SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨૯૫ કૈવલજ્ઞાનનુ* પ્રાગટય થાય છે. સમકિતનું અને ધારસ્થાન - આત્મા છે. કાયયે ગાદિ કરણ કે ઉપકરણ નથી. · જીવ માત્રની ાિ અક્ષય, અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિની છે. અંતઃકરણ વડે અક્ષય, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ઉપકરણનું મહત્ત્વ માત્ર અધિકરણની સામે છે જે પણ શુદ્ધ અંત:કરણની અપેક્ષા રાખીને આંકવાનુ છે. કાયોત્સગની ક્રિયા જ્ઞાનીએ કમાવેલી છે. તે દેહભાન ભૂલવા અને આત્મામાં લીન થવા માટે છે. જે અંતઃકરણની શુદ્ધિની મહત્તા દર્શાવે છે. યુદ્ધ જીવન મુહુપત્તીની પડિલહેણ વેળા ખેાલાવવામાં આવતા પચ્ચીચીસ ખેલમાં સમકિત—મોહનીય પરિહરુ” એવા એક ખાલ છે.. પ્રથમ તો સમકિતના મહત્વની અને સમતિની પ્રાપ્તિની જ વાતા હોય છે. એ પ્રાપ્ત સમક્તિને જ પછી હેાડવાની વાત હાય છે; કે જે ક્ષયાપશમ સમકિત ચાયા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનાના સૂચક ભાવ છે. એજ આપણને સાધતા માગે સૂચવે છે કે સાધનામાં જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ તેમ લક્ષ્ય સિદ્ધિનુ તથા વૃત્તિ અને પ્રવૃતિ આગળ આગળના તબકકા (સ્ટેજ)ની પ્રાપ્તિની હોવી જોઈએ. સમતિ મેહનીય પરિહરુ'' એટલે કે ‘ક્ષાંયાપશમિક સમકિત' જે આવવા જવાના સ્વભાવવાળુ સમકિત છે અને ત્યજીને આગળના તબકકાનું ‘ક્ષાયિક સમકિત’ છે કે જે ક્રમ'ના ક્ષયથી પ્રાપ્ત થનાર છે અને આવ્યા બાદ જનાર્ નથી તેની પ્રાપ્તિ થાઓ, આમ જયાં ક્ષાયામિક સમકિત જે અંતરના સમ્યગ ભાવા છે-સમ્યગ વૃત્તિ છે તેને પશુ જો પરિહરવાની વાત અને વિધાન હોય તો બહારના ઉપકરણ અને કરણ વ્ય-ક્ષેત્ર-કાળ ભાવને કયાંથી દુરાગ્રહી અની પકડી રાખવાનાં હોય? એમાં અટકી જઈ એના આગ્રહ ક્રમ રાખાય? તેમાં અંતિમ સત્ય અને સિદ્ધાંત યુદ્ધ ક્રમ કરાય ? ક્ષકશ્રેણિ મંડાય, આઠમા-નવમાં દેશમાં બારમા ગુણુ સ્થાનકે આરાહણ થાય ત્યારે નામ-લિંગ વેશને આગ્રહ નથી કે મહત્ત્વ નથી. તે પછી ઉપકરણ અર્થાત્ સાધનનું મહત્ત્વ ક્યાંથી રહે? એ વખતે સાધકને ચોકકસ કયા ઉપકરણના ભેદ્ય હોય? ક્ષપકશ્રેણિ વખતે અસાધારણ કારણ અર્થાત્ ગુણુ અને ઉપાદાન કારણ અર્થાત્ ગુણી અભેદ હૈાય છે. તે દ્રવ્યના ગુણુપર્યાયરૂપ છે. જ્યારે અપેક્ષા કારણ અને નિમિત્ત કારણ એ પર દ્રવ્ય રૂપ છે. જે ભેદરુપ છે. અને જુદાં જુદાં છે એટલે કે ભિન્ન છે. ઉપકરણ અને કરણને સાધનાના નિષેધાત્મક (Negative) અને અંત:કરણને વિધેયાત્મક (Positive) સાધન સમજી તે અનુસાર તેનું મૂલ્યાંકન કરી સાધના કરવી જોઇએ. ઉપકરણ અને કરણ સુધી તા વ્યવહાર સાધના હાય હોય છે. નિશ્ચય સાધનાની શરૂઆત તો અંત:કરણથી જ થાય છે. અને તેની શરૂઆત વીય શક્તિના ક્ષયાપશમથી થાય છે. મેહતા સર્રથા નાશ અને પૂણ વીતરાગતાની પ્રાપ્તિ એ મેક્ષમાર્ગોની નિશ્ચયરૂપ સાધના છે. જેને પ્રધાન સબંધ અંતે કરણથી છે. પંદર પદે જે સિદ્ધાના ભેદે રહ્યાં છે તે નિર્વાણ પ્રાપ્તની પૂર્વાવસ્થાના કરણ–ઉપકરણ અનુલક્ષી ભે છે. એ સ્વરૂપ આશ્રિત ભેદા નથી. નિર્વાણપદમાં બે નથી, સાધનના બધા ભાવે દર્શન-જ્ઞાન ચરિત્ર ઉપયોગમાં છે. કરણ–ઉપકરણમાં નથી, એકથી વંશ સુધીનાં ગુણસ્થાના જેમ માહનીય ભાવના છે તેમ ઉપયોગના પણ છે. X ૧૪૯ સંઘ સમાચાર ‘સધ’ અને શ્રી વિશ્વ વત્સલ ઔષધાલય સર્વોદય આશ્રમ, ગુદીના સંયુકત ઉપક્રમે રવિવાર, તા. ૧-૧૨ ૮૫ ના ધંધુકા તાલુકાના ગાંફ ગામે એક નેત્રયજ્ઞનુ આયોજન કરવામ આવ્યુ છે. આ કાય,ક્રમના પ્રમુખથાંતે શ્રી જૈન સેશ્યલ . ચું મહારાષ્ટ્ર રીજીઓનલ કમિટીના પ્રમુખ શ્રી રસિકલાલ લહેર≠ શાહુ છે. ઉદ્દધાટન ડૉ. મગુલાલ ચી. શાહ કરશે. ‘સધ દ્વારા આ ખીજો નેત્રયજ્ઞ છે. અગાઉ રાણપુર અને તેમન યોજવામાં આવેલ હતો. સ્વ. મગળજી અવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર ‘સવ'ના ઉપક્રમે તા. ૮, ૯ અને ૧૦ મી જાન્યુઆરી ૧૯૮૬ના રોજ ઇન્ડિયન મરચન્ટ ચેમ્બસના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ગુજરાતી સાહિત્ય પરિષદના વાયેલા પ્રમુખ પદ્મદિ કે. કા. શાસ્ત્રઓનાં પ્રવચન થશે. વિગતવાર કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. પૃષ્ઠ : ૬૯૪, પાકું બાઇડીંગ ૐ મહામાનવ મહાવીર સાભાર સ્વીકાર ૪. સિત્તેર ગુજરાતી કવિયત્રીએ (૧૯૬૦ થી ૧૯૮૨) લેખિકા-પ્રકાશિકા : ગીતા પરીખ, એ/૨, મનાલી એપાટ મેન્ટસ, વિક્રમ સારાભાઇ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ પૃષ્ઠ સખ્યા ૨૪૦...કિ.રૂ. ૨૪/−, (શ્રી મુંબઇ જૈન યુવક સધના સભ્યોને આ પુતક પી ટકા કમિશનથી આપવામાં આવશે. એ માટે લેખિકાને સપક સાધવા.) s ન ધ સ્વરૂપ-દર્શન (પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચનાના સગ્રહ અને તેની સાથે પૂ. મુનિશ્રી કીતિશવિજયજી કૃત તત્ત્વાવલાકન) લે. ગુણુવંત શાહ પૃષ્ઠ : ૧૪૫ મૂલ્ય ઃ ૧૪-૫૦ પ્રકાશક : મે. આર. આર. શેઠની કુ ં. મુંબઇ અને અમદાવાદ ધીરજબેન દીપચંદ રમકડાં-ધર છેલ્લા સાતેક મહિનાથી મુખઇ જૈન યુવક સંધના ઉપક્રમે ચાલતા ધીરજખેન દીપચંદ રમકડાં-ધરમાં દર રવિવારે અપેારના ૩થી ૫ સુધીમાં ૩ થી ૧૪ વર્ષના ખાળાને નજીવી ફી લઈને રમકડાં ઘરે રમવા આપવામાં આવે છે. જે દર અવાડિયે ખલાવી ખીજું રમકડું ધરે લઈ જઈ શકાય છે. આપણી પાસે રૂ. ૬૦૦/- નાં રમકડાં છે, તેમાં હજુ હમણાં જ નવા રૂ. ૧૫૦ – નાં રમકડાં ઉમેર્યાં છે. તા આપ જરૂરથી આપના બાળકને આ યોજનાના લાભ આપે અને આજુબાજુનાં બાળકાને જાણુ કરી. જયાબેન વીરા અમૂલ શાહ. સયા કે, પી, શહુ પન્નાલા જે શાહુ મ‘ત્રી
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy