SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ D ૧૯૨ પ્રબુદ્ધ જીવન વડીલ વિશ્રાંતિગૃહ-પાલનપુર રોલેશ હિંમતલાલ કાહારી વ્યકિત સમૃદ્ધ હોય, સાધારણુ હોય કે પછી ગરીબ હાય, માનવશરીરની અંતિમ અશ્વસ્થા–વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે તે પ્રત્યેક જણ માટે ખૂબ કાળજી માગી લે છે, જીવનની શરૂઆતની અને છેવટની એમ બે અવસ્થાઓ-બાળપણુ અને ઘડપણ માટે ભાગે પરાવલી હોય છે. ન એક લેાકકવિની વાણીમાં ખાપ પેાતાના બાળકને ઉદ્દેશીને કહે છે કે આવા અતર એક રહી, જેથી તુ તે લડાવુ લાડ, તું ય લડાવીશ લાડ રે જે દિ' ચાલશે મારા ાડ' આમ વૃદ્ધ વ્યકિત-સ્ત્રી યા પુરૂષ-પોતાના જીવનનાં રોષ વર્ષોંના અંતિમ તમકકામાં સુખશાંતિ અને નિરાંતની ઝંખના રાખે જ છે. સમગ્ર જીવનને કુટુંબ-પરિવાર અને સમાજ માટે ખચી' નાખ્યા પછી બાકી રહેલી વર્ષ*--મૂડી પ્રભુસ્મરણમાં વિતાવવાની ઇચ્છા રહે તે સ્વભાવિક છે. એ માટે વ્યકિતનું મન રથળ શેાધે છે. વૈરાગ્યના ખળે સંસારથી અલગ થનારી વ્યક્તિઓને તા નિશ્ર્ચિત સ્થળની અપેક્ષા રહેતી નથી. તેમ તા પર્વત, ગુામ, વન, નદીતટે કે તીય સ્થળમાં વિહાર કરતા રહે છે. અને પ્રભુને પામવાની તેમ રાખે છે. ધણા લેકકલ્બાણુની પ્રવૃત્તિમાં પણ રસ લે છે. પણ સાંસારિક છત્રનથી વિષાદ પામેલી વ્યકિતઓમાં વૈરાગ્યની માયા નહિવત્ હાય છે એટલે તે માટે તેમનું શેષ છત્રન ગૃદ્ઘમાં જ ગાળવાની પૃચ્છા રાખે છે અને એ વ્યવસ્થા જરૂરી છે એ હેતુને લક્ષ્યમાં રાખી મા નિર્માણ કરવામાં આવ્યુ છે. વડીલ વિશ્રાંતિગૃહ'નુ વાવૃદ્ધ માનવીને, લેાકભાષામાં ધરડા કહેવામાં આવે છે, ડપણું એ શરીરની અવસ્થા છે. પશુ દરેક ધરડી વ્યકિતનુ મન ધરડુ' હાતુ' નથી. તેનુ મન સમૃદ્ધ હાય છે, અને જો એ જાગૃત મનની વયાવૃદ્ધ વ્યક્તિને આપણે ઘરડા તરીકે ગણીએ તેા તેમના પ્રત્યેના આદર જળવાતા નથી. શરીર ધરડું અને એ તા કુદરતના નિયમ છે, પશુ જેનું મન સ્વસ્થ હોય તે વ્યકિત સૌ અનુજો માટે વડીલ જ ગણાય એ રીતે વૃદ્ધજના તરફની માદરભાવના સદૈવ જાગૃત રહે તે હેતુને લક્ષ્યમાં રાખીને આ સસ્થાને વડીલ વિિિતગૃદ્ધ' નામ માપવાનુ ઉચિત ગણ્યુ છે. માત્ર નામથી જ નહિ પણ તેમની શય તેટલી સારસ ંભાળ રાખવાના ધ્યેયથી જ આ સંસ્થાનુ માયાજન કરવામાં આવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિની પર’પરામાં કુટુંબ માટે જે પરિભાષા છે તેમાં માત્ર મનુષ્ય જ નહિ, પશુ પાળેલાં પશુપ ીઓના પણ સમાવેશ થાય છે. પ્રત્યેકનું જીવન પર્યંત લાલનપાલન કરવુ અને અ ંતિમ વિદાય પણ સમુચિત રીતે આપવી એ માપણી સંસ્કૃતના મૂળમાં છે. આ નિમ`ળ ભાવનાને લક્ષ્યમાં રાખી, જિંદગીને છેવટના તબકકા સુખશાંતિમય રહે એ હેતુથી થાક સ્નેહી મિત્રએ મળી : આ સસ્થાની સ્થાપના કરી છે. હુમાં નાની શરૂઆત કે પશુ આવા પુણ્યશ્ચાય ના શુભ પરિણામને જોઇને સસ્થાને વધુ માતબર અને અતિ ક્રાય"ક્ષમ બનાવત્રાની મહેચ્છા દાનવીરો અને તા. ૧-૨-૮૫ સજાને થશે જ અને એક દિવસ વડીલ વિશ્રાંતિગૃહ’ એક વિશાળ સ`કુલ તરીકે વિકસિત થશે એવી સ્માશા જ નહિ, શ્રદ્ધા પણ છે જ. દ્વાલમાં આ 'સ્યાનુ સ્વરૂપ છે, તેનું વિવરણ આ પ્રમાણે છેઃ પાલનપુરમાં રેલવે સ્ટેશનથી નજીક ગઠામણુ દરવાજાની બહાર શહેરમાં આ સંસ્થાનું મકાન છે. મકાનમાં એક નાના બગીચેા પશુ છે. ગૃહમાં હાલમાં ૪૫ વડીલે- અને પુરુષા– માટેની વ્યવસ્થા છે. દરેક વડીલને માટે પલંગ-બિછાનું, પડદાની સગવડ છે અને બિછાના ઉપરાંત એક ટેબલ, એક ખુરશી અને અંગત લાખ...ડનુ કખાટ અપાય છે. વયમર્યાદા ૫૮ ની ઉપરની છે, જૈનધમી'એ પૂરતી જ હાલની વ્યવસ્યા છે. દાખલ થતી વખતે સંપૂર્ણ` ચારીગ્નિ તપાસ (Complete Medical Check-up) કરાવવામાં આવે છે અને તેમના ફોટા સાથેના રીપેાટની એક ફાઇલ પાલનપુર ખાતે તેમ જ બીજી ફ્રાઇલ ‘૪૧૫, પાંચરત્ન, ઓપેરા હાઉસ, મુખા' ખાતે રાખવામાં આવે છે. અને સમય ભાજન અને નાસ્તાની વ્યવસ્થા છે. જૈન ભોજનશાળા પણ માત્ર એક મિનિટના અંતરે જ છે. હાલમાં આ સંસ્થામાં ૧૩ પુરુષ-વડીલેા તયા ૬ સ્ત્રી વડીલને સ્થાન મળ્યું છે. ગઇ તા. ૭-૧-૮૫ ને દિવસે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ તથા જાણીતા જૈન સખાવતી શ્રી દીપચ`દભાઇ ગાડી તથા મુંબઈ જૈન સમાજના સુપ્રસિદ્ધ અગ્રણ્ય કાયર શ્રી જે. આર. શાહે આ સંસ્થાની મુલાકાત લઇ દરેક વડીલ સાથે લગભગ ૧૦ મિનિટ સુધી વિગતવાર પ્રશ્ન પૂછી તેમના સંસ્થા માટેને અભિપ્રાય જાણ્યા હતા. અને સમાજના એ અને અગ્રણીએ ખૂબ પ્રભાવિત થયા હતા. જે વડીલેએ મતેષ વ્યકત કરાં, ગદ્ગદ્ બનીને આ સંસ્થા માટે પ્રભુના આશીર્વાદ આપ્યા એ જ આ શ્વસ્થાની લશ્રૃતિ છે. ( 'પક' : મંત્રી, વડીલ વિશ્રાંતિગૃહ, ગઠામણુ દરવાજા અહાર, પાલનપુર-૩૮૫૦૦૧.) સ’કલી હિંસા ( પૃષ્ઠ ૧૮૪ પરથી ચાલુ ) કહેવામાં આવે છે. આવી સકલ્પી હિંસાનું પ્રમાણ દિવસે દિવસે દુનિયામાં વધતુ' જાય છે. એકવીસમી સદીમાં, કહેવાય છે કે માનવવસતિ છે અબજથી પણ વધુ થઇ જશે. વળી સસ્તી અને આર્થિક લાભકારક હિંસા માટે જ્યારે અનેક વૈજ્ઞાનિક સશેાધને થયાં હશે ત્યારે તે આ સકલ્પી હિંસાનુ' પ્રમાણુ કેટલુ` બધું વધી ગયું હશે! આ સમગ્ર વિશ્વનું નિયંત્રણ કાઇ સૂક્ષ્મ સિદ્ધાંતને આધારે થઇ રહ્યું છે અને દરેક પાપ પ્રવૃત્તિની ભારે ક્રિમત મેાડી વહેલી ચૂકવવી જ પડે છે તેવી દૃઢ આંતરપ્રતીતિ અને શ્રદ્ધા જેના હૈયામાં હશે તે માવા પ્રશ્નોના વધુ ગંભીરતાથી વિચાર કરી સપ્પી હિંસામાંથી બચવાને પ્રયત્ન કરશે. માલિક : શ્રી સુખ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. ગ્રાહ, પ્રકાશન સ્થળ : ૨૮૫, સરદાર વી. પી. રા સુખદ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્માન ટ્રેન્ડ મિન્ટસ', જગન્નાથ શે'ર શેઠ, ગિરગામ, મુંબઇ - ૪૦૦૦૦x
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy