કહે છે: ‘સત્ત્વસ શુદ્ધિ અભય વિના શક્ય નથી, પશુ આ ગુણ સામૂહિક જીવનના સંસારના સહકાર-સ ંધ માં જ ખીલે છે. મૈત્રી, પ્રેમ, કરુગ્ણા, સમતા, સંયમ, જીવનની અનેકવિધ અવસ્થા દ્વારા જ સિદ્ધ થાય એટલે સામાજિક તબ્યાના સ્મૃનાદર કરીને વ્યક્તિના વિશ્વાસ થઇ શકતા હોય તે પણ તે અધૂરા અને અસ્થિર હવાને.' વ્યક્તિનિષ્ઠા ઉપર ભાર મૂકત શ્રી વિષ્ણુભાઇના મનમાં જ્ઞાન, પ્રજ્ઞા, વિમશ શ્રદ્ધા, ધૂમ', આ સવ` વિશે અહુ જ સ્પષ્ટ અને સમ્યક્ એવી સમજ છે. તેમના અધ્યાત્મિક ચિંતનમાં આસવ' પૂરી સમજથી વષ્ણુાયેલાં ગૂંથાયેલાં છે. એક સ્થળે તે કહે છેઃ સમત્વ, સવૃત્તિ વગેરે સિદ્ધ કરવાનું ક્ષેત્ર કયુ? સત્તાર જ. આ ક્રાયક્ષેત્ર હા, કુરુક્ષેત્ર કહેો એને જ ધમ'ક્ષેત્ર મનાવવાનુ છે. પુનઃ પુનઃ સત્કમ' દ્વારા, સતત સાચાર દ્વારા જ સવ્રુત્તિ સધાય છે.' શ્રી વિષ્ણુભાઇની એક શ્રદ્ધા છે કે શુક આાપણી અંદર છે જે સત્યā, સુ'દ, સામ જસ્યને, શુભ ાતે મંગલને સાક્ષાત્ આળખે છે.' તેમની આ શ્રદ્ધા આગળ આ રીતે વિસ્તરે છેઃ વસ્તુમાત્રનુ’ વ્યવહારમાત્રનું જીવન બ્રહ્મ છે. પદાથા ઉદ્ભવ અને વિલય બ્રા જ છે. સ` લાગણીઓ એને લીધે જ સંચરે છે અને એ સવ'માં છે, તે જ પૂર્ણ પણે માનવીની અંદર ગૂઢ છે. અને આળખવુ', એનુ ચિંતન કરવુ, એને પામવું, બ્રહ્મ સાથે તન્મય તરૂપ થવું એ મનુષ્યને પરમ પુરુષાથ હા! શકે. એ જ્ઞાન દ્વારા જ જગતને, સ ંસારને, લાગણીઓને તેના સાચા સ્વરૂપમાં ચેતનામય આનન્દમય બનાવશે. એજ અમૃતત્ત્વની પ્રાપ્તિ.' અધ્યાત્મમાર્ગના યાત્રી તરીકેતુ” વિષ્ણુભાઇનું ચિંતન ‘દ્રુમણું' માંના ઘડ્ડા લેખામાં પારદશી અને હૃદયસ્પશી રીતે વહેતુ... રહ્યું છે. યન્ત્રારુઢાનિ માયયા ? માયા અને અવિદ્યા' માનન્દલેકની ઝંખના અને આઁખી' ‘ઉત્તિષ્ઠત જામત' ‘અચરજ નજરામે આયા.' ધમશાધનની એક દિશા’, ધમ શેાધનનું એક અંગ’, અને ત્યાંથી માંડીને તે. ‘આત્મનિવિન્દતિ' સુધીના તમામ લેખામાં જે રીતે પ્રગટ થયું છે તે સ્થિરદ્યુતિ દીપના નિમળ પ્રશ્નાગ્ર સમું છે. તેમાં તેમની પ્રજ્ઞાનું તેજ છે. તેમની ગૌરવસરી વાણીમાં
11
૨૧૩
ચિંતનની પ્રૌઢિ તા હોય જ, તે સાથે તેમની પ્રકૃતિમત ઋજુતા અતે સામ્યતા પણ છે. તેમના પોતાના સંપ્રત્યયથી તે સમગ્ર ચિંતન મનુપ્રાષ્ઠિત છે. આ અધ્યાત્મચિંતનના લેખા દ્રુમણું”ના સહુથી વિશેષ મૂલ્યવાન ખડ છે. તેમના વ્યક્તિત્વનુ અધ્યાત્મવાદી પાસું તેની સમગ્રતામાં માટલુ' દ્યુતિમય તેમ જ આવા કાવ્યમય ગદ્યમાં આ પૂવે યારેય પ્રગટ થયું હાવાનુ જાણ્યું નથી.
એવા અપ ણ સમાર્ંભ
શ્રી વિષ્ણુભાષ્ટને ‘ક્રમપણ'' માટે શ્રી રાજાજી લિટરરી એવાડ' આપણુ કરવા રાજાયેલા સમારંભની એક વિશેષતા એ હતી કે ભારતીય વિદ્યાભવને ખુદ જાતે સુરત આવીને વિષ્ણુભાઇનું સન્માન કર્યું". સૂરતની સસ્થા સપ્તક સ્વર વૃન્દ્ર'ની પ્રાથના અને ‘જય જય ગરવી ગુજરાત'ના ગાનથી સમારભના આરંભ થયા. આ પ્રસંગે ડૉ. ઉમાશ ંકર જોશી, શ્રી પુરુષોત્તમ માવળકર, શ્રી જયન્ત પાઠક, ડા. આર. કે. દેસાઇ વગેરેએ પાઠવેલા શુભેચ્છાના સદેશાઓનુ પ્રે. રમેશ ઓઝાએ વાચન કર્યાં ખાદ, ભારતીય વિદ્યાભવનનાં ઉપપ્રમુખ અને કેન્દ્ર સરકારના ભૂતપૂ` નાણું(પ્રધાન શ્રી સી. સુબ્રહ્મણ્યમે સ્વાગત પ્રચન કર્યુ હતુ, જેમાં તેમણે 'ભવન'ની પ્રવૃત્તિ અને વિકાસયાત્રાના ખ્યાલ આપ્યા હતા તથા ‘સૂરતમાં પણ અમે ભારતીય વિદ્યાભવનનુ એક કેન્દ્ર કદાચ સ્થાપીશુ” એમ જાહેર યુ" હતુ.
દક્ષિણ ગુજરાત યુનિવસિ’ટીના ઉપમુલપતિ ઉપેન્દ્ર બક્ષીના પ્રમુખપદે યજાયેલા આ સમારામાં મરાઠી ભાષાના ખે લેખા ડી. એસ. આર. ગાગિળ તથા સદ્દગત શ્રીમતી સુમતિ દેવસ્થળે તે (મરણેાત્તર) પણ શ્રી રાજાજી લિટરરી એવે અપણ થયા હતા.
ભવનના હૈદરાબાદ કેન્દ્રના ઉપાધ્યક્ષ શ્રી સુબ્બારાવે રાજાજી લિટરરી એવાર્ડની વિગત આપી હતી તથા મેવાડ વિજેતા લેખકાનાં તથા તેમની કૃતિના પરિચય આપ્યો હતા. ડા. ગાડગિળના એવા વિજેતા ગ્રન્થનું નામ ક વૈદિક યજ્ઞ, મધ્યયુગીન તત્રસાધના માણી નાનેશ્વર પ્રણીત ભતિયા'. સ્વ. શ્રીમતી દૈવસ્થલેના ગ્રન્થનું નામ છે : ડો. આલ્બટ' વાઈઝર.’
ભવનના કાયવાહક મંત્રી શ્રી એસ. રામકૃષ્ણને પ્રાસંગિક પ્રવચનમાં શ્રી વિષ્ણુપ્રસાદને ગુજરાતી સાહિત્યના વિદ્યમાન ભીષ્મપિતામહ તરીકે ઓળખાવ્યા હતા.
ડૉ. ઉપેન્દ્ર અક્ષીએ તે પછી શ્રી વિષ્ણુપ્રસાદને, ડે. ગાઢગિળને તથા સ્વ. શ્રી સુમતિના પતિ હૈ. દેવસ્થલેને શ્રી રાજાજી એવેડ', તામ્રપત્ર તથા પુષ્પહાર પણ્ કર્યાં હતા, એવામાં શ. દશ હજાર કડા તથા રાજાજીની મુખમુદ્રા અને સન્માનદર્શક પતિએ 'કિત તામ્રપત્ર એ વસ્તુ હતી. મારી શ્રદ્ધા
આ પ્રસંગે સન્માનના પ્રત્યુત્તરરૂપે શ્રી વિષ્ણુભાઇએ આ સ્પેકટસ એક ઇમેઝિનેટિવ ક્રિયેટિવિટી ઇન પાયેટ્રી' એ પેાતાનુ અગ્રેજીમાં લખેલું વ્યાખ્યાન ન વાંચતાં થાક મૌલિક વકતવ્ય રજૂ કર્યુ હતુ. તેમણે ખાસ કરીને શ્રદ્ધા વિષે પેાતાના વિચારો દર્શાવ્યા હતા. તેમણે કહ્યું : 'શ્રદ્ધા. એ રાઇ પ્લેયી અભીપ્સાનું સ્વરૂપ છે. સુખી ઉન્નત, લેત્તર કે પરિપૂર્ણ થવાની અભીપ્સા તે જ શ્રદ્ધા, ખભીમા વા શ્રદ્દા દેવદત્ત વાસનાનું જાગ્રત, સમાન, (અનુષધાન પૃષ્ઠ ૨૧૧ ઉપર)