SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ જીવન તા. ૧૬- ૧૭ બાબતમાં કે પિતાના કરતાં શિષ્યને વહેલા થતા કેવળજ્ઞાનની લેકેને ધર્મના માર્ગે વાળ્યા, અનેક આત્માઓને મુકિત પથગામદિ બાબતમાં કયારેય સ્વાર્થ યુકત દુભવ સેવ્યું નથી. આવી મહાન બનાવ્યા. ૯૨ વર્ષની ઉંમરે રાજગૃહીમાં વૈભારગિરિ પર્વઢ વિભૂતિને પણ ભગવાન વારંવાર ઉપદેશ છે કે હે ગૌતમ! સમય . ઉપર એક માસનું અનશન કરીને તેઓ નિવણુ પામ્યા માત્ર પ્રમાદ ન કર ! “મર્થ રોય મા પમાયા' એ ભગવાનની (એમની ચોકકસ નિર્વાણ તિથિને નિર્દેશ કયાંય મળતે હેય ઉકિત માત્ર ગૌતમસ્વામીએ જ નહિ સૌએ જીવનમંત્ર તરીકે એવું જાણવામાં નથી.) એ વિશે આંતર-બાહ્ય પ્રમાણે દ્વારા સ્વીકારવા જેવી છે. ' સંશોધન થવાની જરૂર છે. | દિવાળીના દિવસે ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા. ગૌત મરવામીનું આ ૨૫૦૦ નું નિર્વાણુ વર્ષ છે. ગુરુ-શિષ્યની બેસતા વર્ષના દિવસે પરોઢિયે ગૌતમરામને કેવળજ્ઞાન થયું. પરંપરાના મહિમાની દષ્ટિએ આ નિર્વાણુ વર્ષની ઉજવણી .. મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ પાવાપુરીમાં દિવાળીના દિવસે . ઘણે સ્થળે થશે અને થવી પણ જોઈએ. લોકોને એમને આખી રાત કે મહાવીરસ્વામી અને ગૌતમરવામીનો જાપ કરે છે. સવિશેષ પરિચય થાય એવા કાર્યક્રમ થવા જોઈએ. પરંતુ કેટલાક સૈથી બેસતા વર્ષના દિવસે વિનયપ્રભ મહારાજે લખેલે એકલા સમારંભી કાર્યક્રમથી સંતોષ ન માનવે જોઇએ, ગૌતમસ્વામીને રાસ વાંચવાની પરંપરા આજ દિવસ સુધી ગૌતમસ્વામી વિષે અગમ સાહિત્યમાં અનેક સંદર્ભો મળે છે ચાલી આવી છે. ગૌતમસ્વામીને મહિમા કેટલો મટે છે , નવા નવા દૃષ્ટિકોણથી ગૌતમસ્વામીના જીવન અને કાર્યને એ તે દર્શાવે છે. સંશોધનાત્મક, સંગીન અભ્યાસ પણ છે જે ઇએ. તે જ એમના ગૌતમરવામાએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી બાર વર્ષ સુધી ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવની ઉજવણી સાર્થક ગણાય. ગામેગામ વિચરી ભગવાનના ઉપદેશને પ્રચાર કર્યો. અનેક -રમણલાલ ચી. શાહ સ્વર્ગની લગોલગ” ? “હા.” * ગુલાબ રઢિયા * “આ વિષય ઉપર મને લખતે જોઈ ઘણુંને સકારણ વ્યકિતત્વ, તેમની સર્વગામી અસર એ બધા વિશે એટલી તે આશ્રય થશે. મારા જ્ઞાનને કે અનુભવને આ વિષય સુંદર રીતે લખ્યું છે કે, પત્રની આસપાસ એક ધબકતું નથી.” આ શબ્દો સાથે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એક જીવંત વાતાવરણ રચાઈ જાય છે. વિતી ગયેલી પળે કરી: “લેખની શરૂઆત કરી હતી. લેખનું શીર્ષક હતું પ્રેમ.' જેમાં મૃતિવિશેષ બની રહે છે. આ પુસ્તકમાં જે પૂરા તલ્લીન થઈ એમણે બે પુસ્તકે. વિશે લખ્યું હતું. એક પુસ્તક મણિલાલ - જઈએ તે એવું લાગે કે આપણે પોતે જ મૈત્રેયી દેવીની નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત અને બીજું મૌત્રેયી દેવીનું ભૂમિકા ભજવી રહ્યા છીએ અને વત્સલ રવીન્દ્રનાથ આપણુ ન હન્યતે.' પ્રથમ પુસ્તકથી ખેદ અને બીજા પુસ્તકના વાચનથી - સંબંધીને પત્રધાર વરસાવી રહ્યા છે. એમણે પ્રસન્નતાની લાગણી અનુભવી હતી. તે રવીન્દ્રનાથ જેવા મહામનાને કેટકેટલી ખોખી બાજુ બંગાળી લેખિકા મૌત્રેયી દેવીની નવલકથા “ન હન્યતે” હશે ! એમની વિચારધારા તે એમના સાહિત્ય-સજન દ્વારા (જે હણી શકતું નથી તેને પ્રેમ) એક કરતાં વધુ વખત વાંચવા આપણી સામે આવે છે, છતાં વ્યકિત રવીન્દ્રનાથને સ્વભા, જેવી નવલકથા છે. જેને ગુજરાતી અનુવાદ રવીન્દ્રતત્વાચાર્યની ટેવો, દિનચર્યા, વૃદ્ધાવસ્થાના વિચારે, નિતાંત પ્રેમ, આંતર ઉપાધિથી વિભૂષિત આપણું પ્રવર અનુવાદક શ્રી નગીનદાસ જરૂરિયાત વગેરે અહીં પત્રમાં ઝીલાઈ છે. રવીન્દ્રનાથને નિકટથી પારેખે કર્યો હતે. આ નવલકથા યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ જોનાર જાણનાર, એમને અખૂટ નેહ પામનાર ભાવકે મેથી, કમમાં છે અને એની ચર્ચાઓ સાહિત્યરસિક વર્ગમાં શમી નથી દેવીને એમના પ્રત્યે જે અહોભાવ અને ભકિત એવાં તે ઉજત્યાં જ મનેયી દેવીના બીજા એક પુસ્તક “સ્વગે૨ કાછાકાછિને છે કે તે આપણને પુલક્તિ કરી દે છે. . . . નગીનદાસ પારેખે અનુવાદ કર્યો છે, “રવર્ગની લગોલગ. આ તેર વર્ષની કવિમાનસ ધરાવતી બાલિકા મૈત્રેયી ઉપર નવલકથા નથી, રવીન્દ્રનાથે મેયી દેવીને લખેલ પત્રનું પુસ્તક ૧૯ર૭ માં રવીન્દ્રનાથને પ્રથમ પત્ર આવે છે. પછી છે. અને તેમ છતાં નવલકથા જેટલું જ રસપ્રદ છે. હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર મૂકવાનું મન ન થાય એવું છે. આ તે પત્ર વ્યવહાર ચાલ્યા જ કરે છે. છેક ૯૪. પત્રે એક અસ્તન્મુખ વિરાટ પ્રતિભાના અંતરાત્માનાં સાક્ષી સુધી જે રવીન્દ્રનાથને અંતકાળ છે એ ચૌદ વર્ષની વાત છે. પ્રેમ આપવા અને સ્વીકારવામાં રવીન્દ્રનાથ કેવા અદ્વિતીય - આ પુસ્તકમાં છે. જ્યારે મૈત્રેયી દેવી હજી ત્રીસ વર્ષની ઉંમરે હતા એની ઝાંખી આ પુસ્તક દ્વારા થાય છે. ' પહોંચ્યા નહોતા. અને આ પુસ્તક તો લખાયું છે ૧૯૮ ની તત્ત્વજ્ઞાનના સમર્થ અભ્યાસી સુરેન્દ્રનાથ દાસગુપ્ત સાથે આસપાસ, જ્યારે લેખિકા પિતે પાંસદ વર્ષ વટાવી ગયાં છે, રવીન્દ્રનાથને પરિચય હતો, તે સુરેન્દ્રનાથની પુત્રી મૈત્રેયી દેવી રવીન્દ્રનાથ સદેહે નથી એને ચાળીસ વર્ષ થઈ ગયાં છે. છતાં સાથે વિકાસ પામી એની પરમ કક્ષાએ પહોંચે. ' ' અહીં એક એવી બાલિકા, કિશારી અને યુવતીની ક્યા છે- લગભગ ચૌદ વર્ષ સુધી રવીન્દ્રનાથે લખેલ અનેક પત્ર જે રવીન્દ્રનાથનું વાત્સલ્ય પામીને ધન્ય થઈ છે, અને પોતાની . અહીં છે. છતાં આ માત્ર રવીન્દ્ર પત્ર-સંચયને સંગ્રહ નથી. ભકિત અને અનુરાગ પણ કેટલી ઊંચી સપાટીએ આત્મસાર " કારણ કે, દરેક પત્રને એમ ને એમ નથી મૂકવામાં આવ્યું. કર્યો છે તે જાણી શકાય છે. ' મેટા ભાગના પ પછી લેખિકાએ પિતે એને અનુરૂપ તે પત્ર મૈત્રેયી દેવી શાંતિનિકેતનનાં વિદ્યાથીની નહોતા કે લખા ત્યારનું વાતાવરણ, પિતાની મનેરિસ્થતિ, રવીન્દ્રનાથનું ' (અનુસંધાન પૃષ્ઠ ૧૬ મું)
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy