________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
***
TO
I ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વિષ:૪૭ અંક: ૧૫
છે
|
"
:
અબઇ તા. ૧-૧૨-૮૫ છુટક નકલ રૂા. ૧-૫ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઇલ કે ૨૦ % ૧૨ સી મેઈલ ૬ ૧૫ ૪૯
લગ્ન સ સ્થાન ભાવિ
” . . . .
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં લગ્નવિચ્છેદ કે છુટાછેડાનું પ્રમાણુ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આડા વ્યવહાર માટે Rધતી જતી સગવડ અને ઘટતી જતી લોકનિંદાને કારણે
-સ્ત્રી કે પુરુષના લગ્નબાહ્ય સંબંધેનું પ્રમાણ પણ "ધતું જાય છે. સજાતીય સંબંધોની ફેશન પાશ્ચાત્ય દેશમાં
વધવા લાગી છે. (જેને કારણે AIDS-એઇડસ નામના રેગે "જગતને ચોંકાવી દીધું છે.) મૌત્રીકરાર થવા લાગ્યા છે. ટેસ્ટ
પૂબમાં બાળકની ઉત્પત્તિ શરૂ થઈ ગઈ છે. લગ્ન બંધન રહિત મુક્ત પ્રેમને પ્રચાર વધતું જાય છે.
ભારત પાછા ફરતાં પહેલાં મુકતપ્રેમમાં માનનાર રજનીશે અમેરિકામાં પિતાના સંન્યાસીઓને કહ્યું હતું;
“We will work, we will do things, but that does not mean that you don't have any time to dance and sing and compose music and Love your woman or somebody else's "woman.
If you don't have much time left for yourself, you can at the most love your own woman. To love somebody else's woman takes longer time-- to Persuade her to talk all kinds of nonsense. But it is perfectly good iust for change - good for you, good for other man's woman, good for the other man, because he will be having a chance with somebody else also."
લગ્નબંધનમાંથી જગતને મુકત કરવાની ભાવનાના નામે કેટલાક મુકતપ્રેમની આવી વાત કરે છે. પરંતુ આ મુકતપ્રેમને ઉપદેશ નથી, વ્યભિચારને કુબેધ છે. '. લગ્નની પ્રથાને અર્થાત લગ્નસંસ્થાને નબળી પાડે એવી પટનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે એને કારણે કેટલાક વિચારોને ચિંતા થાય છે કે ભવિષ્યમાં લગ્નસંસ્થા
જી શકશે કે કેમ? , લગ્નસરથા એ માનવ જાતિએ હજાર વર્ષના અનુભવ અને પ્રવેગેને આધારે વિકસાવેલી એક પવિત્ર થવરથા છે. કેટલાક વિચારકેતેહ લગ્નની પ્રથા બંધનરૂપ લાગે છે. દલીલ કૌસરતાં તેઓ કહે છે કે એથી માનવી. મુકતપણે હરી ફરી
શકતું નથી. પોતાની લાગણી અને ઈરછા અનુસાર અન્ય વ્યકિત - સાથે પ્રેમ કરી શકતા નથી. લાગણીઓને દબાવવાના પરિણામે એનું વ્યકિતત્વ કચડાઈ જાય છે. એને વિકાસ અટકી જાય છે. માનવી ગુલામ જેવો નિસ્તેજ બની જાય છે. માનવી ગુલામ જે નિસ્તેજ બની જાય છે. લગ્નનું બંધન ન હોય તે માનવી મુકત વિહાર કરી શકે, મુકત સહચાર માણી શકે, યથેચ્છ પ્રેમ, સંબંધ બાંધી શકે. એનામાં રહેલા વ્યકિતત્વને ' ઉંચ્ચતમ કોટિ સુધી તે પહોંચાડી શકે. પત ગિયું કે ભમરો ઈછા મુજબ જુદાજુદા ફૂલ ઉપર બેસીને રસ માણી શકે છે. એના એ કાર્ય માટે નથી ફૂલને વાંધે હતું કે નથી બીજા પતંગિયા કે ભમરાને વધે છે. જે પ્રકૃતિમાં આ પ્રમાણે સહજ સ્થિતિ હોય તે પ્રકૃતિના શિખરે બેલા માનવી માટે એવી રિથતિ કેમ ન હોવી જોઇએ ? વસ્તુત: માનવી તે સૃષ્ટિબાગનું સર્વોત્તમ પુષ્પ છે એટલે એને માટે તે એથી પણ વધુ મુક્ત અને સહજ સ્થિતિ હોવી જોઇએ. (બંધનરહિત મુકત સહચારમાં માનનારાઓની આવી દલીલે પ્રથમ દ્રષ્ટિએ કેટલાકને ગમી જાય એવી હશે, પરંતુ તેમાં માનવ પ્રકૃતિના અભ્યાસની ન્યૂનતા જણાયા વગર નહિ રહે.
પશુ-પંખાઓમાં લગ્નની પ્રથા નથી. અમુક નર પ્રાણી અમુક માતા પ્રાણી સાથે કાયમ રહેવાનું પસંદ કરે અને એ બંનેને પિતાની જાતિના બીજા કોઈ પ્રાણીઓ સાથે જાતીય સંબંધ ન હોય એવું અપવાદરૂ૫ કયાંક જેવા મળશે. પરંતુ એકંદરે તો પશુ સૃષ્ટિમાં નિબંધ જાતીય જીવન છે. પિતાની ઇચછાનુસાર નર કે માદા જુદે જુદે વખતે જુદા જુદા પ્રાણી સાથે જાતીય જીવન માણે છે. ભાઈ બહેન, પિતા પુત્રી, માતા પુત્ર જેવા જાતીય સંબંધે પણ એમાં સંભવી શકે છે. પશુ સૃષ્ટિમાં મુકત સહચાર, મુક્ત પ્રેમ જોવા મળે છે. પરંતુ મુકત છે. માટે તે ઉત્તમ છે એવા ભ્રમમાં પડવું ન જોઈએ. બહુકે મુકત છે માટે તે નિન કેટિને છે એમ માનવાને વધારે કારણુ છે. પશુપક્ષીઓ પાસે મનુષ્ય જેવો બૌદ્ધિક વિકાસ નથી કે મનુષ્ય જેટલી મહારાત્મક શકિત નથી. માટે તેમનું જીવન બાહય દ્રષ્ટિએ કલહરહિત, શાંત અને સુખી દેખાય છે. પરંતુ તેમાં વિકાસ નથી, હજારો વર્ષ પછી પણ પશુ જીવન એવું જ પ્રાથમિક કક્ષાનું જીવન રહે છે. સ્ત્રી પુરૂના મુકત જાતીય સંબંધ માટે કુદરત તરફ પાછા ફરવું એનો અર્થ એ કે ધ્યેયવિહીન, અર્થહીન, પ્રાથમિક પશુઝન તરફ પણ કરવું.