SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૨૫ (મિત્રોએ તા સૌએ કહ્યુ` જ હતુ કે જરૂર પડે ત્યારે તમને સાથ આપવા અમે ખેઠા જ છીએ ! પણ ખરેખર ભીડ પડીજરૂર પડી-ત્યારે એ સૌ ખેડ઼ા જ રહ્યા !) આપણે આવું ન કરીએ ! કચ્છી સાહિત્યના વિકાસ ને સમૃદ્ધિ માટે પુસ્ત્રા` આદરનાર કવિ તેજને હું ગૌરવપૂર્વક આવકારું છું તે એમા આ ‘હિંસા પરમો ધર્મ: બાઇબલ : લ્યુક ૩–૧૪ માં કહ્યું છે: Do violence to no man કાષ્ઠની પણ હિંસા ન કર.' આ જ વાતને વાસુદેવ મહાત્મ્ય ૨૦-૧૩ માં કહી કે, પેાતાને મુખ્ય ધમ' અને જીવિકાવૃત્તિના નિમિત્તે પણ મનથી પણ પ્રાણીમાત્રના દ્રોહ ન કરવા. આમ છતાં મનુષ્ય અજ્ઞાનતાથી અથવા અન્ય કારણાથી હિંસાના માર્ગે વળી જાય છે. એવાને સમજાવવાનું કાય' કયુ સ્વામી સહજાન`દે. યુદ્ધ જીવન શાસ્ત્રી પ્રીતમપ્રસાદદાસ ભૂજમાં જગજીવન મહેતા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ભૂજના રામ દેવજીના આઠ દીવાનેામાંના એક દીવાન હતા. તેણે શકિતપ'થીઓના સંગથી શતચંડી યજ્ઞ કરાવવાનું નકકી કયુ. આ યજ્ઞ હિંસામય હતા. દેવીને પ્રસન્ન કરવી હોય તો ચત્તમાં ઘેટાંબકરાંને ભેગ આપવા જોઇએ એમ તેણે માની લીધુ હતું. યજ્ઞના દિવસ નકકી કરાયા. યજમાનાને ખોલાવવામાં આવ્યા, યજ્ઞકુંડમાં અગ્નિની જવાળાઓ ભડભડ ખળતી હતી, કપાળમાં ચાંદલા કરીને, ગળામાં હાર પહેરાવીને બકરાંઓને તૈયાર રાખ વામાં આવ્યાં હતાં જગજીવન મહેતાએ રવામી સહજાનંદને પણ આ યજ્ઞમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. હું સ્વામી સહજાન ંદને આ વાતની ખબર પડી, તેમને નિર્દોષ પ્રાણીઓની ધ્યા આવી, થયું કે આમાં તો વેદના સિદ્ધાંતાના હ્રાસ થાય છે. દુરાચારીની પ્રવૃત્તિમાં વધારો થાય છે. વેનુ સાચુ રહસ્ય સમજાય, અહિંસામય યજ્ઞાનુ ફરીથી પૃથ્વી પર સ્થાપન થાય અને નિર્દોષ પ્રાણીઓની રક્ષા થાય એવા હેતુથી તે યજ્ઞ મંડપમાં આવ્યા, અહીં આવીને એમણે સાધુઓનાં અને બ્રાહ્મણાનાં લક્ષણાની વાત કરી. પછી શાસ્ત્રોકત રીતે અહિંસામય યજ્ઞાનુ પ્રતિપાદન કર્યુ. સહજાનંદ સ્વામીએ કહ્યું: અગેન શેલ ]' એટલે ‘બકરાં હામીને યજ્ઞ કરવા' એમ નહિ; પરંતુ અજ' એટલે ચાર પાંચ વર્ષ' ની, ન ઉગે તેવી ડાંગર હામી યજ્ઞ કરવા. ઉપરાંત યથાશક્તિ હુત દ્રવ્યો જેવાં કે તલ, શ્રીફળ વગેરે હામીને સાત્ત્વિક યજ્ઞા કરવા. એ વેદના સિદ્ધાંત છે. યજ્ઞમાં નિર્દોષ પશુઓને હામવાથી કાઈ દેવદેવી પ્રસન્ન થતાં નથી. મહાભારતના માક્ષલ્મમાં કહ્યુ` છે કે, હે રાજન ! લોભી અને સ્વાથ પરાયણ નાસ્તિકાએ વેદના અર્થે નહિ જાણીને જ સત્યના આભાસરૂપ જૂઠાણુ પ્રવર્તાવ્યું છે. જેને મર્યાદાની વ્યવસ્થા નથી, વિમૃદ્ધ અને નાસ્તિક લકાએ જ હિં‘સાનુ પ્રતિપાદન કર્યુ" છે. પશુની હિંસા કરવાના મનવાળા બ્રહ્મણનું મેટું તપ હિંસાથી સ્વગ મળશે એવી ભાવનાથી નાશ પામ્યુ ગાંધીજી એક ગામમાં ગયેલા. એ ગામમાં હિંસાના ઉપદ્રવ વધુ હતા. દરરોજ અકરાંઓ કપાતા. ગાંધીજીએ વિચાયુ' ક નિર્દોષ પ્રાણીઓ વિના કારણે મોતના ખપ્પરમાં હોમાય છે. પુષાથ અનેકા માટે પ્રેરણારૂપ અને એમ ઇચ્છું છું. કવિ તેજ ઉત્તરાત્તર વિકાસ સાધે એવી શુભેચ્છા! સાથે જે" એક વાત કહી દઉં કે આપણે આજે કવિનું સન્માન નથી કરતા, એમનુ ઋણ અદા કરીએ છીએ. આભાર ! (કવિ ‘તેજ’ના સન્માન પ્રસગે કરેલું વકતવ્ય ધટતા ફેરફાર સાથે | તે તે રથાને પહોંચ્યા. ત્યાંના આગેવાનને કહ્યું: બકરી અદલે મને કાપે, કારણ કે પશુયાનિ કરતાં માનવયેાનિ શ્રેષ્ઠ છે.” ગાંધીજીનું આ વાક તેમને સ્પશી ગયું. પરિણામે તેઓ આવું નીચ કાય' કરવાનુ` માંડી વાળ્યું. આમ આવા મહાપુરુષો જીવન-ઉપદેશ પ્રેરણા પીયુષ પાય છે. સ શાસ્ત્રને સાર કાઢીને ‘વચનામૃત’ ગ્રંથમાં ભગવાન સ્વામિ નારાયણે અહિંસાધમનું પ્રતિપાદન કરતા કહ્યું : ‘જે અહિંસા ધર્મ' છે તે તો કેવળ કલ્યાણુને અથે' છે. માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને માટે અહિંસારૂપ જે ધમ તે જ કલ્યાણને અથે' કહ્યો છે. વચનામૃત ગ. પ્ર. ૬૯. અહિંસામય જે ધમ છે તે મેક્ષપરાયણ છે'. આવ આવા શબ્દો કહીને અહિંસા પરમો ધર્મ' એ શાસ્ત્રોકા કથનનુ પ્રતિપાદન કર્યુ છે. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહુ નિધિ સ્મારક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના દેહાંત્સગ બાદ એમની સ્મૃતિ કાયમ રહે એ હેતુથી સધ' દ્વારા જે સ્મારક નિધિ એકત્ર કરવામાં આવ્યા હતા તેમાથી નીચે મુજબ ખચ કરવામાં આશ્લે છે. મા (૧) શ. ૧,૧૧,૧૧૧/- ગુજરાતી સાહિત્ય પરિષદને હંમ ચંદ્રાચાય સ્વાસ્થાયપીઠની સાથે સ્વ. ચીમનભાઇનુ નામ જોડવાની શરતે. (૨) રૂ. ૧, ૫૧,૦૦/–ભારતના શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારને પ્રતિવષ' રૂ. ૧૧,૦૦૦/–ના ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર પુરસ્કાર’ આપવા માટે ‘સધ' હસ્તક અનામત રાખવામાં આવ્યા છે. (૩) રૂ. ૫૦,૦૦૦/-નાસિઆહ'ના વેલ્ડિંગ યુનિટ સાથે સ્વ. ચીમનભાઇનુ નામ જોડવાની શરતે અને અન્ય સાધનાની ખરીદી માટે. (૪) શ ૫૧,૦૦૦ શ્રી યુસ મહેરઅલી સેન્ટરના ટ્રેઇનિંગ હાલની સાથે સ્વ. ચીમનભાઈનું નામ જોડવાની શરતે. 13મ (૫) આશરે શ. ૨૫,૦૦૦ સ્વ. ચીમનભાઇના લેખોના પુસ્તક “સમય ચિં’તન”ના પ્રકાશન માટે, (૬) આશરે રૂ. ૨૫,૦૦૦/- સ્વ. ચીમનભાઇના લેખાન પુસ્તક તત્ત્વવિચાર અને અભિવદના' ના પ્રકાશન માટે. સધ હસ્તકના સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ, સ્મા નિધિમાંથી બહારની અન્ય સસ્થાઓને ભેટ સહાય આપવાની ગામ લેવા વિનંતી. રકમ હવે પૂરી થઇ છે. તેની નોંધ લેવા -મંત્રીઓ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy