________________
પ્રથા જીવન અધિકરણ–ઉપકરણદિ
૫, પનાલાલ જગજીવન ગાંધી ' | (ગતાંકથી પૂર્ણ)
જેમ જેમ ઉપકરણો (સાધન) ઓછાં થતાં જાય તેમ તેમ ધર્મશાસ્ત્ર સમજવા હોય તે સ્વરૂપથી સમજવા જોઈએ.
સાધકની સાધના ઊંચી અને ઊંચી થતી જાય છે. આગળ માત્ર બાહ્ય સાધનાથી ધર્મશાસ્ત્ર સમજવાં ન જોઈએ, કેમ કે આગળની સાધના થાય છે. સાધનથી સિદ્ધિ મેળવી તેનાથી સાધન તે પરિવર્તનશીલ છે, અનિત્ય છે. સામાયિક આત્માના પર થવું તે સાધના છે. તાન-દર્શન-ચારિત્રના ઉપયોગથી થાય છે. બહારનું અનુકુળ
ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકની સાધનામાં સાધુ-સાધ્વીસાધન તે' કટાસણું ચરવળ-સ્થાપનાજી આદિ છે; જે
શ્રાવક-શ્રાવિકા ઉપકરણે હોય છે. સાતમાં ગુણરથાનકે અને ઉપકરણે છે. તે અંદરના આત્માન-અંત:કરણના સામાયિક ત્યાર બાદ ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ માંડે છે એમાં જે સાધના ભાવનું અર્થાત્ સમભાવનું બાહ્ય પ્રતીક છે. એ પ્રતીકના કારણે
છે તે કેવળ અંતઃકરણની સાધના છે.. એ ગુણસ્થાનકની ઉપકરણ અન્ય એના સાધકભાવને સમજી-સન્માનીને ખલેલ પહોંચાતા અનુલક્ષીને વ્યવહારુ વાત પણ નથી. (૮ થી ૧૨ ગુણસ્થાનકે)
એગ નથી. પિતાના રૂપમાં પતે જાય તે માટેનું અનુરૂપ જે કારણ
યંતા આવવી જોઈએ. સ્વાવલંબી બનવું જોઈએ. છે તે અસાધારણુ કારણ છે. અને એ પિતાને ઉપયોગ છે.
સાધનામાં ઓછામાં ઓછા સાધન કરતાં જવું જોઈએ. સાધન અર્થાત્ સાધક વ્યકિતનું વયનું અંત:કરણ છે. જ્યારે
ખેટાં નથી પણ સાધન પ્રાપ્ત કરી સાધકે જે સાધકભા. (નિમિત્તકારણ એવું ઉપકરણ એટલે કે દેવ ગુરુ-મંદિર
કરવાં જોઈએ અગર તે થવા જોઈએ તે થતાં નથી. એની મૂર્તિ-આગમ ગ્રંથાદિ સ્વરૂપમાં જવાનું અનુકૂળ સાધન છે.
ઊણપ છે. સાધન પામીને સાધક જો સાચા સાધકભાવે કરે તે [જ્યારે અધિકારણ એ તે સ્વરૂપથી વિમુખ બનાવનાર
સિદ્ધિ પામે. સાધક સાચે ત્યારે કે જ્યારે એની સાધનામાં એ એવું વિભાવમાં લઈ જનારું આત્માને પ્રતિકૂળ સાધન છે.
સાધનેથી પર થતો જાય એટલે કે ઉપર ચઢતે જાય..
જયાં કરણ અને ઉપકરણની પ્રધાનતા માટે આમહ હોય ધર્મ અંતઃ કરણને સામેલ રાખીને કરણ દ્વારા કરવાને છે. ઉપકરણ તે અધિકરણથી બચવા રૂપ સાધન માત્ર છે.
ત્યાં સંપ્રદાયવાદ હોય છે. આધ્યાત્મની મૂળદષ્ટિ રવયની
જિજ્ઞાસા અને વિવેક દષ્ટિ હોય છે, જે અંત: કરણનું તત્વ છે. અધિકરણનું ઉત્પાદન કરીને એ ઉત્પાદિત સામગ્રીને ભાગ
'. અધ્યાત્મમાં પુણ્ય અને પાપકમ ઉપર દાબ્દ ન કરતાં પણ નિદ્રામાં નથી કરી શકતા. જાગૃતાવસ્થામાં જ એ ઉત્પાદિત
એથી પર પરમાતમત્વ ઉપર દૃષ્ટિ કરવાની હોય છે, જિજ્ઞાસામાં સામગ્રીને ભેગા કરી શકાય છે. એ આ પણ સહુના અનુ
સતત્ત્વની શોધ માટે વિવેકનો ઉપયોગ હોય છે. અને સત્ય સવની વાત છે.
ન સાંપડે ત્યાં સુધી અજપ અને પીડા હોય છે. વિવેક અને –જેના પરથી સાધકે વિચાર કરવાને છે કે – ઉપકરણયુકત જિતાસા એ મેક્ષમાર્ગમાં અભ્યતર પ્રાપ્ત સાધન છે, જેનાથી કરણ વડે અંત: કરણની જાગૃતિ સિવાય આત્મસુખ શી રીતે
તરાય છે ભવપાર ઉતરાય છે. * પ્રાપ્ત થશે? આત્મા છે ત્યારે જ મળે જ્યારે આ માને - બાહ્ય પંચાચારના સાધનના સેવનથી અને પાલનથી વિવેક સંભાળીએ. શાસ્ત્રો ભણવા છતાં જે આત્માને સંભાળવામાં ન જિજ્ઞાસા આદિ જે અસાધારણુ કારણ છે અર્થાત નિશ્ચય કારણ આવે તે આત્માને નિરાવરણ નથી કરી શકો. એથી વિપરીત, છે એને પામી શકાય છે એને તરી શકાય છે. સામાયિક - શાસ્ત્ર નહિ ભણવા છતાં ય જે આત્મા પ્રત્યે જાગૃતિ શખીશું આદિની આપણી સાધકની ક્રિયા પૂરી થયેલી ત્યારે જ લેખાય તે સકામ નિર્જરા કરી શકીશું. મારુષ, માતુષ મુનિનું દૃષ્ટાંત જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. કૃતકૃત્ય થઈએ ત્યારે પૂરું થયું આપણી પાસે મોજુદ છે.
કહેવાય. ત્યાર પછી ક્રિયા કરવાની જ ન હોય. અધિકરણની અપેક્ષાએ ઉપકરણ અને કરણની ખૂબ કિંમત
ઉપકરણ અને કરણ વડે જીવ એ તકરણમાં પ્રવેશ કરે છે. એમાં સાધકે જાગ્રત રહેવાનું છે. અધિકરણ અગર ઉપકરણ
તેની જવાબદારી ગુરુની, શાસ્ત્રની અને શાસ્ત્રના પ્રવક્તાની છે. પુદગલના બનેલા હોય છે જે નાશવંત હોય છે. એનાં શા
અંત:કરણમાં મેક્ષને મેગ્ય સાત્ત્વિક ભાવ હોય તે સમકિત વતી પણ બદલાતાં રહે છે. નિત્ય નથી. ઉપકરણ (સાધન), સાધકને
શકે છે. પછી કરણ-ઉપકરણ ગમે તે ભેદે હોય. સિદ્ધના પંદર “સાધનામાં આવશ્યક છે અને અનુકૂળ છે પરંતુ ઉપકરણ અમુક
ભેદને પાઠ આ વિધાનને પુષ્ટિ આપનાર છે. માટે જ સાધકે "જ જોઈએ અગર અમુક ઉપકરણ હોય તે જ સિદ્ધિ વરે એવો
સ્વયં માટે તે સાધનને આગ્રહ અંતઃકરણમાં રાખવાનું છે. આગ્રહ ન હોવું જોઈએ. આની સામે અંતઃકરણ અર્થાત
પ્રત્યેક સાધકે સ્વયંનું નિરીક્ષણું કરવાનું છે, કે અનુકુળ ઉપકરણઆત્મા અર્થાત ઉપગ એ નિત્ય છે-શાશ્વત છે–અવિનાશી છે.
કરણને પામીને અંત:કરણની શુદ્ધિ થઈ કે નહિ? મન-બુદ્ધિઆમ અંતઃકરણ જ સાધનાની સિદ્ધિ રૂપે પરમાત્મા બને છે.
ચિત્ત-અહંકાર એ ચાર અંતઃકરણના ભેદ છે. મનમાં ઇચ્છાના સાચા સાધકો અને જ્ઞાની પુરુષે કદી બહારનાં ઉપકરણના
તરંગે શાંત થયાં કે નહિ? બુદ્ધિ સદ્દબુદ્ધિ થઈ કે નહિ? ચિત્તમાંથી -ઝઘડા કરે નહિ. જે કરે તે જ્ઞાની નહિ. જેનું ઉપકરણ હોય તેનું
બિનજરૂરી સ્મૃતિને સંગ્રહ રૂપી કયરે નીકળી જઈ ચિત્ત તેને સેંપી દેવું જોઈએ. આપણે આપણું ઉપકરણ સાધના માટે
ચેમ્બુ થયું કે નહિ? પર પૌગલિક વસ્તુ પ્રત્યેને મારાપણાને બનાવી લઈ તેની મદદથી સાયની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. ભાવ, હુંકાર ભાવ તે અહંકાર. એ અહંકાર ઓછો થયે કે નહિ મનુષ્ય ભવની કિંમત કરી છે તે એટલા જ માટે કે
તેનું સાધકે આંતરદર્શન કરવું જોઈએ. અપેક્ષા અને નિમિત્ત કારણને પામીને મનુષ્યને જીવ જ મેક્ષના
અંતઃકરણમાં આશય અને લક્ષ્ય મોક્ષને હોય તે તે -કારણરૂપ અંતરંગ અસાધારણ કારણુ (ગુણ) અને ઉપાદાન આત્મા સગભાવમાં વતંત હોય છે. પરંતુ જો આશય અને કારણુ (ગુણી સ્વય)ને પામી શકે છે.
લયે મોક્ષના ન હોય તો તે આત્મા પહેલાં ગુણસ્થાનકે હોય છે.