________________
(2)
૧૩૪
નિતિનાં ફળ
ત્રણ પેઢીના
તકારને નહિ
હોય કે વિરોધ કરનારાઓને છેવટે લાચારીથી નમતું આપવું કેટલીક વખત માણસ પોતે એ જ જુસ્સાવાળો રહે છે, પરંતુ પડે છે. કેવળ સિદ્ધાંત કે દલીલની વાત હોય તે કયો પક્ષ | સ્વજને, મિત્રો વગેરેને સહકાર ન મળતાં એ પડી સાચે છે તેને નિર્ણય જલદી થઈ શકે, પરંતુ વાસ્તવિક જાય છે, લાચાર થઈ જાય છે, હિંમત હારી જાય છે. વ્યક્તિ જીવનમાં અનેક પ્રશ્નો તેની સાથે સંકળાયેલા હોય છે, જે કાતિકારી નિષ્ઠ, સમાજનિષ્ઠ કે રાષ્ટ્રનિષ્ઠ જેટલી જેટલી કાતિ થાય છે. સ્વભાવના મનુષ્યને મજબુર કરી નાખે છે. મહીપતરામ નીલકંઠ તે બધી જ સત્યનિષ્ઠ કાન્તિના પાયામાં સત્યનિષ્ઠા, રવાપુંણ, જેવા સુધારાવાદીને, સમુદ્રનું ઉલ્લંઘન કરીને ગ્લેિન્ડની મુસાફરી ન્યાય, ઈત્યાદિ મૂલ્યની પુનરર્થાપના માટે આગ્રહ હોય છે તે કિરવા માટે મૂછ મુંડાવી નાખવાની જ્ઞાતિએ કરેલી સજા કાન્તિની અસર વ્યાપક, ગહન અને ચિરકાલીન રહે છે. વારતવિક પરિસ્થિતિને લક્ષમાં લઈ છેવટે સ્વીકારી લેવી કાંતિ માટે ઝુંબેશને આરંભ કરનારાઓ તે કેટલીક પડી હતી.
"વખત એ કાંતિનાં ફળ ચાખવા માટે જીવતા રહેતાં નથી. -- . કાંતિ કરાય છે એમ કહેવા કરતાં ક્રાંતિ થઈ જાય છે એમ કયારેક એક નહિ પણ બે કે ત્રણ પેઢીને બલિદાન અપાય કહેવું વધારે સાચું છે. કાંતિ ભારેલા અગ્નિ જેવી હોય છે. પછી ક્રાંતિ સર્જાય છે. એ બલિદાનનાં ફળ કાંતિકારને નહિ. ક્યારે અચાનક વિટ થશે તે કહી શકાય નહિ. માએ સે. પણ પછીથી આવનાર પેઢીઓને ચાખવા મળે છે. મનુષ્ય તુગે કહ્યું છે તેમ ક્રાંતિ એ ચિત્રકામ કે ભરત ગૂથણ જેવી 'સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ વર્તમાનમાં પતે જેમંદ, સુકુમાર પ્રવૃત્તિ નથી. ક્રાંતિકારીઓ ધીમે ધીમે સાચવીને, સ્થાન, દરજજે, સગવડ કે સ્વાતંત્રય ભોગવે છે એની વ્યવસ્થિત અને કેમિક રીતે, ચિત્રકાર કે ગૂથણ કરનારની . * પાછળ ભૂતકાળમાં કેટકેટલાંના જીવન માય છે એની કલ્પના જેમ હળવે હાથે પિતાની પ્રવૃત્તિ કરતા નથી. કાંતિ તે અચાનક
એને આવતી નથી.. . . . . . આવે છે અને નદીના પૂરની જેમ ફેલાઈ જાય છે. એમાં વેગ અન્ય પક્ષે કઈક બાબતમાં એવું પણ બને છે કેજ હોય છે, વ્યાપકતા હોય છે, લક્ષને પહોંચવાની તાકાત હોય છે, વર્તમાન સમયમાં બદલાયેલી રાજવ્યવસ્થા કેળવણી, વૈજ્ઞાનિક પણ જેમ પૂરનાં પાણી નિર્મળ હોતાં નથી તેમ કાંતિમાં બધું જ છે કે સુયોગ્ય અર્થતંત્રને કારણે પરિસ્થિતિ સરળતાથી
ગ્ય વ્યવસ્થિત અને ન્યાયયુકત હોતું નથી. તેમાં કેટલીક એટલી સ્પષ્ટ અને સુદઢ રીતે રથાપિત થઈ જાય છે કે પિતાના વખત સુકા ભેગુ લીલું પણ બને છે. હિંસક કાંતિઓમાં તેવું બાપદાદાઓને કેવી તુરછ બાબતે માટે લડત આપવી પડે વિશેષ બને છે. એમાં જમીઓની સાથે અનેક માણસે પણ હતી એ જાણીને તેઓને હસવું આવે છે. મરાય છે.
. કેટલીક વખત જે પરિવર્તન માટે એક પેઢીને મેટી લડ૯ - દરેક ક્રાંતિ શુભાશવાળી કે શુભ પરિણામી હોય એવું નથી.
ચલાવવી પડે અને છતાં સફળ નથી થવાતું, તે પરિવર્તન કેટલીક ક્રાંતિનું મૂલ્ય તત્કાલ પૂરતું સાચું હોય છે, પરંતુ સમય
સમય બદલાતાં અનાયાસે થઈ જાય છે. જીવન અને જતાં એ નિરર્થક કે નુકસાનકારક પુરવાર થાય છે. કેટલીકવાર
જગતની ગતિ આમ એકધારી, એક સરખી હોતી નથી, કારણ ક્રાંતિના પરિણામે એવાં અનપેક્ષિત કે માડાં આવે છે કે લોકોને
કે જીવનને ઘડનારાં પરિબળો વિવિધ અને સંકુલ હોય છે. મૂળ સ્થિતિ તરફ પાછા ફરવાની ફરજ પડે છે. આવું અલબત્ત કયારેક જ થાય છે. •
- રાજદ્વારી ક્ષેત્રે ક્રાંતિનું પ્રમાણ ઘણું મોટું હોય છે. સત્તાકઈ કઈ વ્યકિતને પિતાના જીવનમાં પણ ક્રાંતિની અથવા
ધીશ સત્તાના બળ વડે પ્રજાનું જેમ કલ્યાણ કરી શકે છે તે
સત્તાના મદમાં પ્રજાને પાયમાલ પણ કરી શકે છે. માથું કાંતિ-પ્રતિકાંતિની પ્રક્રિયા જોવા, અનુભવવા મળે છે. માણસ
ઊંચકનાર વ્યકિતને સત્તાના બળ વડે ઘડીકમાં દૂર કરી શકાય છે. એકાએક રૂઢિચુરતમાંથી સુધારાવાદી, નારિતકમાંથી આતિક,
એટલે સ્થાપિત રાજદ્વારી સત્તા સામે માથું ઊંચકવાનું સહેલું મૂડીવાદીમાંથી સામ્યવાદી કે એથી વિપરીત થઈ ગયાના અનેક દાખલા છે. નર્મદે સમાજ-સુધારાના ક્ષેત્રે વિધવાવિવાહ, ભૂત
નથી. વળી જેમ રાજ્યસત્તા વિશાળ અને બંડ કરનાર, વગર પ્રેતના વહેમો વગેરેની બાબતમાં પોતાના જમાનામાં મોટી ક્રાંતિ કરી
નાને તેમ ક્રાંતિનું નિર્માણ લંબાય. કયારેક એવી પ્રવૃત્તિ ત્રણ બતાવી. ધર્મક્ષેત્રે પણ અંધશ્રદ્ધાભર્યા અનિષ્ટ રૂટાચાર સામે એણે
ચાર પેઢી સુધી ચાલે. ૧૮૫૭માં આરંભાયેલી ભારતની સ્વતંત્રતા માથું ઊંચકર્યું અને એમાં પણ તે સફળ થયે. પરંતુ યુવાનવયે
માટેની લડત લગભગ એક સૈકા જેટલો સમય ચાલી. લાખે ભગવાનની પ્રતિમા અને ધાર્મિક ઉપકરણોને કૂવામાં નાખી
લેકેના એમાં બલિદાન દેવાયાં. . દેનાર નમદ પ્રૌઢાવસ્થામાં ભગવાનની મૂર્તિ પિતાના ઘરમાં - જ્યારે પ્રજા ઉપર રાજદ્વારી જુલમ વધે છે, યાતનાઓએ વિસાવી હતી અને વ્યાધ્રમચં ઉપર બેસી, કપાળમાં તિલક કરી અસહ્ય બની જાય છે, પ્રજાનું રોજિંદુ જીવન પણ
જપમાળા તે ફેરવવા લાગ્યા હતા, ઈમર્સને લખ્યું છે કે પોતે ભયભીત બને છે, યોગ્ય ન્યાય મળતા નથી ત્યારે પ્રજામાં યુવાન હતા ત્યારે તત્વચિંતક સ્પીઝાને પિશાચ કે રાક્ષસ અસતિષ અને દુ:ખની પ્રબળ લાગણી વ્યાપક બને છે. જ્યારે તરીકે માનતા હતા, પરંતુ ઉત્તરાવરથામાં તેઓ તેને સંત તરીકે જીવવું તે મરવા બરાબર લાગે છે. અને વિદ્યમાન પરિરિથતિમાંથી રવીકારવા લાગ્યા હતા. યૌવનના આવેશમાં જે બંડવૃત્તિ જાગે છે, બચવાની ઈ: આશા જ્યારે જણાતી નથી ત્યારે સત્તા તેમાં કયારેક કાચી સમજણ હોય છે, પરંતુ પછી જ્યારે પરિપકવ સામે પ્રજા માથું ઊંચકવાનો મરણિયા પ્રયાસ કરે છે. દષ્ટિ, અનુભવ તથા ડહાપણને કારણે સાચી સમજ આવે છે ત્યારે આમ પણ મરવું ને તેમ પણ મરવું એમ પ્રજા પાસે બચવાનો
સત્યપ્રિય નિખાલસ માણસ પિતાની ભૂલને એકરાર કરી લે છે. બીજે કઈ વિકલ્પ જયારે રહેતા નથી ત્યારે તે બળ કરે છે. - કેટલાક લોકલજજાને કારણે ચૂપ રહેવાનું પસંદ કરે છે. યુ ધ્રુવં કૃયુ, શુદ્ધે જીવિત સંશયા' એવી સ્થિતિ સજાત
કેટલીક વખત યૌવનસહજ ફના થવાની ભાવના અને તેમના યુદ્ધને-ક્રાંતિને કુદરતી રીતે જ પસંદગી અપાઈ : જાય છે, જીવનની નકકર વાસ્તવિકતા આગળ ઠંડી પડી જાય છે.
(અનુસંધાન પૃષ્ઠ ૧૪૧) - "