________________
તા. ૧૬-૨૮૫ પ્રબુદ્ધ જીવન
૧૭. ગાંધીયુગની અનોખી પ્રતિભા: ડો. રાજેન્દ્રપ્રસાદ
જ ચેતન આચાર્ય ડિસેંબર ૩, ૧૯૭૪ રાજેન્દ્રબાબુની જન્મ શતાબ્દિને રાજેન્દ્રબાબુ ૧૯૩૪માં અને ત્યાર પછી ૧૯૪૭–૪૮માં કાંગ્રેસને દિવસ હતો. ઈદિરાજીનાં મૃત્યુનાં અવસાદમાં અને ચૂંટણી- પ્રમુખ થયા. અદિલન દરમ્યાન અનેકવાર જેલની
ના ઘેધાટમાં આ વાતની મહત્તા પાછળ ધકેલાઈ ગઈ હતી. યાતના ભોગવી. માંદગી છતાં પણ દઢ ઈચ્છા. રાજેન્દ્રબાબુને તેમને કઈ બેસઃસ ન હતું કે જે તેમના શકિતને વળગી રહ્યા. તેમણે ખાસ કદીને બિહારનાં ગુણ, તેમની સાદાઈ અને તેમનાં કાર્યોની ગાથાને ઈતિહાસ ગ્રામ્યલોકેને રાષ્ટ્રીય જીવન સાથે સાંકળીને રાજકારણના માટેની સામગ્રી આપી શકે. વળી રાજેન્દ્રબાબુ પિતે પણ પાયાને વ્હોળો અને વિસ્તૃત કર્યો. રાત" અદિલનને તેઓ સ્વભાવથી સરળ અને અહંકારની ભાવનાથી પર એટલે એક રાજકીય સંદર્ભમાં જ જેતા ન હતા. રાજકીય મુકિતની પિતાની મહત્તાને અક તે કયાંથી જ આપે ? તેમની સાથે સામાજિક અને આર્થિક મુક્તિની પણ તેમને એટલી જ આત્મકથામાં પણ આ વાત સ્પષ્ટ તરી આવે છે. રાજેન્દ્ર ખેવના હતી. ગાંધીજીએ ગામડાની પ્રજાના ઉથાન માટે જે બાબુ અને તેમના જેવા માણૂસોની ખરી મુશ્કેલી એ જ છે રચનાત્મક કાર્યક્રમને આરંભ કર્યો હતે. તેમાં તેમને પૂર્ણ કે પોતે તે પિતાનાં વિષે સૌજન્યપૂર્વક સારું ન લખે, અને શ્રદ્ધા હતી, કારણ તેઓ ગામડાના માણસ હતા અને ગ્રામ્ય બીજાને પોતાની ગૌરવગાથા. લખવામાં નિરૂત્સાહી કરે. તેને પ્રજાના મૂળભૂત પ્રશ્નો વિષે પૂર્ણપણે વાકેફ હતા. ૧૯૩૪ માં લઈને તેમના વ્યકિતત્વ અને કાર્ય વિષે ઇતિહાસ લગભગ બિહારના ધરતીકંપ વખતે તેમણે ચલાવેલા રાહતકાર્યો હમેશ અજાણ રહે. અથવા તે અધકચરું જાણ્યાને દોષ વહોરી સ્મરણમાં રહે તેવી ઘટના ગણાય છે. રાહતકાર્યો માટે જે લે. ગમે તે હોય પણ એક વાત સ્પષ્ટ છે કે ગાંધીજીના જાહેર ભંડોળ ઊભું થાય તેના પ્રામાણિક ઉપયોગ માટે તેમને નેતૃત્વ હેઠળ ભારતની સ્વતંત્રતા માટે જે ઐતિહાસિક દઢ આગ્રહ રહે. નહેર ભંડોળ વાપરતી વેળાએ પાઈ અદિલને થયું તેમાં રાજેન્દ્રબાબુ એક મહત્વના સેનાની હતા,
પાઈને હિસાબ રહે જ જોઇએ તેવી તેમની માન્યતા હતી. અને આઝાદ ભારતમાં સર્વોચ્ચ હોદ્દો બેસનાર પ્રથમ ભારતીય
આઝાદ ભારતના ઈતિહાસમાં પણ રાજેન્દ્રબાબુએ ખૂબ જ હતા. આમ તેમની મહત્તા ઓછી અખિી શકાય તેમ નથી. મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેને બંધારણ સભા.
રાજેન્દ્રબાબુને જન્મ ૩, ડિસેંબર, ૧૮૮૪ ના રોજ (૧૯૪૬-૪૯) ના પ્રમુખ હતા. બંધારણભાના સંચાલનમાં બિહારના એક નાનકડા ગામડામાં (ઝેરાઈ) થયો હતો. તદ્દન
અને બંધારણના ઘડતરમાં તેમને ફાળો અનન્ય ગણાય છે. સાધારણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં ૫ણુ ભણુતર પ્રત્યેની
બંધારણુસભાને તેમણે મોભે, ચોકકસ દિશા અને ચોકકસ તીવ્ર ઉત્કટતાને લઈને તેઓ હમેશા ઉચ્ચ ક્રમે આવી દીધી
એ આપ્યા. ૧૯૪૯માં બંધારણ તૈયાર થયા બાદ જ્યારે ઊયા હતા. છેડે વખત પ્રાધ્યાપક તરીકે કામ કરીને, તેમણે
તેના અમલીકરણને પ્રશ્ન આવે ત્યારે રાજેન્દ્રબાબુને ભારતના વકીલાત શર કરી હતી, અને તે માટે કલકત્તાને પિતાનું
પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરાયા (જાન્યુઆરી, ૨૬, કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. કુશાગ્ર બુદ્ધિ, સખત કામ કરવાની ટેવ ૧૯૫૦). ૧૯૫ર અને ૧૯૫૭ માં તેઓ ફરીને રાષ્ટ્રપતિપદે અને ધ્યેયનિષ્ઠાને લઈને ટૂંક સમયમાં જ તેઓ નામાંકિત આવ્યાં. આમ ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેઓ ભારતમાં વકીલ બની શકયા હતા. ૧૯૧૬માં પટણામાં હાઈટની
સર્વોચ્ચ સ્થાને રહ્યા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૩ ના રોજ પણ સ્થાપના થતાં તેઓ ત્યાં આવી સ્થિર થયા હતા. તેઓ ઉત્તમ ખાતે તેમનું અવસાન થયું વકીલ તરીકે ચાલુ રહી શકયા હોત, પણ વિધિએ તેમના માટે રાજેન્દ્રબાબુને દૃષ્ટિકોણ જૂનવાણી અને રૂઢિવાદી હત બીજે જ માર્ગ નિર્માણ કર્યું હતું. મહાત્મા ગાંધીને તેઓ
તેવી છાપ તેમના ટીકાકાએ ઊભી કરી છે. કોઈ પણ ૧૯૧૬ માં લખનૌ ખાતે મળ્યાં હતા, પણ ૧૯૧૭ માં જ્યારે
વ્યકિત વિશે કોઈ અંતિમવાદી વિધાન કરતાં પહેલાં તે ગાંધીજી ચંપારણના ખેડૂતોની પરિસ્થિતિને તાગ લેવા બિહાર
વ્યકિતની પાશ્વભૂમિ અને ઉછેરની તપાસ થવી જોઈએ ગયા, અને સભાગ્રહ આદર્યો, ત્યારથી બન્ને વચ્ચે અતૂટ ગાંઠ
તે જ તેમના વ્યકિતત્વને સારો પરિચય મળી શકે જેમ! બંધાઈ. ગાંધીજીને તેઓ પૂર્ણપણે સમર્પિત થયા. ગાંધીજીનાં
તમામ આધુનિકતાએ સ્વીકારવા યોગ્ય હોતી નથી. તેમજ વિચાર, વાણી, વર્તન, રહેણીકરણી અને વ્યવહારને તેમનાં જીવન
તમામ જૂના ખ્યાલો તરખેડવા જેવા પણ હોતા નથી. પર એ પ્રભાવ પડયે કે જીવનભર તેઓ તે સિદ્ધતિને ગામડાનું સંતાન હોવાથી રાજેન્દ્રબાબુ તેમનાં વલણે અને વળગી રહ્યા. મોતીલાલ નેહરુના શબ્દોમાં કહીએ તે રાજેન્દ્ર
કાર્યોમાં હંમેશ વયવહારુ રહ્યાં છે, અને આ સંદર્ભમાંજ • બાબુ ગાંધીજીના પૂર્ણ ચેલા બની રહ્યા.
તેઓ કંઈક અંશે તેમના સાથી જવાહરલાલ નેહરુથી ભિન્ન ગાંધીજીના નેતૃત્વ તળે ચાલતા રાષ્ટ્રીય અદિલનમાં રહ્યાં છે. રાષ્ટ્રપતિ તરીકે તેમણે માત્ર બંધારણીય વડા તરીકે તેઓ એવાં તે ગળાડુબ ઊતર્યો કે તેમણે તેમની વકીલાત રહેવાનું સ્વીકાર્યું ન હતું, અને અનેકવાર વડા પ્રધાન : તે છોડી, પણ કુટુંબ અને અંગત જીવનને પણ ઓગાળા જવાહરલાલ નેહરુની ઉપરવટ જઇને પિતાના હકે અને દીધું. તેઓ કેસમાં ઉચ્ચ કક્ષાના નેતા બન્યા. તેમનામાં અધિકારોને પ્રસ્થાપિત કરવાની કેશિષ કરી હતી. વચગાળાની રહેલી નિઃસ્વાર્થ ભાવના અને પૂર્ણ થૈયાંનષ્ઠાને લઈને સંસદમાં હિંદુ કોડ બિલ લાવવા બાબત તેમને નેહર ગ્રેિસમાં તેમના અવાજનું વજન પડવા માંડયું. તેમની સાથે તીવ્ર મતભેદ ઊભું થયું હતું. તેમણે એટલે સુધી સાદગી અને સરળતા તે લગભગ તમામને સ્પર્શી ગઈ. ' કહ્યું હતું કે જે “આ બિલ પર સહી કરાવવા માગતા હે ૧૯૩૨માં તેઓ કાંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા પણ જેલવાસ તે બીજો રાષ્ટ્રપતિ ચૂંટી લે. તેમણે દલીલ કરી હતી કે થતાં ગ્રેહની સભા રણછોડલાલ શેઠના પ્રમુખપદે મળી. બંધારણ હેઠળ લેકે દ્વારા સીથી ચૂંટાયેલી સંસદને જ અe.