SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૫ કેટલીવાર માણસ દુરાગ્રહી ખને છે. દુરાગ્રહ એ બિલકુલ ચ્છના ચગ્ય નથી. સારી વસ્તુને માગ્રહ હોય પણ દુરાગ્રહ ત ન જ હોવા જોઇએ જીવનમાં એક જાતની સમાધાનત્તિ પણ જરૂરી છે. સિદ્ધાન્તા સાથે ખાંધછોડ કર્યા વગર અહીંતહીં *માધાન કરવાનું વલણુ સામાજિક ચોગશાસ્ત્ર, જ્ઞાન પ્રબુદ્ધ જીવન અથવા કે તનસુખ ભટ્ટ (સવ'પલ્લી ર્ડા. રાધાકૃષ્ણુની ભગવદ્ ભગવદ્ગીતા આપણને માત્ર બ્રહ્મવિદ્યા જ નહિ પરંતુ યોગશાસ્ત્ર પણ માપે છે. યુજ (સાથે ખાંધવું) નામના ધાતુમાંથી તે શબ્દ ઘડાયા હોઈને યાગના અર્થ માનવની ચિત્તવિષયક શક્તિના નિરીખ, સમતુલા અને સવધન એવા થાય છે. આપણા વ્યક્તિત્વને ધડનારા ચિત્તની અતિ તીવ્ર એકાગ્રતા વડે આપણી શક્તિઓને એકાગ્ર કરી તેને વશ કરી સોંકુચિત અહંભાવમાંથી સર્વાતીત વ્યકિતત્વ સુધીના પ્રદેશ ઉપર આપણે કડી પાડીએ છીએ. આ વડે જીવાત્મા કખાનામાંથી પેાતાને હાડાવીને બહાર નીકળે છે તથા પાતાના અંતરાત્મા સુધી પહેાંચ છે. ૧૬૭ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વેપાર-જગતમાં એક શબ્દ પ્રચલિત છે: કડદે કરવા! સાચું સમાધાન અને ો કરવા એ બે જુદી વસ્તુઓ છે. સારી વસ્તુના આગ્રહનુ ચગ્ય રીતે પાલન થાય તા તે માજીસને ઉત્ક્રુષ જ કરે છે. છત ભરા પ્રજ્ઞા ગીતા આપણને આવશ્યકતા અનુસાર સ્થિતિસ્થાપકશીલ, પરિવત"નસહિષ્ણુ, સુવિશાળ, સવગ્રાહી અને અનેક પાર્શ્વમય યોગશાસ્ત્ર આપે છે. આ યોગશાસ્ત્ર પોતાનામાં આત્મવિકાસની અનેક ભૂમિકાઓને તથા આરોહણાને સમાવનારું છે. માનવતાની એકતા અને સાતા વિષે નવીન જ્ઞાનનું પ્રદાન કરનાર, વાત્માને મુક્તિ પ્રતિ દારનાર, તથા આંતરિક અનુશાસનાતા વિશિષ્ટ પ્રકારના વિનિયોગ એવા વિવિધ યોગાના અથ થાય છે. આવા અનુશાસન સાથે સબંધ હૈય તેવી દરેક વસ્તુ ચૈાગ કહેવાય છે. ઉદાહરણ તરીકે જ્ઞાનયાગ, ભકિતયેાઞ, ક્રમ યાગ ઇત્યાદિ. પૂર્ણત્વનું લક્ષ્ય કઇ રીતે સિદ્ધ કરવું ? આ સસાર એટલે પ્રતિદ્રાસ વર્ડ સ્થાપિત એવા લખચેારાશીના કરી. સાંસાર એટલે એક દશામાંથી અન્ય દશામાં થતા દુન્યવી વાાફેરા કરતી મુસાફ્રી. સંસારને ચાલુ રાખનાર કાઇ હોય તે તે ક્રમ છે. જો સસાર એટલે ભરતી-ઓટ અને લખચેારાશીના કાયમી ફરી હોય, તેના સિવાય ખીજું કઈ જ ન હોય, તે તેનું કારણ કમ છે. માનવીય ભૂમિકામાં ક્રમની ઉત્પત્તિ તૃષ્ણા અર્થાત્ ાસકિત અર્થાત કામમાંથી થાય છે. તૃષ્ણા । આતિનું મૂળ કારણ્ અવિદ્યા અર્થાત્ વસ્તુનું જ્ઞાન છે. માનવી પોતે સ્વયં પર્યાપ્ત છે, અસત્યને સ્થાને માનવીને સત્ય દેખાય છે તથા આ સમગ્ર દ્રશ્યમાન જગત શાશ્વત છે એવી તેની ભૂલ ભરેલી માન્યતામાં તૃષ્ણા કે માસતિનાં મૂળિયાં પડયાં છે. જ્યાં સુધી અજ્ઞાન ચાલુ રહે છે, ત્યાં સુધી લખચારાશીના ત્રાસદાયક ફેરામાંથી છૂટા થવા માંભવ છે. માપશે તૃષ્ણાને નવી નવી તૃષ્ણાઓ વડે નિમૂળ નાં કરી શકીએ. ભાણે મને અધિકાધિક ક્રર્મો વડે નાંઢ ખેદી શકીએ, માપશે અન’ત પરથાને ભૌતિક, પાર્થિવ, ક્ષશુભ ગુર સાધના વડે નહિ મેળવી શકીએ. આપણે શુભ કામના વડે બધાઇએ કે અશુભ કામનાઓ વડે-બંનેમાં ધનના પ્રશ્ન તા રહે જ છે, આપણને જડી રાખતી સાંકળ સાનાની હોય કે લેટાની હોય તે વાતથી ધનમાં ગીતાની અંગ્રેજી પ્રસ્તાવનાનાં આધારે) કાઇ ફેર પડતો નથી. બંધનમાંથી મુક્ત થવા માટે આપણે અજ્ઞાનમાંથી મુકત થવું જોઇએ. અજ્ઞાન શ્રમમરેલી તૃષ્ણાનું, માસકિતનુ' જનક છે. અને તેથી તે ભ્રમભરેલાં કર્માંનું પણ જનક અને છે. અવિદ્યા ક્રામ ક્રમની શૃંખલામાંથી મુક્તિ મેળવવા કાજે વિદ્યા જ એકમાત્ર ઉપાય છે. વિદ્યાને પાથીના અક્ષરજ્ઞાન સાથે અર્થાત્ સાચી માન્યતાઓની સાથે સેળભેળ કરી નાખવાની ભૂલ ન કરવી જોઇએ; કારણ કે અજ્ઞાનાઇ બૌદ્ધિક સ્ખલન નથી, અજ્ઞાન આધ્યાત્મિક આંધળાપણું છે. તે દૂર કરવા માટે આપણે આત્મશુદ્ધિ કરવી જોઇએ તથા આધ્યાત્મિક દૃષ્ટિ પ્રકટાવવી જોઇએ, તૃષ્ણાના દાવાનળને ઠારવા જોઇએ, કામનાઓના બળવાને કચડી નાખવા જોઈએ. ચચળ અસ્થિર ચિત્તને સુરિયર અનાવવું જોઇએ, જેથી તે ઉપરથી આવતા પ્રકાશનું પ્રતિબિંબ ઝીલી શકે. આપણે ઇન્દ્રિયાના નિગ્રહ કરવા જોઇએ. ખોહિક શકાકુશંકા રજમાત્ર હલાવી ન શકે એવી દૃઢ શ્રદ્દા હોવી જોઈએ. આપણે મુદ્ધિને કેળવવી જોઇએ. જ્ઞાન એટલે પ્રત્યક્ષ અનુભૂતિ. તેના સાક્ષાત્કારમાં નડતાં વિઘ્ના દૂર થતાં જ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે. આ વિઘ્નાને વીણી વીણીને કાઢી નાખવાના કાયમાં, વિદ્યાની આવશકિતને હઠાવવાના કામમાં, મુમુક્ષુએ પ્રયત્ન કરવાના રહે છે. અત વેદાંત અનુસાર આ જ્ઞાન સદૈવ વિદ્યમાન હ્રાય છે, તેને અહારથી આયાત કરવાનું નથી હોતુ. તેની માત્ર ઝાંખી મેળવવાની હાય છે. આપણી કામના વડે કુટિલ થયેલી, પૂર્વગ્રહો વડે પુષ્ટ થયેલી, પ્રસ ંગાનુસાર પરિવર્તન પામતી માનવબુદ્ધિ આ પરમ સત્યની ઝાંખી કરાવી શકતી નથી. મનની તથા સંકલ્પની સપૂણુ' મૌનદશા તથા જીવભાવનું' પૂણ્` વિસજન ઝિલમિલ જાતિનુ, પરમ પ્રજ્ઞાનું દર્શન કરાવે છે. એ ન્યાતિ વડે આપણે આપણા સત્ય સ્વરૂપમાં વિકાસ પામીએ છીએ. આ શાશ્વત જીવન છે. પ્રેમ તથા જ્ઞાન કાજેની આપણી ક્ષમતાની પૂણુ તૃપ્તિ છે. ખાશિયસના શબ્દોમાં બેંક જ પળમાં અનંત જીવનની મચાનક પૂણ' પ્રાપ્તિ છે.' પ્રકાશ અને અધકારની પૈ, જ્ઞાન ઋને અજ્ઞાન પણ્ પરસ્પર વિરુદ્ધ છે. નાનનેા ઉદય થતાં અજ્ઞાનને લય થાય છે. પાપ સમૂળું ઊખડી જાય છે. મુક્ત આત્મા સંસારને જીતે છે, પછી કાંઈ જ જીતવાનું કે સરજવાનું રહેતું નથી, કેમ હેબે બાંધી શકતાં નથી. જે પળે આ જ્ઞાનમાં, ઋતભરા પ્રજ્ઞામાં, આપણે નિમગ્ન, પરિપ્પુત (તરખતર) થઈએ છીએ તે પળે આપણે બ્રહ્મમય ખનીએ છીએ. આ પ્રજ્ઞા કાઇ અમૂત કલ્પના નથી. તે એ છે કે જેના વડે આ વિશ્વને નિપાદ રીતે પ્રથમ તુ તારામાં અને પછી માામાં નિહાળીશ,' પ્રેમીજન પેાતાની પ્રેયસી પ્રત્યે જે ભક્તિભાવ ધરાવે છે તેવા શકિતભાવથી આપ્યા માનવી પુત્યુ'તાના આ લક્ષ્યની સિદ્ધિ માટે મથે છે.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy