________________
તા. ૧-૩-૮૫
છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ
સંકલન : પનાલાલ ૨, શાહ : પ્રાચીન, એતિહાસિક, થંભન તીર્થ તરીકે વિખ્યાત
સંશોધન તરફ દૃષ્ટિ વિકસી છે. ત્યારે બાવા સમારોહ દ્વારા નગરી ખંભાતમાં તા. ૧૫, ૧૬ અને ૧૭, ફેબ્રુઆરી, સાહિત્યનું સર્જન, સંરક્ષણ, સંવર્ધન અને પરિશીલન નિયમિત ૧૯૮૫ ને એ ત્રણ દિવસે જૈન સાહિત્યના પ્રકાંડ પંડિતે, થાય એ જરૂરી છે. અભ્યાસીઓ અને રસાએ છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે
અતિથિવિશેષ શ્રી દીપચંદભાઈ ગાડીએ જણાવ્યું હતું કે 'વિદ્યાવ્યાસંગમાં ગાળ્યા. જૈન સાહિત્ય એટલું બધું વિશાળ
જૈન સાહિત્ય એટલું વ્યાપક અને મર્મભર્યું છે. છતાં જૈન અને ઊંડાણભય છે કે એનું નિયમિત પરિશીલન-પરિમાજન
સાહિત્યના ક્ષેત્રે વર્તમાનમાં જોઈએ તેવું અપેક્ષિત કાર્ય થયું થતું રહેવું જોઇએ. એ દૃષ્ટિથી પ્રતિ વર્ષ જૈન સાહિત્ય
નથી. તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે વિદેશમાં પણુ જૈન સમારોહ જુદાં જુદાં સ્થળે જાય છે. એમાં સંકુચિતતા કે
સાહિત્ય અંગે જાગૃતિ આવી છે, પરંતુ ભાષાની મુશ્કેલીના સામ્પ્રદાયિકતાને સ્થાન હોય નહીં, હોઈ શકે પણ
કારણે આપણું સાહિત્ય વિદેશના જિજ્ઞાસુઓ સુધી પહોંચતું નહિ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે જાતે
નથી. એ બાબતને ૨જ વ્યકત કરી, જેન સાહિત્ય અંગ્રેજીમાં જૈન સાહિત્ય સમારોહ ખંભાતમાં જવા માટે શ્રી
તૈયાર કરાવવાનું એમણે સૂચન કર્યું હતું. ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ તરફથી
આધુનિક ખંભાતના ઘડવૈયા શ્રી રજિતરામ શાસ્ત્રીએ નિમંત્રણ મળતાં ખંભાતમાં છ જૈન સાહિત્ય સમારોહ
શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પચીસ જાય, નિમંત્રક સંસ્થા સાર્વજનિક છે. અને એ સંસ્થાએ
વર્ષના વિકાસની ઝાંખી કરાવી હતી. ચોરાસી એકર જમીનમાં આપેલું નિમંત્રણ ઉપરોકત દૃષ્ટિનું દ્યોતક ગણાય. આ
વિસ્તરેલા અહીના વિદ્યાસંકુલમાં ૧૧ હજાર વિદ્યાથીઓ સમારોહના અધ્યક્ષપદે શ્રી ભંવરલાલ નાહટા હતા. પંડિત
વિદ્યાભ્યાસ કરે છે, એમ જણાવી ખભાતનાં ૧૧૯ મહાદેવનાં દલસુખભાઈ માલવણિયા અને ડો. જે. પી. અમીન અનુક્રમે
મંદિરો, ૧૩૧ માતાના મંદિરે. ૬૮ જિનાલય. અને ૬૭ તત્વજ્ઞાન અને જૈન સાહિત્ય, ઇતિહાસ, કલા, સ્થાપત્ય શિલ્પની
મજિદ આવી છે, એમ એમણે ઉમેયુ” હતું. ખંભાતને વિભાગીય બેઠકના પ્રમુખસ્થાને બિરાજ્યા હતા.
આ રીતે મહિમા કર્યા બાદ એમણે સૌનું ઉષ્માભર્યું સ્વાગત જૈન સાહિત્ય સમારેહનું શ્રી અશોકભાઈ પરીખે ઉદ્દઘાટન કર્યા બાદ તેને સાહિત્ય સમારોહના સંજક છે.
સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી પ્રવીવાભાઈ પરીખે નાગા રમણલાલ ચી. શાહે શ્રી ભંવરલાલ નાહટા અને અતિથિ
જુના અને નવાંગી ટીકાકાર અભયદેવસૂરિને યાદ કરી વિશેષ શ્રી દીપચંદભાઈ ગાડીને પરિચય આપ્યા બાદ જૈન
ખંભાતને સાહિત્ય અને વિદ્યાના ધામ તરીકે ઓળખાવ્યું સાહિત્ય સમારોહના ઉદ્દો સમજાવતાં કહ્યું હતું કે સમારોહ નિમિત્તે અભ્યાપલે
હતું. ઊજવણી સમિતિના મંત્રી શ્રી ભકિકભાઈ કાપડિયાએ તૈયાર કરવાની પ્રેરણા રહે છે અને વિદજન અને રસગો વચ્ચે પરસ્પર સંબંધ થતાં આ
આ પ્રસંગને ગૌરવ લેવા જેવા પ્રસંગ તરીકે ઓળખાશે પ્રવૃત્તિને વિકાસ થાય તેમ જ સામાન્ય પ્રજામાં જૈન સાહિત્ય
હતા. ખભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી બાબુભાઈ શાહ અંગે જાગૃતિ આવે એ દષ્ટિએ “જૈન સાહિત્ય સમારોહ
પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. થાજાય છે,
સમારોહના પ્રમુખ શ્રી. ભંવરલાલ નાહટાએ જયતિ
હુઅણ સ્તોત્રના પ્લેકાના પઠનથી મંગળાચરણ કરી - તેમણે વિશેષમાં કહ્યું: જૈન સાહિત્ય અતિ વિશાળ છે.
" અભયદેવસૂરિ અને દેવચંદ્રજીને યાદ કરી એમને ગુજરાતછેલ્લા ૮૦૦ વર્ષને વિચાર કરીએ તે ૨૦ લાખ જેટલી કે
-વાસને યાદ કર્યો હતે. તેથી વધુ હસ્તપ્રતે મળી આવે છે. આ હસ્તપ્રતનું લેખન અને છે તેની જાળવણીમાં ગુજરાતનાં જુદાં જુદાં નગરોનું પ્રદાન રહ્યું • જુદી જુદી સંસ્થાને મહાનુભાવોએ સમારોહના પ્રમુખ : છે, તેમાં ખંભાતને સવિશેષ ફાળો છે. ખંભાતની આ તીર્થ. અતિથિવિશેષ, વિભાગીય બેઠકઝેના પ્રમુખ, શ્રી મહાવીર જૈન કે ભૂમિને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્યશ્રી હીરવિજય- વિદ્યાલયના મંત્રીશ્રી જગજીવન પી. શાહ અને ડિરેકટર શ્રી
સૂરિજી, દેવેન્દ્રસરે અને એમતિલકસૂરિ જેવા પૂર્વાચાર્યોની કાંતિલાલ ડી. કેરાનુ પુષ્પહારથી અભિવાદન કર્યું હતું. શુભાશિષ મળી છે. વળી આ નગરીના ગૃહસ્થ કવિ ઋષભદાસને જૈન કવિઓમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. એમનાં હિતશિક્ષાના
આ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અગાઉના પાંચેય 'રાસમાં તેમના પિતાના જીવનને થોડાક પરિચય મળે છે. જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધમાંથી ચૂંટેલા આવી આ પવિત્ર ભૂમિમાં છઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ પ્રતિનિધિરૂપ નિબંધેનું પુસ્તક જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ જાય છે તે અત્યંત આનંદદાયક ઘટના છે.
૧'નું પ્રકાશન શ્રી ડાહ્યાભાઈ રાવના વરદ્દ હસ્તે કર્યું હતું. - તેમણે વિશેષમાં કહ્યું કે કૃતિની રચના કરવી અને જીવવું,
આ પુસ્તકનું સંપાદન ડો. રમણલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ * એમાં ઘણે મોટો તફાવત છે. જ્ઞાન વિના મુક્તિ નથી એમ
ડાઈ,ભાઈ કેરા, શ્રી પનાલાલ ર. શાહ અને પ્રા. ગુલાબ જણાવી એમણે ઉમેર્યું હતું કે નવપૂર્વનું જ્ઞાન હોય પણ તે * જીવનમાં પરિણમ્યું ન હોય તે તે જ્ઞાની જીવે ૫ણ અભવ્ય
દેઢિયાએ કર્યું છે, * છ હોઈ શકે છે. અત્યારે અભ્યાસભૂખ, જ્ઞાનપિપાસા અને
(કમ )
,
* '