________________
પ્રબુદ્ધ જીવન
તા.૧-૧૨-૨૫
ઉપરના લેખમાં તેઓ લખે છેઃ યજ્ઞમય જીવન કળાની પરાકાષ્ઠા છે. તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણાં ફુટે છે. તે પીતાં થાકતા નથી, ઝરણાં કદી સુકાતાં નથી.' મારા હૃદયમાં કગ્ પાલનના રસનાં ઝરણાં નથી વહ્યાં પણ વર્ષોં સુધી દરરોજ ટીપે ટીપે એક ચમચાથી ચાના એક કપ જેટલુ એ અમૃત મને પીવાનું મળ્યું છે. (વીસમી સદીના કળિયુગનું ચારૂપી અમૃત તો હું દરરોજ ચારપાંચ કપ જેટલુ પીઉં છું, અને પેટ અસહકાર ન કરતું હોત તો તેથીય વધુ પીવાનું ગમે ?
મારા સૌદય'પાને મને આમ કતવ્યપાલનના આનંદના અનુભવ કરાવ્યા તેનુ પરિણામ એ આવ્યું છે કે હું સૌંદય‘સની આધ્યાત્મિકતા સમજતા થયા છું. સૌને નનૈતિક મૂલ્યો સાથે સબંધ છે કે નહિ એ વિવાદ પ્રાચીન ગ્રીક ચિંતક પ્લેટાના સમયથી ચાલતો આવ્યો છે. સૌને લેકવ્યવહારનાં નૈતિક મૂલ્યેા સાથે સબંધ હોય કે ન હોય, પણ મારા અનુભવ મને કહે છે કે સૌય - એક સ્વતંત્ર મૂલ્ય નથી પણ સત્ય ને પ્રેમ સાથે એકરસ બનતું સમગ્ર ચેતનાનું સવેન છે. સત્ય, પ્રેમ તે સો'ય'ના એવા રસાપનના આ રવાદ એજ જાગ્રુત અવસ્થાના વ્યાવહારિક જીવનના સ્તરની આધ્યાત્મિકતા. મારા સૌદર્યાંપાને મને એવી આધ્યાત્મિકતાની પ્રસન્ન ઝાંખી કરાવી છે. વાલ્મીકિ રામાયણ, શૈસ્પિયરનાં નાટકા અને ગાંધીજીનાં અંગ્રેજી-ગુજરાતી
( હતા ખીજો )
ભાગ સાધ્ય નથી, યાગ સાધ્ય છે. અહીં યાગ એટલે જોડાણ લેવું. મેક્ષ સાથે આત્માને જોડનાર તે ચેગ, અને આત્માનું મેક્ષ સાથેનું જોડાણ ઉપકરણ (બહારના મદિર-મૂતિ – આગમશાસ્ત્રગ્રંથ તથા ગુરુ · ભગવત આદિ આલબન)ની સહાયથી કરણુ મારફત થાય છે. તેથી જ એ કરણને મન વચન કાયાને બ્યાગ' કહેલ છે. આત્માને કરણ (શરીરાદિ)ની પ્રાપ્તિ યોગ માટે થઇ છે અને નહિ કે ભોગ ભોગવવા માટે. ભોગમાગે' કરણને વપરાશ એ દુરુપયેાગ છે, કે જેના પરિણામે દુ:ખ છે. ભોગ બેગમ્યા બાદ ભોગ સામગ્રી ચાલી જાય છે. પણ યોગ (શરીર) ઊભા રહે છે. જે યાગ (શરીરાદિ)ને ભેગના અતિશયે રાગનુ દુ:ખ ભગવવાના વારો આવે છે અને આત્માને ભવાંતરમાં નરક–તીય"ચ ગતિનું દુઃખ ભોગવવાના સગ ઊભો થાય છે. રાગ-દ્વેષ અને સુખ-દુ:ખથી અતીત થવુ એનુ નામ યેગ ! એવે યાગ દેવ-નારક-તીયચ ગતિમાં નથી હોતા. એવો યોગ તા મનુષ્ય ગતિમાં જ હોય છે. માટે તેનુ મહત્ત્વ સમજી મળેલ યોગના સદુપયોગ કરી લેવે! તે બહુ જરૂરી છે.
અધિકરણની અપેક્ષાએ બેશક ઉપકરણ ઊંચા છે. ઉપકરણ આપણી સામે છે. ઉપકરણ, ઉપકરણની સામે નથી. એજ પ્રમાણે આપણે જ આપણી સામે છીએ અથવા તા સાથે છીએ. આત્માને ઉપયોગ (અંતઃ કરણ) દૃષ્ટિથી જોવાના છે. અર્થાત્ સ્વ ન કરવાનુ છે. આલખનમાંથી વાલખનાં જવાનુ` છે, રવમાં સ્થિર થવાનુ છે. અને નિજાન ંદની મસ્તી માણતા માણતા સહજાનંદી થવાનુ છે. જેવા ભાવે ઉપયોગ પરિણમતા હોય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રાપ્ત થાય છે.
લખાણામાં પ્રગટ થતી તેમની સેવાસાધનાની પ્રેરણામાં મેં સાયનના ઉત્તમ અમૃતના આરવા કર્યા છે. મારાં વ્યાખ્યાનમાં હું વારેવારે (કાઇ શ્રેતાઓને કંટાળાજનક લાગે એટલી વાર એ ત્રણના ઉલ્લેખ કરું છું તેનું કારણ આ છે. એમની અમૃતવાણીએ મને જીવનની અને માણસની ચેતનાની આશ્ચય મયતાનું વર્ણન કયુ" છે : આર્યક્ તિ પિત્ एनम् आश्चर्यबद् वदति तथैव चान्दः । आश्चर्यवत् चैनम् अन्यः शृणोति श्रुत्वाऽपि एवं वेद न चैव कश्चित् ॥ એલેક વાંચ્યો ત્યારથી તે મારી કલ્પનાને આક ગયા હતા. છેલ્લાં પચીસ વર્ષ દરમિયાન ગાંધીજીનાં લખાણાના અને વાલ્મીકિ રામાયણના વાંચને અને તે પહેલોં કાલેજનાં વર્ષોં દરમિયાન શૈકસ્પિયરનાં નાટકા વાંચ્યાં હતાં તેન સ્મૃતિએ મારી કલ્પનાને એ શ્લોકના અથ` વધુ સ્પષ્ટ ક ગાંધીજની સત્યસાધના અને ખીજા લેખો' (વિક્રેતા નવંજીવન અને વાલ્મીકીય રામકથા' (વિક્રેતા ગૂજર) પુસ્તામાં વાચક મારી કલ્પના ઉપર પડેલા એ સસ્કારની હાય! જોઇ શકશે.
અધિકરણ—ઉપકરણાદિ
* ૫', પનાલાલ જગજીવન ગાંધી
પ્રત્યેક જીવને અંતઃકરણ હોય છે જેમાં કર્તા-ભકતા -ભાવ આત્મભાવ આદિ હોય છે. અને સાધન તરીકે જીવને સ્વક્ષેત્રે ત્રણ યોગ રૂપ કર હોય છે. તથા પક્ષેત્રે સંસારભાવ યુકત
આ રીતે વિસ્મયરાગી ખનેલી મારી અંતરદૃષ્ટિને ખળપણથી આજ સુધીનું મારું જીવન પણ વિસ્મયરૂપ દેખાય છે. હવે પછીના હપ્તાઓમાં હું મારી એ વિસ્મયકથાની વાત લખીશ.
'ત:કરણવાળા જીવતે અધિકરણા હોય છે જ્યારે ધર્મભાવ• મેક્ષભાવયુકત 'ત:કરણવાળા જીવને ઉપકરણુ હોય છે. એમાંય જો તીથંકર ભગવંતને વ હોય તો એમને દીક્ષ અંગીકાર કર્યાં બાદ અધિકરણ તે ન જ હોય પરંતુ ઉપકરણ પણ નથી હોતા. એને કરણુરૂપ ત્રણ મન-વચન-કાયયોગ હોય છે.
ઉપકરણની અસર કરણ ઉપર પડે છે. અને કરણન અક્ષર અંતઃકરણ ઉપર પડે છે. ઉપકરણનુ' ઉપચરિત વિક્ષીનિ કરણ છે. કરણનું ઉપરિત વિલીનિકરણ અંત:કરણ છે. અને અંતઃકરણ (મન) નું વિલીનિકરણ અમન ( નિરિહિ )– અવિનાશી – પદ્મ આત્મ તત્ત્વ છે. આ આખા સાધનાના ક્રમ છે. ઉપકરણ અને કરણ વડે અંતઃકરણ પરમાત્મ્ય અને છે. ઉપકરણ અને કરણ એ વિજાતિય એવાં જડ પુદ્ગલતત્ત્વના ખનેલા છે. જ્યારે અંત:કરણ સાતિય એવું ચેતન તત્ત્વ છે. અંતઃકરણ કદિ કરણ ઉપકરણમાં વિલીન ન થાય.
શરીર અને ઇન્દ્રિયાને પુદ્ગલના ભાગ્ય પદાર્થોં સાથે જાતિય એકતા છે. કેમકે ઉભય પુદ્ગલના ખનેલા છે. પરંતુ પાત્મત્યુ સાથે જાતિ એકતા નથી. આમ કરણ ઉપકરણ સાથે આપણી જાતિ એકતા નથી. જ્યારે અંત:કરણ અને પરમાત્મા સાથે આપણી જાતિ એકતા છે. માટે જ આત્મા અર્થાત્ અંત:કરણૢ પરમાત્મા બની શકે છે.
ઉપકરણ અને અધિકરણ વિજાતીય છે, એટલે પરમાત્મા ખની શકતા નથી. અને છતાં પણ અધિકરણ કે ઉપકરણ એ કરણ નહિ બની શકે કારણ કે કરણ એ યોગ છે જેમાં ચૈત આત્માના વાસ છે.
શરીર (કરણ) એ પુદ્ગલ વિશ્વના એક અંશ માત્ર છે કે જે શરીરમાં જીવ (આત્મા) પૂરાયેલ છે અર્થાત્ ખંધાયેલ છે. અને તેમ
U