________________
ito
તેઓ કયારેક મને વાત કરતા. અમારા કાય ક્ષેત્ર અને જીવનક્ષ્યમાં કેટલાક ક હતા. એમ છતાં અમારી મૈત્રીમાં વિદ્યાલયના એ દિવસેાની નિકટતાને રણુકા હતા.
ડગલીના અવસાનથી ગુજરાતને એક સમથ લેખકની ખેાટ પડી છે.
સ્વ. વાડીલાલ ડગલીનાં આત્માને શાંતિ હા!
જૈન સમાજના પ્રખર ચિ'તક, સત્યોપાસક, નીડર પત્રકાર, વિદ્વાન લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું છી વર્ષની "મરે અમદાવાદમાં શનિવાર, તા. ૭-૧૨-૮૫ના રાજ અવસાન થયું. છેલ્લા કેટલાક સમયથી, પદ્માતની અસર પછી તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી, પરંતુ વનના 'તિમ સમય સુધી તે સતત વિચારરત અને કાયરત રહ્યા હતા. પોતાના અંતકાળ આવી રહ્યો છે એમ સમજી હાથ પર લીધેલાં ખધાં કામે એમણે આટોપી લીધાં હતાં અને મૃત્યુ માટે મનથી સ્વસ્થ અને સજજ થઈ ગયા હતાં.
સ્વ. રતિભાઇ સાથેના મારા સંબંધ છેલ્લાં ત્રીશેક વષ'થી હતો. ૧૯૫૫માં એક વર્ષ માટે મારે અમદાવાદની સેન્ટ ઝેવિયસ' કાલેજમાં ભણાવવાનું થયુ હતુ. ત્યારે હું” પ્રજ્ઞાચક્ષુ પૂ. ૫. સુખલાલજી પાસે વાંચવા માટે જતા હતા. તે વખતે રતિભા પણ ત્યાં આવતા. તે જ્ઞાનવ્ય ટ્રસ્ટ તરફથી પંડિતજીના લેખન–પ્રકાશનનું કાર્ય સંભાળતા. પંડિતજીના સાંનિધ્યમાં આ રીતે અમારા સબંધ ગાઢ થયા હતા.
15
ત્યાર પછી અનેકવાર રતિભાને મુંબઇ । અમદ્ગાવાદમાં મળવાનુ થયુ હતુ. તે અત્યંત નિખાલસ, સત્યનિષ્ઠ અને લાગણીશીલ હતા. એમની પાસે જઇએ તો એમના ઉમળકાને અને ઉષ્માભર્યાં આતિથ્યના અનેાખા અનુભવ થતાં.
સ્વ. રતિભાઈ સૌરાષ્ટ્રના વતની. તેમનું વતન સાયલા. તેમના જન્મ ખેરાળી ગામે ઇ. સ. ૧૯૦૭ માં એમના પિતા દીપચ ભાઇ ‘દીપચંદ ભગત' તરીકે ઓળખાતા. તે સૌરાષ્ટ્ર ડી. મહારાષ્ટ્રમાં ચેવલા ગામે નોકરી કરવા ગયા હતા. એથી રતિભાઈના શિક્ષણના કેટલાક સમય મહારાષ્ટ્રમાં પસાર થયા હતા. ત્યાર પછી વઢવાણુ, સાયલા, સુરેંન્દ્રનગર, મુ ંબઈ, બનારસ, શિવપુરી એમ જુદે જુદે સ્થળે સંજોગ અનુસાર રતિભાઈને વિદ્યાભ્યાસ માટે જવુ પડયુ હતું. એમના પિતાશ્રી કાશીવાળા સ્વ. શ્રી વિજયધમ સૂરિના પરમ ભક્ત હતા. એટલે શિવપુરીની એમની વિદ્યાસ’સ્થાનાં રતિભાઈને ધર્માભ્યાસ અને વ્યવહારલક્ષી કેળવણીના સારા સંસ્કાર સોંપ્યો હતા. એમના પિતરાઈ ભાઈ શ્રી જયભિખ્ખું' પણ વિદ્યાભ્યાસ માટે શિવપુરીમાં તેમની સાથે જોડાયા હતા. રતિભાઈના જીવન બ્રડતરમાં શિવપુરીની વિદ્યાસ ંસ્થાએ અને પૂ. વિજયધમ સૂરિજીએ ત્રણ મહત્વનો ભાગ ભજવ્યો હતા. ‘ન્યાયીથ'' અને ત ભૂષણ' જેવી પદવી રતિભાઇને મળી હતી,
i
સ્વ. રતિભાઈએ જ્ઞાન મંદિરના કયુરેટર, જૈન સત્ય પ્રકાશ'ના સંપાદક, નાનેય ટ્રસ્ટના સેક્રેટરી, જૈન' સાપ્તાહિકના અગ્નેલેખના લેખક, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શ્રામિ'ક શિક્ષક, આણુજી કલ્યાણુજીની પેઢીનાં કેટલાંક પ્રકાશનાના લેખક સપાર્ક-એમ ભિન્ન-ભિન્ન સસ્થાઓમાં એમણે વ્યવસાય તરીકે કે માનાહ" સેવક તરીકે જે ભિન્ન ભિન્ન ઘટિતુ કાય નિષ્ઠાથી કર્યુ" એમાંથી એમના વ્યક્તિત્વની સુરેખ આપ સાંપડે છે.
ત્યારે વન
તા. ૧૬-૧૨-૮૫
અને*વિધ પ્રવૃત્તિએના કારણે ધણુા બધાં સાધુ-ભગવ તેના અને સમાજ નેતાઓના નિષ્ઠ સપર્કમાં આવવ.નું રતિભાને ન્યુ હતુ. પરંતુ તે કયારેય કોઇથી અકારણુ અાપ ગયા નહોતા; રતિભાઇ એટલે 'સાચા માણુસ' એવી છાપ દરેકના મનમાં પડે. અયોગ્ય કશું પેતાને ખપે નહિ. અને યોગ્ય થતું થય તે તેમને ગમે પણ નહિ. એ માટે ક્યારેક એમના સાત્ત્વિક આવેશ પણ પ્રગટ થાય. અનેક લોકો પ્રત્યે તેમની હમદી' ધણી. પૈસા, પદ્મ, સત્તા કે પ્રસિદ્ધિની આકાંક્ષા જરા પણ નહિ, બલ્કે તેનાથી આધા જ રહે.
રતિભાઇએ જૈન સાહિત્યના ક્ષેત્રે ધણું કાય* કયુ" છે. એ માટે એમને ૧૯૭૫માં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તા ૧૯૮૩ માં શ્રી યાવિજયજી જૈન ગ્રન્થમાળા તરફથી એમ ખે સુવણ ચંદ્રક અપણૅ થયા હતા. રતિભાઈએ ‘અભિષેક’, ‘રાગ અને વિરાગ' વગેરે નવ જેટલા વાર્તાસૉંગ્રહા, 'સમયદર્શી આચાય,' એષિવય શ્રી કરતુરભાઈ લાલભાઈ' અને ‘ગુરુ ગૌતમસ્વામી એ ત્રણ ચરિત્ર લખ્યા છે. આણુજી કલ્યાણુજી પેઢીને અને ભદ્રેશ્વર તીના સર્વિસ્તર, આધારભૂત ઇતિહાસ એમણે લખ્યો છે. આ ઉપરાંત એમણે સંખ્યાબંધ પુસ્તકનું સ ́પાદન કયુ" છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં ઘણાં પ્રકાશનાની જવાબદારી જીવનના અંત સુધી એમણે સભાળી હતી, એક વખત રતિભાઈને કામ સોંપાય એટલે પછી કશું જ જોવાનુ ખાકી ન રહે. શબ્દેશબ્દ ઝીણવટથી ચીવટપૂર્વક તપાસે પોતે હાથ પર લીધેલાં કામેાની રાત દિવસ ચિંતા કર્યાં કરે. જ્ઞાનેય ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે મારે એમની સાથે કેટલીકવાર પત્રવ્યવહાર થયેલ. રૂબરૂ પણ મળવાનું ધણીવાર બન્યુ` હતુ`. તે દરેક ખાભૂતમાં કેટલા બધા ચોકકસ હતા તેની ત્યારે પ્રતીતિ થતી.
રતિભાનું સ્મરણ થતાં એમની સાથેના મિલનના અનેક પ્રસંગાની સ્પષ્ટ છબી નજર સામે તરવરે છે. સ્વ. રતિભાઇના સ્વમ'વાસથી આપણે એક ખમીરવંતા, સત્યનિષ્ઠ, કતવ્યપરાયણુ નિસ્પૃહ સાથી અને સાહિત્યકાર ગુમાવ્યા છે. ચક્ષુદાન અને દેહદાનની ઉત્તમ ભવના સેવનાર એ મહાજનને આદરપૂર્વક અાંજલિ હે !
શ્રી સુખ જૈન યુવક સઘ
સ્વ. મગળજી ઝવેચંદ મહેતા મેતિ વિદ્યાસત્ર (વર્ષ ૧૦મું) જ્યાખ્યાતા : પદ્મશ્રી કે. કા. શાસ્ત્રી
વિષય : પ્રાચીન અમેરિકન સ‘સ્કૃતિ પર ભારતીય
કારના પ્રભાવ
ઉપરાંત વિષય પર ત્રણ વ્યાખ્યાન.
સમય: બુધ, ગુરુ, શુક્ર; ૮, ૯, ૧૦ જાન્યુઆરી, ૧૯૮૬
રાજ સાંજના ૬-૦૦ વાગે.
સ્થળ: વાલચ', હીરાચંદ સભાગૃહ
ઇન્જિન મરચન્ટસ, ચેમ્બર, ચર્ચગેટ, મુંબ ૨૦ પ્રમુખ : ડા. રમણલાલ ચી. શાહુ સૌને સમયસર પધારવા તારાબેન ર. શાહ
ભાવભયુ" નિમત્રણ છે. કે. પી. શાહું પન્નાલાલ રાહુ મંત્રી
સમાજક
"
8