SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૮૫૨ પ્રક્રિયા છે. કમની નિ જરા માટે કરવામાં આવતી આ ક્રિયા બે દિવસના આ જ્ઞાનસત્રમાં પ્રથમ પ્રવચનમાં શ્રી આર. એ દેહ પરની આસક્તિ ભાવ છે. એ એક ચોગ ક્રિયા છે. એસ. ઝુનઝુનવાળા, બીજા પ્રવચનમાં શ્રી એ. આર. દેસાઇ, અને ચિત્તને આત્મામાં કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. ત્રીજા પ્રવચનમાં શ્રીમતી મૃદુલાબેન વશી, ત્રીજા પ્રવચનમાં ન્યાયાધીશ શ્રી ધ્રુવસાહેબ પ્રમુખસ્થાને પધાર્યા હતાં. ટ્રસ્ટના . શરીરને લગભગ હલનચલન રહિત બનાવી મૌન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાલાએ સ્વાગત પ્રવચન રાખી, ચિત્તને કેન્દ્રિત કરી શ્વાસ-કિયાને શિથિલ કરી કર્યું હતું. શ્રી અમર જરીવાલાએ મુખ્ય મહેમાનને તથા અનાપાન ધ્યાન કરવાથી મને વિકાર દૂર થાય છે એટલું જ પ્રા. તારાબેન શાહે શ્રી જયેન્દ્ર ત્રિવેદીને પરિચય આપ્યો નહિ પણ સ્વાસ્થ સારું રહે છે. હતું. શ્રી રતનચંદ નાણાવટીએ આભારવિધિ કરી હતી. મનુષ્યજીવનમાં કાયા, થોચ્છવીસ, વાણી અને મન અન્ય ટ્રસ્ટી શ્રી સૌભાગ્યચંદ્ર લાકડાવાળા, શ્રી નેમચંદભાઇ, -એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલો છે. એને સ્થિર મદ્રાસી વગેરે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. શ્રીમતી કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે તે ફકત કાયાની દામિનીબેન જરીવાળાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી આ, સ્થિરતાને કાયિક ધ્યાન, શ્વાસછવાસની મંદતા અથવા આ વિશિષ્ઠ જ્ઞાનસત્રને પ્રારંભ થયો હતો. કાર્યક્રમનું રિથરતાને અનાપાન યાન, વાની સ્થિરતાને વાચિક ધ્યાન સંચાલન શ્રી અશ્વિન સંધવીએ તથા શ્રી નિલેશ જરીવાલાએ અને મનની સ્થિરતાને માનસિક સ્થાન કહી શકાય. આ ચારેને સમન્વય થાય તે ઉત્તમ કાઉસગ યાન બને. જ્ઞાનમાર્ગ છે તનસુખ ભટ્ટ (ડો. રાધાકૃત ગીતાની અંગ્રેજી પ્રસ્તાવનાના આધારે) ગીતાએ ચેડાક મૂળભૂત ફેરફાર સાથે સાંખ્ય તત્ત્વજ્ઞાનને ગુણના બંધનમાંથી પાપ સરજાય છે. પાપની ઉત્પત્તિનું પિતાના આધ્યાત્મિક દર્શનશાસ્ત્ર તરીકે સ્વીકારેલું છે. કારણ એ છે કે પુરુષ અથવા જીવનનું અસલ, છવાનુભૂર્વ ઇશ્વરમાં દઢ શ્રદ્ધા તથા મોક્ષની માન્યતાને રવીકાર, આ બે તત્ત્વ પ્રકૃતિમાં સમાવિષ્ટ અનુવિદ્ધ, અનુયૂત હોઇને, ગુ. વરતુઓ આપણુને ત્રણ પદાર્થોને સ્વીકાર કરવા પ્રેરે છે. આ વડે પુરુષ બંધનમાં આવે છે, એક કે બીજા ગુણની અધિક્તા, ત્રણ પદાર્થો છે મેક્ષાર્થી જીવ, જે બંધન વડે તે બધા પ્રમાણે પુરુષ ઉન્નતિ કે અવનતિ પામે છે. પુરુષ ત્રિગુણાત્મક છે તે બધાને, તથા આ બંધનમાંથી મુકત કરનાર ઇધર. પ્રકૃતિથી સાવ જુદો અને છૂટે છે એટલું જ્યારે આપણને સખ્યદર્શન પુરુષ તથા પ્રકૃતિ વચ્ચેના બંધને વિસ્તારથી જ્ઞાન થાય છે ત્યારે આપણને મોક્ષ મળે છે. ચર્ચે છે. માત્ર ગીતા જ તે બંનેને ઇશ્વરથી નીચલા દરજજાનાં ગથી અર્થાત યાનની પદ્ધતિ વડે અધ્યાત્મજ્ઞાન કરાવે છે. પુરુષો અનેક છે અને સદાય તેઓ ભિન્ન રહે છે. સાક્ષાત્કારમાં પરિણમે છે, પ્રાચીન કાળથી અમુક વિશિષ્ટ આ સપ્તાન જગતમાં અનુભવાતા બધા ય ફેરફારોની પાછળ પ્રકારના અનુભવને તથા અનુષ્ઠાને વર્ણવવા માટે યોગને. પુરુષ એક શાશ્વત પદાર્થ છે. સામાન્ય અર્થમાં આ પુરુષ ઉપયોગ થાય છે. આગળ જતાં જ્ઞાન, ભકિત અને કમંન. માત્મા નથી પરંતુ વિશુદ્ધ, પ્રશાંત, સ્વયંપ્રકાશતત્ત્વ છે. માર્ગમાં તેને સ્વીકાર તથા વિનિયોગ થયો છે. આ ત્રણેમાને આ તત્વ જગતમાંથી ઉછીનું લેવાયું નથી, તેમાંથી તારવવામાં દરેક માનું ધ્યાનયોગની પદ્ધતિને ઉપગ કરે છે, પતંજલિના આવ્યું નથી, જગતને તે આધીન નથી કે જગતના શાસન મત અનુસાર ચિત્તની વૃત્તિઓના નિરોધને રોગ કહેવામાં વડે તે કઈ રીતે નિણીત થતું નથી, તે અનોખું અને આવે છે. ચિત્તના સંકલ્પ-વિકલ્પના ઘેધાટને તથા તૃષ્ણના પરિપૂર્ણ છે. માનવી પુરુષ નથી પણ તેમાં પુરુષ વસે છે, ઉખલ સમૂહને પ્રચંડ ઇચ્છાશક્તિના પ્રયોગ વડે આપણે તથા તે પુરુષમય થઈ શકે છે. પ્રકૃતિ બીજું છેવટનું તત્વ છે. દબાવી શકીએ છીએ. અવિરત, દીર્ધ પરિશ્રમ, અભ્યાસ વહે તેના બધાંય ધટકે અપચકૃત અવસ્થામાં રહેલ પ્રથમ પદાર્થ છે, થાગી આવો અંકુશ ધરાવી શકે છે. આમ હોવાથી તે દશ્ય, આવિષ્કત અવ્યકત છે. બધાંયે. દેહના ભોગે અને દેહદમન એવી બે આત્યંતિક માનસિક અને ભૌતિક દો પ્રકૃતિની ઉકાન્તિના પરિણામે સ્થિતિને ત્યાગ કરીને મુમુક્ષુ યેગી બાહ્ય વિક્ષેપથી સાજ લેખાયાં છે. પ્રકૃતિને ત્રણ ગુણો (બીજા અર્થમાં દોરડાં અસ્પૃષ્ય એવા સ્થાનમાં જાય છે, અનુકૂળ આસન પસંદ કરે છે. અર્થાત બંધન) છે. તેઓ વિવિધ પ્રમાણમાં એકત્ર શ્વાસો, વાસનું નિયમન કરે છે, એક બિંદુની ઉપર સ્વચિત્તને થતાં વિવિધ રીતે પ્રત્યક્ષ થાય છે, અસ્તિત્વમાં આવેલા એકાગ્ર કરે છે તથા કર્મફળની સહુ તૃષ્ણાઓ વિષે અનાસકર્તગણાય છે. પદાર્થના સંદર્ભમાં તે સ (હળવાશ) રજસ બની તે યુક્ત બને છે, તેનું વર્ણન ભગવદગીતા આપે છે. ગતિ) અને તમસ (ભારેખમપણું) તરીકે પ્રવર્તે છે. યેગી જ્યારે આમ આત્મકય પામે છે ત્યારે તે અમર માનસિક જગતમાં આ ગુણો ભલાઇ કે પરોપકારિતા, રાગ માન સાથે સમભાવ અને પ્રેમ વડે (અને નહિ કે કે આસક્તિ, અને જડતા કે મંદતા તરીકે અનુભવાય છે. માત્ર કર્તવ્યના ભાનને કારણે) સંપૂર્ણ આત્મીયતા જીવાત્માને જ્યારે પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે કે પોતે પ્રકૃતિના અનુભવે છે. સત્યને સાક્ષાત્કાર થશે તેનો અર્થ આપણા સંપથી સાવ અસ્કૃષ્ટ છે ત્યારે તે મુકિત પામે છે. પુરુષ- હદયને પરમાત્મા સુધી સમુન્નત કરી તેમની આરાધના પ્રકૃતિનું આ ખ્યિકથિત કંઠ તે ઇશ્વરને અર્થાત કરવી એ થાય છે. જ્ઞાની પણ ભકત છે અને ભક્તિમાં પરમાત્માને સ્વભાવ છે એટલા મૂળભૂત ફેરફાર સાથે ગીતા શ્રેષ્ઠ ૫ણું છે. ભગવદ્ગીતામાં પુરાણુ પુરુષને તાત્ત્વિક વિચા અખિના આ સિદ્ધાંતને સ્વીકારે છે. રથાને અંતે પ્રાપ્ત થતા ઇશ્વર તરીકે નહિ પરંતુ જીવાત્મા
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy