SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તા. ૧-૨-૮૫ પ્રત જીવન ભેપાળની ગેસ દુર્ઘટના : બે રૂમ કાઢી આપવાની તૈયારી બતાવી, જેથી ત્યાંના ડોકટરો પણ થોડી ઘણી દેખરેખ રાખી શકે અને સ્થાનિક સંસ્થા સ્વરોજગારી દ્વારા સહાય દ્વારા આ કાર્ય હાથ ધરી શકાય. એક રૂમમાં થોડાં સિલાઈના જ ઉષાબહેન મહેતા મશીને રાખવા અને બીજા રૂમમાં અંબર ચરખા રાખવા, જેથી આજના વિજ્ઞાનના યુગમાં ઘણી શેઠે થઇ છે. જગતની બહેને અને વૃદ્ધો બંનેને રોજીરોટી મળે, પાછળ થોડી જગ્યા મહાસત્તાઓએ તે એ ગેસ બનાવ્યું છે કે જે દુશ્મન છે તેમાં બાળવાડી કરવી. જે બહેને સિલાઈકામ કરવા દેશના લશ્કરમાં ફેલાવવામાં આવે તે ત્યાંનું સૈન્ય મં તે આવે તેમના અને એ વિસ્તારનાં બાળકોને આ બાલવાડીને હીંધી જાય, નહિ તે સાફ થઈ જાય ! લાભ મળે. એ લો તે જ્યારે વિશ્વયુદ્ધ થશે ત્યારે તેને ઉપગ “પ્રબુદ્ધ જીવન’ના વાચકોને વિનંતી છે કે જેઓ આ સેવાકરશે, પરંતુ ભોપાલની પ્રજાએ તો તેને પ્રત્યક્ષ અનુભવ કાર્યમાં રસ ધરાવતા હોય તેઓ થોડો સમય ફાળવી શકે તે કરી લીધું. ઘણુએિ પિતાનું જીવન ગુમાવ્યું, ઘણુએ નેપાળને સેવાકાર્યને વધુ મજબૂત બનાવી શકાય. શ્રી પિતાની કુટુંબની વ્યકિતઓ ગુમાવી તે, કેટલાય લે એ મુંબઈ જૈન યુવક સંઘે ભોપાળમાં ગેસની દુર્ઘટનાને અનુલક્ષી શારીરિક સ્વાશ્ય ગુમાવ્યું તેને અનુભવ મુંબઈ જૈન યુવક સંચિત કરેલ “માનવ રાહત નિરાધ'માંથી આવી પ્રવૃત્તિની સંધના આપણા પ્રતિનિધિઓએ કર્યો. સમિતિના આ સભ્યોએ આ રીતે શરૂઆત પણ કરવામાં આવી છે. ભોપાળ જઈને જોયું કે બેપાળની પ્રજા માટે હિન્દુસ્તાનના વિલે પાર્લામાં નવું અસ્થિ ખૂણે ખૂણેથી લોકોએ મહાય કરી છે. કાષ્ટએ કામળા વહેંચ્યા છે, કોઇએ ૫ડાં વહેંચ્યાં છે. અને સરકાર તરફથી સારવાર કેન્દ્ર પશુ ત્રણ મહિનાનું રેશન મફત આપવામાં આવ્યું હાડકાના દરથી પીડિત માનવને યાદ પડે ત્યાં છે. સવારસાંજ દૂધ પણ અપાય છે. સરકાર તરફથી અમારા કાર્યકરોની મંડળી યોગ્ય પ્રતિસાદ આપવા તત્પર દવાઓ પણ ઘણી મળી છે. અને ભોપાળના રહેવાસીઓ રહેશે અને સેવાભાવે સારવાર આપવા અમે હંમેશાં ખડે પગે પણ ખૂબ મદદ કરી રહ્યા છે. જેમને આ ગેસની ખાસ રહીશું,' એમ મુંબઈ જૈન યુવા સંધના ઉપક્રમે વિલે પાલમાં અસર નથી થઈ તે લોકે ૫ણ ખૂબ મદદ કરી રહ્યા છે. અસ્થિ સારવાર કેન્દ્રના ઉદ્ધાટન પ્રસંગે બોલતાં હાડકાંના અને ખાસ કરીને ડેટ અને મેડિકલ લાઈનમાં અભ્યાસ દરદના નિષ્ણાત ડે. જે. પી. પીઠાવાળાએ કહ્યું હતું. કરતા વિદ્યાથીએ તે ખૂબ જ મદદ કરી રહ્યા છે. છે. પીઠાવાળા હાડકાનાં દર, જેવા કે સ્લીપ ડિસ્ક, આ જોઈને અમને વિચાર આવ્યો કે અત્યારે તે આ ખભાનું જામ થવું કે વારંવાર ઊતરી જવું, ગોઠણને સોજો, બધી મદદ તેમને મળી રહી છે, પરંતુ જે વર્ગ પેન્ડિલેસિસ, શરૂઆતને પલિયે, હાડકાને ટી. બી. પિતાની જ–રોટી મજૂરી કરીને કમાતે હો, વગેરે દરદની સેવાભાવે મુંબઈનાં છ કેન્દ્રો દ્વારા સારવાર તે વર્ગને માટે અત્યારે સૌથી વધુ મુશ્કેલી તેમના વારણ્યની કરે છે. વિલેપાલમાં આ તેમનું સાતમું ચરણ છે. છે. અને હકીકતમાં તે લોકો શકિત ગુમાવી બેઠેલા છે. તે ઘવારી વીસા શ્રીમાળી જૈન સમાજના અગ્રણી શ્રી તેમને જો હળવી મજૂરી કરવી પડે તેવાં સાધને અપાવીએ કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠે કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું હતું અને તે તેમને અને તેમનાં કુટુંબીઓના જીવનનિર્વાહને પ્રશ્ન કહ્યું હતું કે “સારા કામમાં સહભાગી થવાની તક મળે ત્યારે ઉકેલી શકાય અને એમના પુનર્વસવાટનું ઉપયોગી કાર્ય તત્પરતા દાખવવી અને ઠાલા વિવેક તરીકે પણ ના ન પાડવા થઈ શકે. એવી ભૂમિકા સાથે હું અહીં ઉપસ્થિત થયો છું.' તેમણે વધુમાં આમ વિચારીને અમે યુનિયન કાર્બાઈડની સામેની કહ્યું હતું કે મુંબઈ જૈન યુવક સંધ વૈચારિક ક્ષેત્રે બેનમૂન ઝુંપડપટ્ટીમાં વસતા માણસોને મળ્યા અને તેમને તેમની કાર્ય કરે છે તેમાં મને કંઈ શંકા નથી.” સંધના સહમંત્રી માવડત માટે પૂછ્યું. શરૂઆતમાં ચાર વ્યકિતને શ્રી પન્નાલાલ ર. શાહે શ્રી કાંતિલાલ લ. શેઠને સૌને પરિચય અમે સિલાઈ મશીન, સાઈકલ, અને બે રેકડીઓ કરાવ્યું હતું. હાથલારીઓ અપાવી. સિલાઇના મશીનથી ઘરે બેસીને તે સંધના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે છે. જે. પી. સિલાઈકામ મેળવી ગુજરાન ચલાવશે. સાઈકલની સહાય પીઠાવાળાની સેવા પ્રવૃત્તિને બિરદાવતાં એ વાતને ખાસ ઉલ્લેખ લેનાર વ્યકિત સવારને પાઉં અને ત્યાર બાદ ભેળ વેચીને કર્યો હતો કે પડે. પીઠાવાળા નવસારી પાસેના ધકાન સામેથી પિતાનું ગુજરાન ચલાવશે. અને રેંકડીઓની સહાય કરી છે દર શનિવાર અને રવિવારે મુંબઈ આવે છે. છતાં રેલવે ભાડું તેઓ શાકભાજી વેચીને પિતાનું ગુજરાન ચલાવશે. પણ અમારી સંસ્થા પાસેથી લેતા નથી.’ - ત્યાર પછી ભોપાલના ઉદ્યોગપતિ શ્રી અગરવાલને પણ આ પ્રસંગે સંધ તરફથી સતાઝની અઠ્ઠાવીશ મળ્યા. તેઓ પિતે લાયન્સ કલબ ઓફ ભેપાલમાં અગ્રપદે વિદ્યાર્થિનીઓને દત્તક લઈ એમને એક વર્ષના શૈક્ષણિક કામ કરી રહ્યા છે. તેઓ જોડે વિચારવિનિમય કર્યો કે ખર્ચ આપવાની સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સિલાઈના મશીન આપવા અને ખાસ કરીને વિધવા જાહેરાત કરી હતી. બહેનને સિલાઈકામ શીખવી પછી તેમને સિલાઇકામ પ્રારંભમાં “પ્રેમળ જ્યોતિની વિલે પાલી શાખાનાં અપાવવું. તેવી જ રીતે હમિદિયા હોસ્પિટલના ડે. ભંડારીને સંયોજક શ્રીમતી રિમતા કામદારની પ્રાર્થના બાદ સંઘના મળ્યા. તેમને પણ ઉપરોકત વિચાર બહુ ગમે અને મેડિકલ મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સૌને આવકાર આપી છે. કોલેજમાં જે સામાજિક કાર્યકર છે તેવા તેમના વડા જે. પી. પીઠાવાળાની સેવાભાવનાને બિરદાવી હતી અને છે. શર્મા અને તેમના સહાયક રીડર ડો. તિવારીએ ૫ણુ આ વિચાર મંત્રી શ્રી કે. પી. શાહે તેમાં સૂર પુરાવ્યો હતે. આભારવિધિ અપનાવ્યું અને જ્યાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે તેમાં બે સંધના કેષાધ્યક્ષ શ્રી પ્રવીચંદ્ર કે. શાહે કરી હતી.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy