SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 90 સર જા હલાહલ હૈ, આ પ્રાદ્ધ જીવન ક્રમ ઉપસ ખેડા છે ? આતમાં તેને સાઇ, આન મુકવો? જીવનમાં ચારે તરફ દુઃખ-કલેશ, વિવશતા, રોષણ અને ભ્રષ્ટાચાર સાથેજ પનારા પડયો છે, આ જોઈ—જોઇને મન ઉસ થઈ જાય છે. દેશનું શું થશે, માખ્ખું થશે, શાસનનું શું થશે અને આપડ્યુ. શુ થશે. દિવસ-રાત એ ચિંતાકારી ખાય છે.' કાઇ પણ ગંભીર પ્રકૃતિની વ્યકિત સાથે વાત કરતાં ક ંટક આવી જ પ્રતિક્રિયા સાંભળવા મળે છે. કેટલાક ધાર્મિ ક સપ્રદાળને તે દાર્શનિક આધાર દુ:ખવાડુ છે. સવ* દુઃખમ સવ' દેશમ' - સવ દુઃખમય છે અને સવ' તાય છે—આવા ઉપદેશ આપીને નિવૃત્તિ માગની સાથે કતા સિદ્ધ કરનાર આચાય નવીના જીવનમાં નિરાશા અને પલાયનના પ્રવેશ કરાવી એને માજ તરફ લઇ જવા ઇચ્છે છે. મેક્ષ માટે પણ કહે છે :-- • “તદત્યન્ત વિમેક્ષપવગ : -દુ : ખથી. સવ થા છુટકારા મેળવવા જ મોક્ષ છે. જે આવાગમનના ચક્રમાં જીવને પરમ દુઃ ખ અને આ ચક્રમાંથી મુક્તિને પરમ સુખ કહે છે, એ લેાકાએ જીવન વિષે નિતાંત એકાંગી દષ્ટિકાણ આપ્યા છે. જો ગૃહુરે – હલાહલ હે અમૃત ભી વહી લેકિન, માલૂમ નહીં તુજક અંદાજ હી પીનેક. A વાસ્તવમાં સસાર કે વન ન સુખમય છે, ન દુ:ખમય, એ તે જેવુ' છે તેવું જ છે. જે એકને માટે સુખમય છે, એ જ શ્રીવ્યું માટે દુ:ખમય છે. એના સીધો સાદો અર્થ એ છે કે, જીવન કે સંસારને સુખમય કે દુ:ખમય નાવનાર માનવી પતે છે, એનુ મન છે, જીવન કે સ ંસાર નહિ. જેમ રી માત્ર કરી છે, અણુસમજ ખાળક એનાથી પોતાની આંગળી પણ કાર્ષી શકે છે અને સમજદાર વ્યકિત એનાથી ફળ અને શાક આજી કાપીને એને એક ઉપયોગી સાધન પણ બનાવી શકે છે. ફિરાક ગોરખપુરી ફરમાવે છે: × અનવર આગેવાન વિશ્વ પ્રાશ્વાત સિદ્ધ થઈ શકે છે, પરંતુ કુશળ વૈદ્ય એને ઔષધિ રૂપે ઉપયોગ કરી જાણે છે. એ જ રીતે અજ્ઞાન માની વનદાયી અમૃતને પણ અણુસમાજમાં પ્રાતકવિષ મનોજ શશકે છે. યમ ધ્રુવા : પન્તિ પુરુષાય પરાભવમ, મુદ્ધિ તસ્યાપક નિત એ છતાં જીવવાની પણ એક કલા છે. મોટા ભાગના લા [ી કળા જાણુતા હોતા નથી. આ કળાના મ`ત્તુ વિદુર્ 'કહ્યું છે: અમૃત ભી વહી...... સોડ વાચી નાનિ પતિ. દેવતા જે માનવીને પરાભવ ઇચ્છે છે, એની અદ્ધિનુ કરણ કરી લે છે. અને ત્યારે એ વ્યક્તિને સંસારની હરેક આજ ભૂરી જણાવા લાગે છે. એ જ પ્રમાણે : તા.૬-૧૧-૨૫ ન દેવા દામાદાય રક્ષન્તિ પશુપાલવત, યં તુ રક્ષિતુમિચ્છન્તિ, યુદ્ઘ યા સયાજ્યન્તિતમ -દેવતા પશુપાલકની જેમ ડડા હાથમાં લઇ કાઇનું રક્ષણ કરવા આવતા નથી. પરંતુ જેનુ રક્ષણ કરવા ઇચ્છે છે, એને બુદ્ધિ આપે છે અને એ બુદ્ધિ વડે જ વ્યકિત સંસારમાં સફળતાનાં શિખરો સર કરતી જાય છે. સંસાર એક સુંદર ઉપવન છે. એમાં વિવિધ પ્રકારનાં સુગંધિત પુષ્પો' અને સુમધુર કળા ભર્યાં પડયાં છે જો વાઇ એક ફળ કડવું લાગે તો તેને છોડીને બીજા રસીલાં મૂળ ચૂંટી લો. પણ ઉપવનને એડીને ભાગી જવાની પ્રવૃત્તિ તા, તમે ઉપવનની મનોરમનાથી સંપૂર્ણ પરિચિત નથી એવું સિંદ્ધ કરે છે. નદી, ઝરણાં, તારાએથી સુશોભિત આકાશ, ઇન્દ્રધનુષી રંગ, ગગનવિહારી પંખીઓ હિંમાતિ પવ ત શિખરો, હરિયાળા ખેતરા, રંગબેર ંગી ફૂલા, મનને પ્રફુલ્લિત કરનાર. પવન, વેરાન રણ અને શહેર તેમ જ ગામના કિલ્લોલ કરતાં લેાકા– વૈવિધ્યપૂર્ણ વસ્તુની સુંદર રચનાથી આં વસુધરા કેટલી રમણીય બની ગઈ છે ! કયારેય એની રમણીયતાને આંખ ખોલીને જોઇ છે? કે પછી ક્ષુદ્ર સ્વાર્થ માં જ રચયાપચ્યા રહી ને પોતાનુ તથા અન્યનું જીવન દુઃ ખમય અને નિરાન ક્રમય બનાવી દીધુ છે ? સમગ્ર સસાર પ્રત્યે જેને કરિયાતુ જ છે એના મસ્તિષ્કમાં જરૂર કાષ્ઠ વિકાર છે. એક શાયરે યોગ્ય જ કહ્યુ છે ઃ તુમ્હે શિકાયત સારે જહાંસે, કાઇ નઇ દુનિયા લાએ કહાંસે ? જે વ્યકિત પોતાની જાતને ખલી શકતી નથી, સમગ્ર સસારને બદલવાના ઈજારા લે. એનાથી મોટા દંભ ખજો શું હોઇ શકે ? જ્યારે દુનિયાને બદલવામાં સફળતા મળતી નથી ત્યારે માનવી ઈશ્વરને અને ભાગ્યને ભાંડે છે, દ્વેષ દે છે પોતાની મુદ્ધિહીનતાથી તે પાતે જ પાતાના જીવન અને દુનિયાને નરક બનાવે છે. જીવનમાં જે કઈં સરસતા અને મધુરતા છે. એના પ્રત્યે આંખા ખધ કરી લે છે. બધી સમસ્યા તે જાતે, જ પેદા કરે છે. કેટલાંક લોકાના તેા એ ધંધો જ બની ગયો હોય છે. એક ગૂંચવણનો ઉકેલ હજું આવ્યા ન હોય ત્યાં ખીજી ઉભી કરે છેઃ : મેરી હિમ્મત દખિએ મેરા સક્ષીકા દૃખિએ, જબ સુલઝ જાતી હૈ ગુત્થી ફિરસે ઉલઝા દેતા હૂઁ મ (અનુસ ંધાન પૃષ્ઠ ૧૪૦) આભિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ ૧ ૩૮૫, સરકાર વી. પી. સડ, ખાઈ ૪૦૦ ૦૦૪ ટે. ન. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ મિન્ટસ', જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪ 10
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy