________________
૧૮
- પ્રત જીવન
"તા. ૧૬-૧૨-૮૫
‘હું કઈ દિવસ થિયેટર સુધી ગયા પછી પાછો તે આવું તે કાંઈ નહીં. દરિયે કરવા જઈશું. હવેથી બુક કરાવીને જ જ નહીં ને !” એવું અભિમાનથી કરેલું વિધાન “બ્લેકમાં
આવીશું” તે શરૂઆતમાં પત્ની કે બાળ જ કહેશે કે હવે લઈ લેવાના કારણ તરીકે હોય, સ્વબચાવમાં નહીં, કારણ કે
લેને પપ્પા, આડ રૂપિયામાં શું ? આમાં રૂપિયાને સવાલ ‘બ્લેકમાં ટિકિટ લેવી એને બચાવ’ કરવા જેવું કાર્ય છે
નથી. પણ આપણે એવું તે પિકચર જોયા વિનાના શું રહી એમ આપણામાંથી ઘણુંખરાં કે માનતા જ નથી.
ગયા’ તાં? એમ સમજાવટથી કામ લેવાય તે બાળકને પણ - સમજી શકાય એવી વસ્તુ છે. નેકરિયાતને માંડ રજા મળે. જીવનનાં સાચાં મૂલ્ય શકય ત્યાં સુધી ટકાવી રાખવાં જોઈએ તેમાં ઉત્સાહભેર સહકુટુંબ જવાનું નકકી કરે. બાળકને સરસ એમ સમજાય. પોતાના ઉત્સાહના પ્રવાહની દિશા પિતાના જ
પડાં પહેરાવે પિતે સરસ તૈયાર થાય. બાળકોએ પણ મિત્રોમાં મનથી શી રીતે બદલવી એ પણ બાળક શીખી જાય-શીખવાને કહ્યું હોય કે, “આજે અમે પિકચરમાં જવાનાં!'—એવે વખતે
પ્રયત્ન તે જરૂર કરે. છ મહિને એકવાર ટેકસી કરીને થિયેટર પર જાય અને
આવા એક નહીં, જીવનમાં તે અનેક પ્રસંગે આવે છે, House Full” નું બેડું દેખાય તે થાય કે આ તે કંઈ
જ્યાં આપણું મૂલ્ય સાથે આપણે ખેટી રીતે બાંધછોડ કરીએ રીત છે! ભલે ટિકિટ દીઠ બે રૂપિયા વધારે ખર્ચી નાંખીએ.
છીએ. આ બાંધછોડમાંથી જ આપણે ધીરેધીરે આ ચેથા ફરી આમ કયારે નીકળવાનું છે ? ;
પ્રકારને લેનાર–આપનાર બનેને દેખીતી રીતે ફાયદો અને છતાં
ઘણું નુકસાન થાય છે. - આમાં બાળક પર પણ છાપું પડે છે કે કેઈક વાર
આપણે બુદ્ધિશાળી છવો છીએ. બુદ્ધિથી, તકથી આપણે ખાસ સંજોગો' માં છેટું કામ કરવાનું વધે નહીં. .
ઘણું ઘણું પામ્યા છીએ. આપણને બધી જ રીતે ફાયદો થાય .પણ આ જ પ્રસંગ છે. પપ્પા (અથવા મમ્મી) કહે છે કે એવા જરા અઘરા લાગે એવા સંબંધો આપણે ધીરે ધીરે, મા ના બ્લેકમાં તે નથી જ લેવી – ચાલે આજે ન મળે વિચારીને, નહીં વિકસાવી શકીએ ?
‘ગુપ્ત ગંગા”
o પ્રા, અરૂણ જોષી. - ગંગા શબ્દ સાંભળતાં જ તેના આહલાદકારી અને પાવન- છે. આ પરમ પુરુષ પિતાની કરુણાથી પ્રેરાઈને જગતના બધા શરી વ્યકિતત્વને ખ્યાલ આવે છે. પ્રત્યક્ષ ગંગા ઉપરાંત પદાર્થો અને વ્યકિતઓને પોતાના તરફ લેહચુંબકની જમીનમાં સરવાણું રૂપે વહેતી ગંગા આપણે માટે અપ્રત્યક્ષ જેમ આકર્ષે છે. પરંતુ જે વ્યકિત ઇંધ લેભાદિ છે, નજરે જોઈ શકાતી નથી. તેથી તેને ગુપ્તગંગા કહેવાય. આસુરી વૃત્તિઓ અથવા કષાયથી ઘેરાયેલ છે તેને એ લક્ષણથી આ ગુપ્તગંગા શબ્દનો પ્રયોગ જે કંઈ અપ્રત્યક્ષ છે કારુણ્ય અનુભવવા મળતું નથી. આ કારુણ્યની સરવાણી અથવા તેને માટે કરવામાં આવે છે.
ગુપ્તગંગા ઈશ્વરાભિમુખ હૃદયની અંદર જ ઝિલાય છે. , શસ્ત્રક્રિયાથી આંતરિક રીતે શરીરનું દર્શન કરનારને કયાંય ને જડજગતના અંધારા તમસની અંદર પણ કઈ જ્યોતિને આત્મા જોવા મળશે નહીં, સુખદુઃખને જન્માવતી વૃત્તિઓ સ્કૂલિંગ ઝળહળે છે. તેને આપણે ચેતના કહીશું. જડમાં રહેલી જોવા મળશે નહિ છતાં પણ આત્મા, વૃત્તિઓ વગેરેને દેહમાં
આ ચેતના જડમાંથી વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે છે એટલે અભાવ છે એમ કેણુ કહી શકે? રતિ, સ, શેક વગેરે
કે વનસ્પતિની અંદર રહેલી ચેતના જડમાં અંતનિહિત છે. સ્થાયી ભાવ પણ આ જ રીતે શરીરમાં રહેલ છે અને એ
તેજ પ્રમાણે ઉત્ક્રાંતિના ક્રમમાં આગળ વધતાં આપણે કહી વાતાવરણ સર્જાતાં રસરૂપે પરિણમે છે ત્યારે અનુભવેગમ્ય
શકીએ કે વનસ્પતિ સૃષ્ટિની અંદર પશુએનના અંતહિત છે. બને છે. આ સ્થાયીભાવે અપ્રત્યક્ષ હોવાથી ગુપ્તગંગા તરીકે પશુચેતનામાં માનવીની ચેતના અંતગૂઢ છે અને માનવીની રહેલા ગણી શકાય.
ચેતનામાં અતિમાનવની ચેતના રહેલી છે. આ ચેતનાને પણ હયોગ પ્રદીપિકા” અનુસાર, આપણા દેહમાં રહેલી અનેક
આપણે ગુપ્ત ગંગા ગણી રાકીએ.
શ્રી રમણ મહર્ષિના દર્શન અનુસાર “હું” ને ભાવ હૃદયમાં નાડીઓમાં ઈડા, પિંગલા અને સુષણા મુખ્ય છે. આ ત્રણમાં
જે સ્થળમાંથી ઉદ્દભવે છે તે સ્થાન પરમાત્માનું છે અને આ "પાગુ, સુબ્રુષ્ણ મુખ્ય હાઈને પરમપદને પ્રાપ્ત કરાવી આપનાર છે.
સ્થાન માટે પણ ગુપ્તગંગા શબ્દને પ્રવેશ કરી શકાય છે. વળી, આ જ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત નિકિત એવી
શ્રી અરવિન્દનું દર્શન કહે છે તેમ અતિમનસ જે, પૃથ્વી કુડલી ગુરુના કૃપા પ્રસાદથી જ્યારે જાગૃત થાય છે ત્યારે હૃદયનાં
પર આવિર્ભાવ પામી ચૂકયું છે તેને પ્રકાશ કેટલીક વિરલ સર્વ ચક્રો અને ગ્રંથિઓ અનેરું પરિવર્તન પામે છે. આ
વ્યક્તિઓના હૃદયમાં અનુભવનાર છે. આ અનુભૂતિની સરવાણીને કુંડલિની સુષુણ્ણ વગેરે પ્રત્યક્ષ નથી,
પણુ ગુપ્તગંગા જ કહેવાય. ' ' ભારતીય તત્ત્વજ્ઞાનની માન્યતા મુજબ, બ્રહ્માના દિવસના
ભગવદ્દગીતા અનુસાર બધા ભૂતપાત્રમાં રહેલ જીવન ગ્રભાતે આ નામરૂપાત્મક જગત વ્યકતમાંથી પ્રકટ થયું છે
અથવા ચેતનાને પણ ગુપ્ત ગંગા કહેવાય. * * * : અને બ્રહ્માને દિવસ પૂરો થતાં પાછું અવ્યકતમાં લીન થઈ જાય છે. આ નામરૂપાત્મક જગતનાં સર્વ બીજો અવ્યકતમાં માનવીના હૃદયમાં વહેતું શ્રદ્ધાનું ઝરણું પણ ગુપ્તગંગા જ છે. સંગ્રહાયેલાં છે. આ અવ્યક્તની પાછળ બીજી એક સનાતન
આપણે માત્ર પ્રત્યક્ષને જ જોઈને વિરમીએ નહીં પણ અવ્યક્ત રહેલું છે જેને વેદોમાં અક્ષર તરીકે ઓળખવામાં તેની પાર રહેલ ગુપ્તગંગા સ્વરૂપે રહેલ પરમ તત્વની પણું આવેલ છે. એ અક્ષર જ પરમપુર" અથવા પરમગુરૂ ઝાંખી કરીએ તે જ આપણું જીવ્યું ધન્ય ગણાય.'