SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રહ. જીવન વિનોબાજીને કહે, “અમદાવાદની આપની યાત્રાની સફળતા માટે આ માણસે જબરી મહેનત કરેલી છે. વિરોધની વચ્ચે ગ. દયની જત પ્રગટાવવા પ્રયાસ કર્યો છે. એને આશીર્વા આપ” વિનેબાજી કહે, “જે વિષમતા અને વિરોધ વચ્ચે પ્રાસ પટાવે છે તે જ સાચા પુરુષાથીઓ છે. એમના ઉપતે મારા અને ઇશ્વરના છે આશીર્વાદ છે જ.’ બે ઘડી માટેમહારાજ મને વહાલથી ભેટી પડ્યા અને માથે–પીહા, ફેરવત વહાલ કરતા જ રહ્યા. “પરાં કામ તમે હિંમતથી હાથમાં લે છે એ ભારે વાત છે. એમાંથી જ વ્યકિતમાંથી વિરાટ જાગશે.' પણ સત્સંકલ્પ કરનારને તેડી પાડો મા કેઈને સંકલ્પ, - તેડાવ છે જબરી હિંયા તે છે જે, પણ ભયંકર પાપ છે. કેઇના એ સંકલ્પને હમેશાં દઢ કરે, મજબૂત કરે. એમાંથી જ આપણો સમાજ આગેચ કરી શકશે.” | વિનોબાજી સાડા ત્રણ માસના ગુજરાતના પ્રવાસે-પદયાત્રા આવ્યા ત્યારે પૂ. મહારાજ, મને શ્રી નારાયણ દેસાઈ એમના સળંગ પ્રવાસમાં સાથે રહ્યા. શ્રી બબલભાઈ મહેતા એને મને એમની પદયાત્રાની પૂર્વ તૈયારી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જામનગર જિલ્લાની પૂર્વ તૈયારી કરીને હું મહારાજના આદેશથી વિનબાજી સાથે સાતેક દિવસ રહેવા માટે માલપરા આશ્રમમાં આવ્યા હતા. સાથે બબલભાઈ પણ ભેગા થઈ ગયા હતા. * કાર્યકર્તાઓ સાથે ચર્ચા ચાલી કે વિનોબાજીની અમદાવાદ શહેરની પદયાત્રાની પૂર્વ તૈયારી કેને સેપિવી. ત્યારે દ્વિભાષી રાજ્ય સામે પૂરજોશમાં અમદાવાદમાં વિરોધ હતા. વળી વિનોબાજી દ્વિભાષી રાજ્યના પક્ષમાં હતા, અને મહાગુજરાત આન્દોલન શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની સરદારીમાં ખૂબ તીવ્રતાથી ચાલતું હતું. ઘણા કાર્યકર્તાઓનાં નાનાં સૂચને થયાં, પણ જવાબંદારી લેવા કોઈ આગળ ન ખાવ્યું. વિરોધી પરિરિથતિ વચ્ચે જઈને વિનેબા-વિચાર સમજાવો અને 'અનુકૂળ વાતાવરણ બનાવવું એ કપરી બાબત હતી. છેવટે મહારાજ થાક્યા. કહે, “અમદાવાદનું વાતાવરણ વિષમ તે છે જ અને કામ કપરું છે. શું કોઈ પૂર્વ તૈયારીની જવાબદારી નહિ લે ?” ફરીવાર સેપે પડી ગયું. છેવટે મેં અગળી ઊંચી કરી. બેએક જણ ખેલ્યા કે ખરા, જેમાં ને તેમાં હરીશભાઈ, તમે હાથ ઊંચા કરીને જવાબદારી લે છે. પણ આ તે ભારે કપરું કામ છે...ત્યાં શિયાળભાઈનાં સાસરિયાં નથી કે તરત જ મહારાજ ચર્ચામાં કુદી પડયા, “અરે ત્યાં શિયાળભાઈનાં સાસરિયાં નહિ હોય તે પિરિયાં તે છે જ ને ! તમે એમને ટોકે છે શું કામ? એ ખૂબ - નિર્ભય, બહાદૂર અને મકકમ મનના માણસ છે. ધારેલું કામ પાર પાડીને જ રહેશે. તમે સૌ એમને સહકાર આપજે એટલે ઘણું થયું.' આમ એમણે બધાને ચૂપ કરી દીધા. પદયાત્રામાંથી વિદાય લેતી વખતે પ્રણામ કરવા ગયા ત્યારે કહે, “તમને જોઇને મને મારી જવાની યાદ આવે છે. વિષમતા વચ્ચે કામ કરવાની તમારી હિંમત જોઈને મને પોરસ ચડે છે. ઇશ્વર તમને જરૂર મદદ કરશે.” આમ એક માસ સુધી પૂર્વ તૈયારી માટે અમદાવાદમાં રહીને શાળાઓ-લેજો તથા વેડ વડે" અખાએ કરીને સર્વોદય વિચાર માટે અનુકૂળ વાતાવરણ તૈયાર ". વિનોબાજીની પદયાત્રા આવી ત્યારે લાખ લોકોએ અમદાવાદમાં એમને ઉમળકાભેર આવકાર્યા અને સાયાં. ' પાંચ લાખ માણૂસની જાહેરસભા. અને ત્રણ મિનિટની વિનેઆજીની મૌનપ્રાર્થના વખતે લોકોએ જાળવેલી શાન્તિ, પચાસ હજાર બાળકોએ કરેલું ઇશોપનિષદનું ગાન-એ અદ્દભુત દસ્થ હતાં. અમદાવાદ શહેરની પદયાત્રા પૂરી કરીને મહારાજ, - વિનોબા સાથે આગળ વધ્યા. આગળની પૂર્વ તૈયારી માટે હું મહારાજ અને વિનેબાને પ્રણામ કરવા ગયે. મહારાજ, ગુજરાતની નગર પદયાત્રા માટે પાદરા સર્વોદય સંમેલનમાં નિર્ણય થયે. અને તેની જવાબદારી સર્વશ્રી નારાયણ દેસાઈ. સૂર્યકાન્ત પરીખ અને મને સોંપાઈ. બેએક મુકામ પછી સૂર્યકાન્તભાઇને કેટલીક જવાબદારીઓ આવતાં પદયાત્રા છોડવી પડી, અને નારાયણુભાઈ તે ઊડતું પંખી! એ કે. સ્થાને બંધાય જ નહિ! એટલે અવારનવાર આવી જાય અને ટેકે કરે. બાકી નગરયાત્રાની સળંગ જવાબદારી મારે માથે આવેલી. અને પ્રભુની કૃપાથી એ પાર પડેલી. વલસાડથી પાલનપુર સુધીની પંદર હજારથી વધુ વસતિવાળાં નગરની સર્વોદય પદયાત્રાએ સારાયે દેશનું ધ્યાન ખેંચ્યું હતું. એની પૂર્ણાહુતિ પછી પૂજ્ય મહારાજને શ્રી ભાઈદાસ પરીખને ઘેર અમદાવાદમાં મળવા ગયેલ ત્યારે તેમણે કરેલાં કેટલાંક સૂચને હૃદયને સ્પર્શી ગયાં હતાંઃ “જુઓ હરીશભાઈ, કાન્તિને આરંભ વ્યકિતથી થાય છે અને સમાજમાં એ વ્યાપી જાય છે. એટલા માટે પતિનું જીવન પરિવર્તન થવું જરૂરી છે. આપણે અદલાઈશું તે જ આપણે સમાજને ય બદલી શકીશું. બીજું કાન્તિની સાથે માનવીય મૂલ્યને વિકાસ સમાજમાં છે. જોઈએ, નહિતર એ કાન્તિ શુષ્ક, લુખી અને કઠોર બની જશે. ત્રીજુ, મલમપટ્ટા કરવાથી સમાજ નહિ બદલાય, બ૯ . સમૂળી ક્રાન્તિ કરવી જોઇશે. એથું, ગામડાં સાથે શહેરોમાં એક તમામ ક્ષેત્રે કાનિ થવી જોઇશે. એટલા માટે શહેરોની સમસ્યા. એને થે અભ્યાસ કે જોઈએ અને એના અહિંસક દ્રષ્ટ ઉકેલ શોધવા જોઇશે. પાંચમું, દરેક પ્રાન્ત પ્રાન્ત, જિલ્લે જિલ્લે, . તાલુકે તાલુકે અને શહેરે શહેરે એક કાર્યકતાં જરૂર એ હવે જોઈએ જેને એ ક્ષેત્રના લેકે ઓળખતા હેય. મે અનેક પરિચય એ અહિંસક કાતિ માટે ખૂબ જરૂરી બાબત છે. છઠ્ઠ, કાર્યકર્તાઓ ભલે ગમે તે ભાદોલનમાં હોય, ૫, એ બધા માણસે જ છે. એમનેય રાગદ્વેષ, ઇષ-અસૂયા હોવાનાં જ, આપણે એનાથી અલિપ્ત રહીએ. એમની તક મળે સેવાસારવાર કરીએ. અને આપણા ક્રાન્તિકાર્યમાં, મકકમતાથી, આ બધાની પરવા કર્યા વગર કાગળ વધીશું તે ચોકકસ બેડો પાર થશે જ થશે.”
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy