________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૨-૮૫
ખાસ નો દરવાજે ચણી તેને ગેટ વે ઓફ ઈન્ડિયા’ (ભારતપ્રવેશ દ્વાર) નું નામ અપાયું. ઈ. સ. ૧૯૪૭ની ૧૫મી એગસ્ટે ભારત સ્વતંત્ર થયું ત્યારે ગરે લશ્કરની ટુકડીઓ એક પછી એક ભારત છોડવા લાગી. છેલ્લી ટુકડીને ગેટ વે એફ ઇન્ડિયામાંથી સરદાર વલ્લભભાઈ પટેલે વિદાય કરી અને ભારત-પ્રવેશદ્વારને ભારત-વિદાયદ્વાર બનાવ્યું. આટલું બાકી ન હોય તેમ તેમણે આ છેલ્લી ગોરી લશ્કરી ટુકડીને ગેટવે ઓફ ઇન્ડિયાની ચાંદીની એક પ્રતિકૃતિ ભેટ આપી, જેથી ‘ભારત છોડો'ની ' મહાત્માજીની ઇ. સ. ૧૯૪૨ ની હાકલનું અંગ્રેજોને સુખદ સ્મરણ રહે! કેકને લાગે કે આમાં વિવેક નથી, સૌજન્ય નથી, આભિજાત્ય નથી. પણ મદ્રાસમાં એક પૂતળું અ ગ્રેજ સેનાપતિનું હતું. તેની નીચે અંગ્રેજીમાં કોતરેલું કે હું તમારી ઉપર કલમથી રાજ કરું કે સમશેરથી?' આવા ઉદ્ધત પ્રશ્નોરૂપી ઢેકા ઊયા કરનાર અગ્લિટને ગેટ વે ઓફ ઇન્ડિયાની ચાંદીની પ્રતિકૃતિ આપણે ખર્ચે આપણે ભેટ આપીએ તે તેમાં કાઠું ભેરવવા સિવાય વધારે અવિવેક, અવિનય કે અસંરકારિતા ગણાય ખરી ?
સંઘ સમાચાર
નાગનાં નવ કુળે બાળ્યાં. પણ તક્ષક હાથમાં આવ્યું નહિ. ક્રોધથી તેણે આનું કારણ પૂછતાં બ્રાહ્મણે કહ્યું: ‘તક્ષકને ઇન્દ્રનું રક્ષણ મળ્યું છે તેથી તે યજ્ઞમાં પડતે વથી. “રાજાએ અને લાલ કરી કહ્યું,' તે ઈન્દ્રને પણ તમે તક્ષકની સાથે કેમ યજ્ઞમાં હોમતા નથી?' વિBોએ મંત્રોચ્ચાર કરતાં કહ્યું : “ના સત્ સપ્તાય રવાદા | સ્વર્ગમાં ભૂકંપ થયો અને ઇન્દ્રાસન ઊડી પડી યજ્ઞની ઉપર અંતરિક્ષમાં ' લટકવા લાગ્યું. ઉપર ઈન્દ્ર બે છે ને પોલાણમાં તક્ષક ભરાય છે, પછી તો શાણુ સજજનેએ આ ગજબ થતું અટકાવ્યું તે જુદી વાત. પણ એક વાર તે તક્ષક અને ઇન્દ્ર બંનેને જનમેજયે પાઠ ભણુવ્યો.
બાળવાર્તામાં એક વાત આવે છે. એક હતે દરજી ને એક હતી. દરજણ બંને જણ લેભી. એક વાર તેમને ત્યાં મહેમાન આવ્યા. પતિ-પત્નીને થયું કે મહેમાનગતી માટે વાણિયાને ત્યાંથી ઘી, ગોળ, આટો વગેરે લાવવાં પડશે અને ખરચના ખાડામાં ઊતરવું પડશે. માટે કંઈક નુસખો અજમાવી જોઈએ. દરજીએ કહ્યું : “આપણે વઢવાડનું નાટક કરવું જોઈશે. હું તને ગાળો દઇને, ગજ લઈને મારવા દોડીશ એટલે તું ધિરમાંથી નાસી જજે. આથી ઝગડે જાણી મહેમાને પણ નાસીપાસ થઈ રવાના થશે,’ દરજણ કહે: “ભલે.”
દરજીએ વિના કારણ ઝગડવા માંડયું. દરજણનાં પિયરિયાને સાત પેઢીની સંભળાવી, દરજણે છઘુકા ને ભણકા કર્યા અને છેવટે લેટની માટલી લઇને બહાર બજારમાં દેડી ગઈ. દરજી તેને મારવા ગજ લઈને દેડો. મહેમાને તેના જ જાતભાઇ હતા. આથી તેઓ ઘરના મેડા ઉપર ચડીને નિરાંતે સતા. - બે ઘડી' પછી ધણી-ધણિયાણી ઘરમાં માગ્યાં. જુએ તે મહેમાન ન મળે. હાશ, બલા ટળી એમ માનીને ફૂલાતે દરજી બેઃ
હું કે ડાહ્યો કે ગજ લઇને ધા ” હરખાતી દરજણ બેલી:
હું કેવી ગતીલી કે માટલી લઇને જતી રહી. મેથી મહેમાનેએ ટહુકે કર્યો? - “અમે કેવા દૂતાં કે મેડે ચડીને સુતા”! 1 ચમકીને બંનેએ ઉપર જોયું તે મહેમાને હસતા હતા, બેઠા પડીને મિષ્ટાન કરવું પડ્યું ને મૂરખમાં ખપા તે નફામાં ! મહેમાને કાઠું ભેરવવાની કળા જાણુતા હતા.
અને છેલ્લે છેલ્લે જોઈએ તે અંગ્રેજોએ ભારતીય પ્રજાનાં હથિયારે છિનવીને તેને નિઃશસ્ત્ર કરી શઆઅહીન પ્રજા એવું સમીકરણ અંગ્રેજોએ માંડયું. પરંતુ કાઠિયાવાડી વાણિયો, દીવાનને દીકરે, બેરિસ્ટરની સનંદ બગલમાં મારેલે અને પાછા મહાત્માગીરી કરનાર એક મરદ એ પાક કે તેણે વગર હથિયારે ત્રાડ મારી કે ભારત છોડો અને ભાગવા મડિ. નાદીના કરંડિયામાં વાસંગી નાગ ભરાઈ જાય એમ આગખેટમાં ભરાઇને બધા ભાગ્યા. આ થઈ કાઠી નાખવાની કરામત !
અને ગુરુ પર બતાડે ત્યારે ચેલે કેમ મૂગે રહે? સરદાર વલ્લHભાઇએ પાઘડીમાં શું ખરૂં. ઈ. સ. ૧૯૧રમાં, ઈલેંડના રાજા અને ભારતના સમ્રાટ પંચમ જ'' ભારતમાં પધારે ત્યારે તેમને ભારતમાં પ્રવેશ કરવા માટે એક
પ્રેમળ જાતિને નીચેની વિગતે ભેટ મળી છે તે માટે સૌને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
અને શ્રીમતી મૃદુલાબેન જે. શાહ તરફથી કોટનના ૧૨૦ ધાબળા સપ્રેમ મળ્યા છે. રૂ. ૩૫૦૧-૦૦ શ્રી હીરાલાલ માધવજી શાહ
(રસ્ટલ તેમ જ મશીન માટે) રૂ. ૩૦૦૦-૦૦ શ્રી બી. કે. કામથ-કેળવણી અંગે ' રૂા. ૧૦૫૦-૦૦ ત્રણ અંધ દત્તક બાળકે માટે રા. ૧૦૦૦-૦૦ શ્રી સુખલાલ મનસુખલાલ મહેતા, મહિલા,
વકૃત્વ સ્પર્ધા માટે
ભેપાળ રાહત ફંડ, રૂ. ૧૦૦૦-૦૦ શ્રીમતી ગાંગબાઈ જેસંગભાઇ શાહ રૂ. ૧૦૦૦-૦૦ શ્રીમતી મીરાબેન રમેશભાઈ મહેતા રૂ. ૫૦૦-૦૦ શ્રીમતી મીઠાબાઈ મુરજી
કારોબારી સમિતિમાં નવા નિમંત્રિત સભ્યો
તા. ૫-૨-૮૫ ના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ નીચેના સભ્યોની કાર્યવાહક સમિતિના નિમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરી છે.
(૧) શ્રી હેમાંગ અમરભાઈ જરીવાળા (૨) શ્રીમતી ત્સનાબહેન શેઠ (૩) શ્રી શિરીષભાઈ કામદાર (૪) શ્રી અનિલભાઈ હીરાણી (૫) શ્રીમતી પુષ્પાબહેન પરીખ
સ્વ, પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક ૧૯૮૨-૮૩ના વર્ષ માટેનું પારિતોષિક શ્રી જયંત પંડ્યાને, એમના પુસ્તક “શબ્દવેધ' માટે આપવાનો નિર્ણય ગુજરાતી સાહિત્ય પરિષદે છે. શ્રી જયંત પંડયાને હાર્દિક અભિનંદન.
મંત્રીઓ, મુંબઈ જૈન સવક સર