________________
નં. ૧૬-૨-૮૫
પ્રબુદ્ધ જીવન
કાઠાં ભેરવવાની કલા
ત્રાત્ય'
કાઇ માણુસ સ્વરક્ષણ માટે ચાતુરી વાપરે પરંતુ તેના તેરી હૈ . તેવી જ ચાલાકી રમીને પેલાને હેતુ વિકળ કરે ત્યારે આપણામાં કહેવાય છે કે ઊંટે કર્યા ઢેકા તે માસે કર્યાં કા' માણસને હાથીધેાડા ઉપર સવારી કરતા જોઈને ઊંટને થયું કે એવી યુકિત લડાવુ કે માણસ મારી પીઠ પર ખેસી જ ન શકે. આ માટે તેણે પીઠ પર ખૂધ ઊભી કરી. આ ખૂ† પ્રાટ હોત તે। પશુ તેની ઉપર એક જ માણસ ખેસી શકત. પરંતુ માણસે એકને બદલે ખેની સવારીની ગાઠવણુ કરી ખૂધ રવાના હેતુ નિષ્ફળ બનાવ્યા.
ધ્રુવેાના વૈદ્યને અશ્વિનીકુમાર કહેવાયા છે. તે મે છે. આ જોડીને એક વાર સ્વર્ગના ભાગોના કટાળા આવા બ્રહ્મ જ્ઞાનની ઇચ્છા થઇ. તેઓએ આથવણુ ગોત્રના ૬૩. નામના બ્રહ્મજ્ઞાની ઋષિ પાસે જઇને જ્ઞાન મેળવવાની પ્રાથના કરી. ઋષિએ તેમની ઇચ્છા તરગમાત્ર છે ઃ ગ'ભીર છે તે જાણુવા માટે થાડા દિવસ રહીતે ફ્રી આવવા કહ્યુ. ઇન્દ્રને ા વાતની ખબર પડતાં તે ઋષિ પાસે આવીને ખેાવ્યો : 'મહારાજ ! જેમ ચાલે છે તેમ ચાલવા દો. કમભૂમિમાં રહેનારા મનુષ્યાને તમે ભલે થાજ્ઞાન આપેા. પશુ ભેાગભૂમિમાં રહેનારા દેવેને વળી તમારા બ્રહ્મજ્ઞાનને શે! ખપ છે? માટે જો પેલા વૈડાઓને બ્રહ્મજ્ઞાન આપ્યુ છે. તે તમારું માથુ ધડથી જુદું કરી નાખીશ' ઋષિને તેા ‘યહાં યૂ ભી વાહવ!ોર યુ બી વાહવાહ.' નિર્ભય ઋષિએ અશ્વિનીકુમાર આવ્યા ત્યારે તેમની આાગળ ધમકીની વાત ઉચ્ચારી અને ખડખડ હસ્યા. અશ્વિનીકુમારોએ કહ્યું: ફિકર નહિ, અમે દેવેના વૈદ્ય છીએ. ક્ષયચિકિત્સાના નિષ્ણાત છીએ. અમે પ્રથમ તમારું મસ્તક ાપીને ધડ ઉપર ઘેાડાનુ` મસ્તક ખેસાડીશું. તમે અશ્વમુખે મને ઉપદેશ કરજો. પછી ઇન્દ્ર અશિરને છેદી નાખશે ત્યારે અમે તમારું મૂળ મસ્તક પાછુ બેસાડી દઇશું. અમારું કામ સરશે ૠતે તમને ઊતી ચ નહિ આવે.' પછી ઋષિએ તેમને બ્રહ્મવિદ્યાના ઉપદેશ કર્યાં, ઇન્દ્રને આ વાતની ખબર પડતાં જ તેણે ઋષિતુ મસ્તક છેદી નાખ્યુ. ઇન્દ્ર ગયા એટલે અશ્વિની-કુમારોએ ઋષિનું મૂળ મસ્તક ધડ ઉપર ખેસાડી દીધું. ભારતના સાહિત્યમાં સર્જરીના આ પહેલા દાખલા છે. અહી અન્દ્રો ઢા ઊભો કરતાં વૈદ્યએ તેમાં ગ્રાડુ' ભરાવી દીધું અને "અન્દ્રને મહાત કર્યાં.
હિરણ્યકશિપુએ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યાં. બ્રહ્માએ કહ્યું, ‘માગ, માગ,' ાનવને થયું કે મારા વેરી વિષ્ણુને એવા મટપટા બંધનમાં ક્રૂસાવું કે તેની બધી ચાલાકી ધૂળમાં મળે. તેણે હાથ જોડી માગ્યુ, ‘હે વિધાતા ! હું દિવસે ન મરૢ કે રાતે ન મરું, ધરમાં ન મરુ` કે હાર ન મરુ, પૃથ્વીતળ પર ન મરુ` કે ભાકાશમાં ન મરુ, લેાઢાથી ન મરું કે લાકડાથી ન મરુ, માસથી ન મરુ કે પશુથી ન મરુ' તેવું વરદાન આપે.’ બ્રહ્માએ કહ્યુ, ‘તથાસ્તુ.’
હિરણ્યકશિપુએ એક નહિ, અનેક ટુકા ઊભા કર્યાં, તા વિષ્ણુએ તેટલાં જ કાાં ભેરવીને તેને સ ંહાર કર્યાં. વિષ્ણુ અગવાને સંધ્યાકાળે ઊમરા ઉપર પોતાના ખાળામાં માંગળીના બ્રુસ નખ વડે, અધ'માનવ અને મધ પશુરૂપ નરસિહ સ્વરૂપ ધરી તેને ચીરી નાખ્યા.
૧૯૫
ટુક વામને બલિ રાજા પાસે માત્ર ત્રણ ડગલાં પૃથ્વીનું દાન માગ્યું. પુરોહિત શકાચાર્યજમાનને ચેતવ્યા કે આ કાઇ સાધારણુ ‘ભરામણું-ખામણુ’ નથી પણ દેવી સત્ત્વ છે. માટે દાન ઇશ મા. બલિએ ઉત્તર આપ્યા, મારી પ્રતિજ્ઞા તૂટે નહિં. તેણે જળ ભરેલી ઝારી લઈને સ’કહપ કરી પાણી મૂકવા નાળયું નમાવ્યું શુક્રાચાય જોયુ કે શિષ્ય દાનના અભિમાનમાં તણાય છે. તેથી તેમણે સૂક્ષ્મ સ્વરૂપ ધરી, ઝારીના નાળચામાં પ્રવેશી, જળને જમીન ઉપર પડતુ. શેકી રાખ્યું. ભગવાન વામન પામી ગયા કે ગુરુજીને ચેલા ઉપર ખૂબ આસક્તિ છે. તેમણે દર્ભની સળી લઇ, નાળચામાં સરકાવતાં કહ્યું: બાળચામાં કંઇક ભરાયું છે. તેથી ઝારીાંથી જળ પડતુ નથી.' દક્ષની સળી શુક્રાચાયની એક આંખમાં વાગતાં તે ફૂટી ગઇ અને ત્યારથી શુક્રાચાય કાણા કહેવાયા. આજે કાઈને માનમાં કે ઉપાસમાં કાણા કહેવા હોય તે તેને શુક્રાચાય' કહે છે. વામન ભગવાને કાઠું તા ભેરવ્યું પણ ગુરુજીને પાઠ પણ દીધા.
શ્રીકૃષ્ણ શિશુપાળને મારશે એવી જાણુ તેની માતાને થતાં તે શ્રીકૃષ્ણે પાસે આવીને ખાલી મેં સાંભળ્યું છે કે શિશુપાળને મારવાને તેં જન્મ લીધે છે. માટે માગું છું કે મારા પુત્રને તું ન મારીશ,' શ્રીકૃષ્ણે ઉત્તર વાળ્યા: ‘જામે માતા ! શિશુપાળ મને સેા ગાળા દેશે ત્યાં સુધી હું આંગળી પશુ ઊંચી નહિ કરું.
રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે જાહેર યુ" કે અતિથિ રાજાઆમાં સર્વપ્રથમ પૂજા શ્રીકૃષ્ણની થશે,' અદેખાઈ અને ધથી શિશુપાળતા પિત્તો ઊભ્યા તે ગરજીને મેળેા : આવા ભરવાડ, માખણુચાર, ગોપીનાં વસ્ત્રો હરનારા, રાજકન્યાનુ બળાત્કારે અપહરણ કરનારા, મામાને મારનારા, માસીને મારનારા, વૃંદાવનના વ્યભિચારીને સય પ્રથમ પૂજાનું માન હાય ? ‘કાળયવનથી નાસનારા કાયરને ક્ષત્રિયમાં પરમપૂજ્ય ગણાય ?' તેના મોઢાની ડાખલી અંધ થાય નહિ ને ગાળેા પર ગાળા વરસે. શ્રીકૃષ્ણે એકડેએથી સેા સુધીની મે[પાઠ લેવા માંડી. માણસ ઊભો ને ઊદ્મા સળગી જાય એવી સેા ગાળા સુધી તેમા સ્થિતપ્રશ્ન રહ્યા, ઐસા એકમી ગાળ ઉચ્ચારાતાં જ તેમણે અવતારકૃત્ય કરવા સુદર્શનચક્ર છૅડયું, શિશુપાળની માતાએ રચેલી ખૂધ પર શ્રીકૃષ્ણે કાઠું ભેરવ્યું ને ભેરવ્યું જ.
લક્ષ્મણુને લકાના યુદ્ધમાં મૂર્છા આવી. વૈદ્ય સુષેણે કહ્યું : હિમાલયમાં અમુક સ્થળે અમુક વનસ્પતિ છે, તે લાવા તે મૂતિ વળે. વનસ્પતિની ઓળખ એ કે રાતે અધારામાં તે ઝગમગે છે.' હનુમાન ઉપડયા અને પહાડ શોધી કાઢયા. પણ એકને બદલે આખા પહાડની વનસ્પતિએ રાક્ષસી માયાથી ઝગમગવા લાગી. આામાં સાચી માટીનું પારખું ક્રમ થાય? પશુ બુદ્ધિ ક્રાઇના બાપની છે? હનુમાને સાકરાળાની જેમ આખા પહાડ જ એક થેળીમાં ઉઠાવ્યા અને થયા હાજર! સુષેણે માયા નિજારી અસલ વનસ્પતિ ઉપયોગમાં લીધી. હનુમાને રાક્ષસી માયાને કાઠું ભેરછ્યુ તેથી તે તેમની સ્તુતિમાં તેમને બુદ્ધિમાનામાં વરિષ્ઠ' કહેવામાં આવે છે,
રાજા જનમેજયને થયું કે મારા ખાપને મારનાર તક્ષા નાગી પન્નુમાં જીવતા જ ખાળું. તેણે વિષે પાસે યજ્ઞ કરાવી