________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ ંસ્કરણુ વર્ષ : ૪૬ અંક : ૨૦
છુટક નકલ રૂા. ૧-૫૦
સુમઇ જૈન યુવક સત્રનું મુખપત્ર પાક્ષિક પદેશમાં એર મેઇલ $૨૦ £ ૧૨ સી મેઇલ ૬ ૧૫ ૯
મુબઇ તા. ૧૬-૨-૮૫ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/–
તંત્રી : રમણલાલ ચી. શાહ
અધ્યાપકાની
મહારાષ્ટ્રની કૉલેજોના અધ્યાપાના મંડળે પેાતાની સામણીઓના અનુસધાનમાં હડતાળ પર જવાનું વિચાયુ" હતું. આ માગણીઓમાંની એક માગણી એ હતી કે કાલેજના અધ્યાપકાના અઠવાડિયાના ૨૭ પીરિયડ કામ કરવાની સરકારની
જે દરખાસ્ત છે તે પાછી ખે’ચી લેવામાં આવે. મહારાષ્ટ્રની કાલેતેમાં કેટલાય સમયથી કેટલાય અધ્યાપક પાર્ટ ટાઇમ ગ્રામ કરે છે અને એમાં કેટલાય અધ્યાપકા તે દાડિયા (કલાક્રિયા) તરીકે કામ કરે છે અને જેટલા પીરિયડ તેઓએ કામ કર્યુ હોય તે પ્રમાણે પાંરેયડ દીઠ દસ રૂપિયાના પગાર તેમને મળે છે. જેમ ફુલટાઇમ અધ્યાપકો છે તેને માથે પીરિયડના વધુ ભેાજ નાખીને નવી નિમણુક્રનો પગાર સરકાર ચાવવા માગે છે, ‘ભ્રુચ્ચ શિક્ષણના ધેારણુનું જે થવાનુ હોય તે થાય સરકાર ા પૈસા બયાનનામાં માને છે.
ભારતને ાઝાદી મળ્યા પછી જેમાં બહુ સતાષકારક મતિ ન થઇ હોય તેવુ એક ક્ષેત્ર તે શિક્ષણુનુ છે. આ ક્ષેત્રમાં વ્યાપદ્મ પ્રમાણમાં દુશા પ્રવર્તે છે.
પ્રાથમિક શિક્ષણુ, માધ્યમિક શિક્ષણુ અને ઉચ્ચ શિક્ષણ “ મેં ત્રણેયની ખાખતમાં, વસતિસખ્યા, ભાષા અને નાણાંની અપૂરતી જોગવાઇને કારણે અનેક પ્રશ્નો છે અને અનેક મુશ્કેલીઓ છે. એ તમામને વિચાર કરવાના અહી એક સાથે અવકાશ નથી. આપણે માત્ર ઉચ્ચ શિક્ષણુના બે-ત્રણુ મહત્ત્વના મુદ્દાઆની અહીં શુાવટ કરીશું.
આઝાદી મળ્યા પછી ભારતમાં કોલેજો અને યુનિવર્સિટીએની સખ્યા ઘણી વધી ગઇ. એથી ઉચ્ચ શિક્ષણુ વ્યાપક પ્રમાણમાં નાનાં નાનાં શહેરા સુધી પહોંચતુ કરી શકાયું. ઈંડેશ્રીધારી માણુસાની ટકાવારી દેશમાં ધણી વધી ગઈ. પરંતુ એથી એક દરે એટલા પ્રમાણમાં સમાજ સુશિક્ષિત થયા એમ “નહી” કહી શકાય.
સરકારને પક્ષે મેઢા પ્રશ્ન નાણાંના છે. દેશ એટલે એટલે છે. અને વસતિ એટલી બધી છે કે બધા લેકની ગ્રેચ્ચ કેળવણીની ભૂખ સતાષવાનુ` કા`સરળ નથી. જેમ જેમ કાલેજો અને યુનિવર્સિ ટી વધી ગઇ તેમ તેમ સરકારની આર્થિક જવાબદારી પણ વધતી ગઈ. ખીજી બાજુ વાર વાર બદલાતી શિક્ષણુ-નીતિ અને અદ્ધતિ, સરકારી ચુસ્ત નિયમા, અને માત્ર લખેલું જ વાંચવાની રકારી અમલદારોની દૃષ્ટિહીન જડતા, યુનિસિ’ટી ગ્રાટ્સ
સમસ્યા
કમિશનમાં ચાલતાં નાણાંનાં ક્રોડા, ચર્ચાઆમાંથી જ ઊંચી ન આવતી બુદ્ધિવાદીએની સરકારી સમિતિ અને સમિતિઓની લખતાવખત મળતી ખેડકા માટેના પ્રવાસભથ્થાંના ધૂમાડા અને માત્ર પ્રયાસથ્થા માટે જ સમિતિઓમાં હાજર રહેતા સદસ્યા, કામ કર્યાં વગર માત્ર કાગજી અહેવાલા રજૂ રીતે પડાવી લેત્રાતા પૈસા વગેરેને કારણે સરકારે ખર્ચે'લલ ` નાણાં જેટલાં ઊગવા જોઇએ તેટલાં ઊગતાં નથી. પિરણામે શિક્ષણુંના ક્ષેત્રે સમગ્ર ભારતમાં ઠીક ઠીક સતેજ પ્રવર્તે છે.
ઊંચે જતા મોંધવારીના આંકની સરખામણીમાં કાલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોના પગાર ધણુા પાછળ રહી જાય છે. પગારસુધારા માટે પંચાનેમાય છે, સુધારા સૂચવાય છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યની સરકાર તેને શરતી સ્વીકાર કરીને અમલમાં મૂકે તેટલામાં તે સહેજે ૫-૭ વર્ષ વીતી જાય છે. એટલે નવા પગારા જ્યારે અમલમાં આવે છે ત્યારે અધ્યાપકાને તેના હબ' નથી હોતા, કારણ કે જીવનનિર્વાહ ઝૂ મેધવારીના આંક એટલા વર્ષ દરમિયાન ફ્રી પાછા ધણા ઊંચે ચઢી ગયા હોય છે.
આ વિષમ પરિસ્થિતિને કારણે શિક્ષણુના વ્યવસાયને કેટલીક માઠી અસર થઈ છે, તેમાં મહત્ત્વની એ છે કે સારા, તેજસ્વી, બુદ્ધિશાળી અને ઊંચી લાયકાતવાળા માણુસા શિક્ષણના ક્ષેત્ર તરફ આકર્ષાતા નથી. ખેન્કા, વીમા કપનીઓ, ઉદ્યોગે અને ખીજા સારા વ્યવસાયેામાં તેઓ ચાલ્યા જાય છે. અધ્યાપન ક્ષેત્રમાં જે આવે છે એમાંના કેટલાય તા માત્ર વિકા અર્થ' કશીક નાકરી કરવા માટે આવ્યા હોય છે; અધ્યાપન કાય'માં એમને જીવંત રસ હોતા નથી. પુરુષવ અધ્યાપન ક્ષેત્રમાંથી એ॰ થતા જાય છે. કુટુંબની પૂરક કમાણી મેળથવા માટે નીકળેલા એવા ગરજવાન સ્ત્રીવર્ગ અધ્યાપન ક્ષેત્રમાં વધતા જાય છે. ઘર, કુટુંબ અને માળાની જવાબદારીવાળી મહિલાઓ ઉચ્ચ શિક્ષણુના ક્ષેત્રે મધ્યાપન માટે એટલી સજજ હોતી નથી. પરિણામે અધ્યાપનનુ ધેારણુ · કથળતુ જાય છે.
ધણાં બધાં શહેરમાં કોલેજો કરતાં કાર્મિંગ કલાસેાની સંખ્યા વધતી જાય છે. એમાં પ્રવેશની મુશ્કેલી, મેાંઘી ફી, કડક નિયમિત હાજરી અને અધ્યાપકાના પાંચ-દસ ગણા વધારે પગારા, છતાં દિનપ્રતિદિન કાચિગ કાં સની સખ્યા અને પ્રતિષ્ઠા સમાજમાં વધતી એ દર્શાવે છે કે કૉલેજના શિક્ષતુ ધારણકેટલુ‘નીચે
જાય