________________
'પ્રબુદ્ધ જીવન
.
-
ક - .... - . .
.. .... -
- - - -
૧૬-૧૧
ક
આ સાહિત્ય ખરીદશે પણ ખરા ! પણ પછી? એ વાંચશે
વિનાગરી લિપિમાં લખી શકાતી હોય તે કચ્છી ભાષા ગુજરાતી બ્લિપિમાં શા માટે ન લખાય? ને એ અપનાવેલી લિપિમાં લખાય છે માટે ભાષા નથી? તે મરડીને માટે શું કહેવું ને એમ તે હિંદીની પણ કઈ પિતાની લિપિ છે? એય વિનાગરીમાં લખાય છે
ઉચ્ચારે ને લિપિ એક સમસ્યા ઘણીવાર મારી સામે મુકાય છે કે કચ્છી ' ભાષાના કેટલાક વિશિષ્ટ ઉચ્ચારે ગુજરાતી લિપિમાં દર્શાવી શકતા નથી, તેનું શું? જ એની પણ વ્યવસ્થા થઈ શકે એમ છે. એમ તે ગુજરાતી ભાષામાં કે “ઝબલાને ઝ (JH) અને ઝેબ્રાને ઝ (2) એ રપષ્ટ ભિન્ન ઉચ્ચારે માટે જુદા અક્ષરે કયાં છે ? એકલા.
થી ચલાવીએ જ છીએ ને? ઉદૂમાં ચાર જુદા જુદા “ઝ' છે. પણ હિંદીમાં વપરાતા ઉર્દૂ શબ્દો માટે આ બધા જ ઉચ્ચારો માટે એક “જ્ઞ’ અક્ષરથી જ ચલાવી લેવાય છે. આ તે વ્યવહારુ રસ્તા શોધવાનો પ્રશ્ન છે. આપણે પણ આવી કોઈ વ્યવહારુ વ્યવસ્થા કરી શકીએ. ,
કચ્છી સાહિત્ય - હવે સાહિત્યની વાત, કચ્છી સાહિત્ય છે પુષ્કળ છે, પણ સવાલ એ છે કે એ વાંચે છે કેટલા? ખુદ કચ્છી પરિવારમાં પણ કેટલા કચ્છી સાહિત્ય વચ્ચે છે, હમણાં શ્રી કિલાબહેન વકાણીએ
વ તેજનાં ગીત ગાયાં તેમાં એક ગીતની પંકિત હતી “તાકડી, તે કરી ગન-તેલ' કવિ ત્રાજવાને કહે છે કે તું ઘણું બધું
લે છે પણ જાતને તે તળી જે! આપણે પણ જાતને જ પૂછીએ કે આપણું કચ્છી સાહિત્ય ખુદ આપણે કેટલું વાંચીએ છીએ ? '' '*'. ' | કચછના તે સારા લેખકે પણ ઘણું છે. મેટા ભાગના ગુજરાતીમાં લખે છે. ભલે લખે ! પણ કહું છું થોડું કચ્છીમાં પણ લખેને? એમાં તમારે કંઈ જ ગુમાવવાનું નથી!
જરૂર છે કચ્છી સાહિત્યને ઉચ્ચ કક્ષાએ મૂકવાનું તે જ અને-ને ખુદ કચ્છીઓને પણ એ વાંચવાનું મન થાય! સાગરનું બંગાલી આપણે જાણતા નહોતા; શરદબાબુની નવલકથાઓ વિશે આપણે જાણતા નહોતા; પણ જ્યારે એમની રચનાઓના અનુવાદો આપણી પાસે આવ્યા ત્યારે આપણે એવા પ્રભાવિત થયા કે આપણામાંથી ઘણાં બંગાળી શીખવા
ડી ગયા હતા. ' કચ્છી સાહિત્ય એવી ઊંચાઈ આંખે ને આના અનુવાદ તથા પરિચય અન્યભાપીઓ પાસે રજૂ થાય તે જ કચ્છી પ્રત્યે રિષ્ટ ને સંસ્કારી વગ વળે. કચ્છી જેમની માતૃભાષા હોય તે પણ વિચારતા થાય કે આ વાંચવું જોઈએ. તાજેતરમાં શ્રી ગુલાબભાઈ દેઢિયાએ કવિશ્રી તેજને પરિચય ને એમની ચનાઓની ઝાંખી મુબઈના દૈનિક પ્રવાસી' દ્વારા ગુજરાતીઓ પાસે રજૂ કર્યો. તે વાંચીને કેટલાએ ગુજરાતીઓ પ્રભાવિત થયા છે. આજે યે એ વાંચીને કેટલાક સાહિત્યકારે અહીં પધાર્યા છે. આપણે, આપણા કચ્છી સાહિત્ય ને સાહિત્યકારને • અન્ય ભાષીઓને પરિચય કરાવીએ ! મુ. કારાણીભાઇએ તે આ
યું જ છે. હવે અન્ય કછીપ્રેમી સાહિત્યકાશ ને સાહિત્ય રસિકોએ આ કામ ઉપાડી લેવું જોઇએ. '
" હવે પ્રશ્ન એ છે કે કચ્છી સાહિત્ય કોણ છાપે? છે કોઈ - પ્રકાશકે? ને એ છપાય તે કેણું ખરીદશે ?-કેટલા ખરીદશે?
ભાગે આપણી પાસે એવા ઘણા સંપન્ન સંજનો છે જે
| કચ્છી ભાષા માટે શ્રી ગુલાબભાઈ દેદિયાએ એક જગ્યાએ કેવું સાચું કહ્યું છે કે આ ભાષા ગૂંગી, સુમસામ પડેલી મહેલાત’ છે. આ મહોલાતને ફરી ગૂંજતી કરવી હોય તે દિલથી એમાં સક્રિય રસ લઈએ. આ માટે મારી સૌથી પહેલી આગ્રહભરી વિનંતી છે કે બધાં જ કચ્છી કુટુંબના ઘરમાં--તમારા સેના ઘરમાં છોકરાઓ જોડે રેજિદા વ્યવહારની વાતે કચ્છીમાં જ કરો. ન કરતા હો તે શરૂ કરે; ને એમનેય કચ્છીમાં બેસવા પ્રેરે. આપણી ભાષાનાં મૂળિયાં જીવંત હશે તે એક દિવસ એમાંથી વિશાળ વૃક્ષ કળી ઊઠશે,
ભાષાને પ્રેમી-વાદ નહી'! - એક સ્પષ્ટતા કરી લઉં. આપણને ભાષાને “વાદ નથી, ભાષાને પ્રેમ છે. એટલે આપણે આ માટે ઝઘડા નથી કરવા. વેપારી કેમ છીએ-શાંતિપ્રિય પ્રજા છીએ. એટલે આની શરૂઆત પ્રેમથી જ કરીએ. આપણું વેપારી કામને આ માટે બહુ સમય ન મળે એ સમજી શકાય. પણ એ લે એ ઘરમાં તે કરછીનું પ્રચલન શરૂ કરી શકે ને? ઉપરાંત, કચ્છી ભાષા ને સાહિત્યના ઉત્કર્ષ માટે જે લેકે મથી રહ્યા છે એમને તન, મન અને ધનથી સહકાર આપે તે ચેડા જ વખતમાં આપણું ભાષા એના યેગ્ય સ્થાન ને માનને પદે બિરાજમાન થઈ જશે.
કચ્છ યુનિવર્સિટી એક વાત ધ્યાનમાં આવે છે? ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ છે; કચ્છ યુનિવર્સિટી નથી ! કેમ એમ ?
ઊગતી પેઢીને શિક્ષણ પ્રત્યે વધુ અભિમુખ કરીએ અભ્યાસને સંશોધનને ક્ષેત્રે પ્રોત્સાહન આપીએ. કચ્છી સાહિત્યને વધુને વધુ સમૃદ્ધ કરતા રહીએ ને વર્તમાન વિશ્વની પ્રત્યેક ગતિવિધિમાં ઊડે રસ લેવા પ્રેરીએ તે કચછ યુનિવર્સિટી ઊભી કરવાનું કામ કંઈ અશકય તે ન જ રહે!
કવિ ખબરદારે કહ્યું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ! પણ કચ્છ માટે તે કહેવું જોઈએ કે દુનિયાને કઈ એ દેશ નથી જ્યાં કચ્છી ન હોય છે પણ કચ્છી કલચર'-કચ્છી સંસ્કૃતિ આપણે બધે પહોંચાડી શકયા નથી-કારણ કે આપણે એ પ્રત્યે લક્ષ આપ્યું નથી-ઉપરાંત, બધે વેરણ છેરણ છીએ-સંગઠિત નથી,
શ્રી પિમલ એમની તસવીરકલાને, ખાસ તે સુખની તસવીરે માટે આજે દુનિયાભરમાં જાણીતા છે. પણ એ કરછમાં જ વેગ છે . ને આપણે અહીં બેઠા કહીએ છીએ,
અમારા કચ્છના મિલ !” રવીન્દ્રનાથ ટાગોરનું પણ આવું જ થયું હતું, એમને નેબેલ પુરસ્કાર મળે ત્યારે આખું બંગાલ ગાજી ઉઠયું. –આમાર રેબીન્દ્રનાથ ઠાકુર '
આપણું વ્યવસાય-કામધંધાની બહાર ગયા વગર પણ આ ક્ષેત્રે જે લેકે સક્રિય છે તેમને સહકાર તે આપીએ ! ને સહકાર આપવાની વાત કર્યા પછી કવિ તેજે કહ્યું છે ને કે , '
ભાઈબંધ તો એમાં જ તે - - : , , , ભી મેં. અસી વિઝા અયું; . ને જો ભીડ ૨, તેજ'! . . . . . મકર
*, * . . પ . તડે સચઈ બિચાબ વિ જ વાડા,